________________
ભાવિત કર. પિતાના મનને નીચેના વિચારોથી પુષ્ટ કરવું,
પ્રણિધાન હે પરમ મંગળ નવકાર ! તારા શરણે આ Pર આવેલો હું એટલું જ માગું છું કે તારા અચિત્ર ને પ્રભાવથી નિયમિત, અખંડે રીતે, ઉત્સાહથી છે અને એકાગ્રતા સાથે પરમપદની પ્રાપ્તિના 3 ઉદ્દેશથી તને આરાધવાનું સામર્થ્ય મારામાં રેડ આજે પ્રગટે ! બસ, તે સિવાય બીજું કંઈ પણ રે
મારે જોઈતું નથી,
મેરુપર્વત જેટલું સેનું, વિશાળ સામ્રાજ્ય, દેવલોક આદિ સંપદાઓ આ બધું મળવું સુલભ છે પણ ભવચકમાં ભાવથી નમસ્કાર મંત્ર મળ અતિ દુર્લભ છે. માટે જાપ વખતે મનને સમજાવવું. “હે મન ! આ નવકાર શું ચિંતામણિ છે, કામધેનું છે, કલ્પવૃક્ષ છે? ના. નવકાર તે આ સર્વથી અધિક છે. કારણ કે ચિંતામણિ, કલ્પવૃક્ષ આદિ કપેલી વસ્તુ આપે છે. પણ નવકાર તે અકલ્પનીય એવું મોક્ષ આપે છે, માટે હે મન ! તને હું ભાવથી વિનંતિ કરું છું કે તે નમસ્કાર મંત્રના સ્મરણમાં જરા પણ પ્રમાદ કરીશ નહીં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org