________________
છે.
@િ@@@ £
€£ ૨૦] :4 %CE (૨૦) પ્રવૃત્તિમય નિવૃત્તિ કરતાં નિવૃત્તિમય પ્રવૃત્તિની અનંતગુણ ઉત્તમત્તા જ સિદ્ધ કરે છે.
(૨૧) જે શુષ્ક નિવૃત્તિપ્રધાનતાને જનકોમ વળગી રહેશે તે અને પરિણામ છે એ આવશે કે જૈનમ પિતાનું નામનિશાન દુનિયામાં રાખી શકશે નહિં.
સંક્ષિણમાં આ તેમની વિચારકણિકાઓ જણાવવાથી એમના વિચારોને હૃદયની છે જ્ઞાનની અને આત્માની વિશાળતાને તેમજ તેમની આધિને ખ્યાલ આવી જશે, છે. આ સર્વ વિચારનું કથન જૈનશાસ્ત્રાનુસાર છે તેમ તેમણે વારંવાર દર્શાવ્યું છે, વરતુ
પ્રાચીન હોવા છતા વર્તમાન જૈન સમાજને જાગૃત કરવા નૂતનઃષ્ટિ આપી છે એમ છે. શું કહેવામાં અત્યુકિત નથી. ચિદાનંદજી મહારાજ કહે છે કે “ એકબુંદ જળથી એ
પ્રકટયા, શ્રતસાગર વિસ્તારા-ધન્ય જિનેને ઉલટ ઉદધિયું, એક બુંદમેં ડારા – & અર્થાત્ શ્રી બુદ્ધિસાગરજી મહારાજે સંક્ષિપ્તમાં એટલા બધા વિષયે સુંદર રીતે ચર્ચા છે કે એમણે ક્યા વિષયને સ્પર્શ કર્યો નથી એ કહેવું મુશ્કેલ છે. ગૃહસ્થ જીવનને ચોગ્ય વ્યાયામ, સદાચાર, માર્ગાનુસારીપણું, લૌકિક કર્મો, કેત્તર કમેં, આપત્તિનું પ્રથમ જ્ઞાન મેળવીને ઉચિત કર્મો કરવા, છ પ્રકારના આવશ્યક કમેં, શુરવીરપણું કેમ પ્રકટે, ઉપાદાન નિમિત્ત કારનું સ્વરૂપ, દ્રવ્ય અને ભાવ તીર્થનું સ્વરૂપ, નિલેષ વ્યવહાર, દઢસંકલ્પનું અચિંત્યબળ, સાત નની સાપેક્ષદષ્ટિ, અલ્પ દેષ અને મહાલાભમાં આચરણ, ઉદાર ભાવનાઓ, વ્યવસ્થાનું મહત્વ, રાજા પ્રજા પિતા માતા પુત્રની ફરજ, ચારવણેનું અનુસંધાન, સૂર્ય, ચંદ્ર વાયુ વિગેરેના દુષ્ટાતથી મનુષ્ય લેવે જોઈને બેધ, વિશ્વ શાળારૂપ છે, તીર્થંકર પરમાત્માને અપ્રતિમ ઉપકાર, કર્તવ્યમા નીડરપણું, વીર કેમ બની શકાય, જ્ઞાનક્રિયાની આવશ્ય
કતા, જ્ઞાનયોગ અને કર્મચાગને પરસ્પર સંબંધ, અનંત અસ્તિનારિતધર્મ, gિ ઉત્સર્ગ અપવાદ અને આપદુધર્મ, ધર્મની રક્ષા કેમ થાય અને ધાર્મિક સંસ્કારને 6 આ યુગાનુરૂપ સ્વરૂપ આપ-વિગેરે અનેક વિષયોનું સુંદર રીતે વિવેચન કરેલું છે..
જેના પિતાની આજીવિકાની ખાતર ધર્મ સાચવીને તમામ નિદેવ ધંધાઓ કરી શકશે તે જ તેમની ભવિષ્યમાં ઉન્નતિ થશે અને ક્ષાત્રધર્મ તથા વણિકધર્મ બજાવતા થઈ ઉન્નત મસ્તકે રહી શકશે-વિગેરે હકીકતો વિસ્તારપૂર્વક દર્શાવેલી છે. આ રીતે માત્ર છે જૈને માટે જ નહિ પણ વિશ્વના આત્માઓ માટે પ્રસ્તુત કર્મયોગ ધાર્મિક દૃષ્ટિએ લખા હેઈ અપ્રતિમ ઉપકારપૂર્વક લેખકશ્રીએ નૂતન દષ્ટિ આપી છે; સાધુ જીવન છે
માટે પણ જ્ઞાનદાન, ચરણકરણનુગમય ક્રિયાઓ, આવશ્યક ક્રિયાઓ, વ્યાખ્યાન, છે થપઠન પાઠન, તપશ્ચર્યા, જિનદર્શનની પ્રભાવના વિગેરે અનેક શુભ કર્તવ્યથી ભર છે