________________
ભાવ સાધુ.
भावा- जाओ दुब्बलतणू, तओ गुरुणो । जंपति कयावि इमो - नेहेणविणा न भुंइ ॥ १५ ॥ कत्तो तुम्हें नेउ चितेहि बुत्ते भांति मुणिपहुणा । યત્તાક મો-તાવિ નદુ ત્તિયંતિ મે ॥ ૬ ॥
તે
૧૯
વિતિ નિદુ
पुब्बे - सरमाणो
किसो एसो
તો, દિયોદળહેક-પેશાંત તયં ગુરૂ શિદ્દે તાળ पेसल - आहारे सोबि गिव्हेइ ॥ १७ ॥ भुंजेवि तयणु
झरंतो
મા સરમુ - દ્ક્ષો ક્રિયમ
Tas तारिस चेव | गाढतरं दिति तओ - तहवि ।। ૮ ।। તે નિવિભા વાકું-વિતિ ગુરૂ પુમિત્તે ફત્તાહે કૃષિ વિસે-આહાર અંતર્વતારૂં || ૧૦ || તપ रीरो फुरंततेयभरो । पडिपुन्नगल कवोलो - थोवदिणेहिंपि संजाओ ॥ २० ॥ तं दछु महच्छरिंग - ते बुद्धा बुद्धमग्ग मुझेउं । रक्खियपह्नुपयमूलेगित्थधम्मं पवज्जति ॥ २१ ॥
બળવાન રહેતા. ( ૧૪ ) પણ હમણાં તેને તે નહિ મળવાથી દુર્બળ થએલા છે. ત્યારે ગુરૂ ખેલ્યા કે, એ તા હાં પણ ક્યારે પણ, ઘી વગરનું ખાતેાજ નથી. [ ૧૫ ] તે ઓલ્યા કે, તેની તમને કૈાના પાસેથી ખબર મળે છે ? ત્યારે ગુરૂએ કહ્યું કે, આ ધૃતપુષ્પ પાસેથી—છતાં તેઓએ એ વાત માની નહિ. [ ૧૬ ]
ત્યારે તેમને સમજાવવા માટે ગુરૂ તેને ત્યાં માકલવા લાગ્યા. હવે તે તેને સ્નિગ્ધ અને સુવાળા આહાર આપતા, અને તે ગ્રહણ કરતે. ( ૧ ) બાદ તેને ખા અને તે પૂર્વાને સ ંભારતા, તેથી તે તેવોજ ગસતા રહ્યા. ત્યારે તે તેને તે કરતાં, પણ મજબુત આહાર દેવા લાગ્યા, છતાં પણ આ તો ઘસાતા થકા કૃશજ રહ્યા. [ ૧૮ ] ત્યારે તેઓ આપતાં આપતાં થાકયા, એટલે ગુરૂએ કહ્યુ કે, હે પુષ્પમિત્ર ! આજથી પૃથ કૃશ થતો ના, અને થોડા દિવસ અંતપ્રાંત [ હલકુ ] ખાતો રહે. ( ૧૯ ) તેમજ કરતાં તેનું શરીર બળવાન અને તેજસ્વિ થવા લાગ્યું, અને ઘેાડા દિવસમાંજ તેના ગાલ અને કપોળ [ લમણા ] લોહીથી ભરાઈ આવ્યાં. ( ૨૦ ) તે મહા આશ્ચર્ય જોઇને તે પ્રતિબધ પામી સુધર્મ છોડીને રક્ષિત સ્વામિ પાસેથી ગૃહસ્થ ધર્મ સ્વીકારવા લાગ્યા, [૨૧]