________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
व्याचक्षते विदधति च-तन्महासाहसमेवा-नर्वापारासारसंसारपारावारोदरविवरभाविभूरिदुःखभारांगीकारादिति.
વાદ–વિમાનમાર્ણવવુ જોવાથ?િ સત્ય
છે પૂરું ! दीसंति य ढदृसिणो-णेगे नियमइपउत्तजुत्तीहिं । विहिपडिसेहपवत्ता-चेइयकिच्चेसु रूढेसु ॥१०२ ॥
(સી) दृश्यंते दुःपमारूपे वजडबहुले काले सिणो महासाहसिका रौद्रादपि भवपिशाचादविभ्यतोनेके निजमतिमयुक्ताभिसत्मीयबुद्धिव्या
કાંઈ આડું અવળું બેલે છે, તથા કરે છે, તે મહા સાહસજ છે; કેમકે એ તે અપાર, અને અસાર સંસારરૂપ દરિઆના પેટમાં થનાર અનેક દુઃખને ભાર એકદમ અંગીકાર કરવા તુલ્ય છે.
શું વાર આ રીતે આગમને અર્થ જાણીને પણ કોઈ અન્યથાવાદ કરે છે કે? હા, તેવા પણ છે. જે માટે કહે છે કે –
મૂળને અર્થ. એવા પણ અનેક પ્રક્રુર લેકો દેખાય છે કે, જેઓ પિતાની મતિથી જેડેલી યુક્તિઓ વડે ચૈિત્ય સબંધી ચાલતા કૃત્યમાં હા ના પાડતા રહે છે. [ ૧૦૨ ]
. . . ટીકાને અર્થ.
ઝાઝા વદ જડવાળા આ દુષમા કાળમાં સિણ એટલે મહા સાહસિક અર્થાત ભયાનક ભવ પિશાચથી પણ નહિ કરનારા અનેક જ નિજ મતિ કલ્પિત યુક્તિઓથી