________________
ભાવ સાધુ.
१४७
इहिजा-कहमवि एवंविहो साहू ॥ २४ ॥ काउं विविहासणपाणगाइ उ. झितगाणि ता तुन्भे । दुक्करकारिस्स मुणिस्स-तस्स दिज्जह पयत्तेणं ॥ २५ ॥ सुबहुप्फल मिह दिन्नं-हविज्ज एवं परूपिए संते । तत्थ महा- . गिरिसूरी-कयावि भिक्खट्ठ मणुपत्तो ॥ २६ ॥ वसुभूइदिन्नसिक्खा-णुरूवओ परियणं च दद्रुण । दाणट्ठ मुवट्ठिय मुज्झियन्नपाणप्पयारेण ॥ २७ ॥ दवाइसु उवउत्तो-महागिरी सायरुच बहुसत्तो । तं नाउ अणेसणियं-अगहियभिक्खो नियत्तेइ ॥ २८ ॥ ___कहइ य सुहत्थिणोणेसणा कया सो भणेइ पहु केण । तुमए मइ इंतमी-अब्भुटाणं कुणतेणं ॥ २९ ॥ मुज्झइ न एसणा इह-इय पत्ता दोवि वइदिसिपुरीए । जियपडिमं वंदित्ता-तत्थ ज्जमहागिरी भयवं ॥ ३० ॥ नयरंमि एलगच्छे-पत्तो तत्थय गयग्गपयसेले । काउं समाहि. णा अणसणं गओ अमरलोगंमि ॥ ३१ ॥
તરેહને સાધુ જે ભિક્ષાના માટે કઈ રીતે અહીં આવે. [ ૨૪ ] તે જુદી જુદી જાતના આહાર પાણી ઉજિઝત કરીને તમારે તે દુષ્કરકારી મુનિને ગમે તેમ કરીને પણ વહેરાવવાં, [ ૨૫ ] કેમકે તેને આપેલું બહુ ફળ આપશે, એમ શેઠે જણાવ્યા બાદ ત્યાં એક વેળા મહાગિરિ સૂરિ ભિક્ષાર્થે આવ્યા. [ ૨૬ ] ત્યારે વસુભૂતિએ આપેલી શીખવણીના અનુસાર, તેના પરિજનને ઉઝિત આહારપાણીવડે દાન આપવા તૈયાર રહેલા જોઈ–સાગરની માફક મહાસત્વવાન મહાગિરિ દ્રવ્યાદિકમાં ઉપયોગ ધરી તેને અષણીય જાણીને मिक्षा दीधा २१ त्यांची पा! यी. [ २७-२८ ]
તેમણે સુહસ્તિને કહ્યું કે, અષણા કરી કે ? ત્યારે તે બેલ્યા કે, સ્વામિન! आणे ४री ? महागिरिये घु, तमे भावतi sी थने ४२१. ( २८ ) भाटे જહાં એષણ સકશે નહિ, એમ વિચારીને તે બંને વૈદિશીપુરીમાં આવ્યા, ત્યાં અજિતનાથની પ્રતિમાને વાંદીને ભગવાન આર્યમહાગિરિ એડકાલનગરમાં પધાર્યા. ત્યાં ગજાગ્રપદ પર્વત ઉપર તેઓ સમાધિથી અણસણ કરીને દેવેલેકે પહોંચ્યા. (૩૦-૩૧ ) આ રીતે શરદુ