________________
ભાવ સાધુ.
आयरियउवज्झायाणं- सम्मं नो पडितप्पड़ ।
• अपरिपूयए थद्धे - पाचसमणु ति बुचइ ॥ २ ॥
૨૩૫
तथा महामोहबंधकः प्रकृष्टमिध्यात्वोपार्जकथा- पिशब्दः सूत्रांतरं सूचयति - किं कुर्वन् ? - त्रिसंतो त्ति निंदां कुर्वन्, अपडित पंतुति तेषां वैयावृत्य [दावादरम कुर्वमिति
सूत्रांतरे चावश्यके त्रिंशत्सु मोहनीयस्थानेष्वेवं पठयते.
आयरिय उवज्झाए - खिंसह मंदबुद्धिए । तेसिमेवय नाणीणं - संमं नो पडितप्प | (क्रियापदं चांते " महामोहं पकुव्वइ त्ति भणितमिति ).
77
आह - गुरोः सामर्थ्याभावे यदि शिष्योधिकतरं यतनातपः श्रुताध्य यनादि करोति तत्कियुक्तमा होश्विद् गुरोलीघवहेतुत्वान्नयुक्त : मित्यत्रोच्यते.
આચાર્ય અને ઉપાધ્યાયની જે રૂડી રીતે સેવા ભક્તિ નદ્ધિ કરે, પૂજા નહિ કરે, અને સ્તબ્ધ બની રહે, તે પાપથમણુ કહેવાય છે. ૨
વળી તેમની ખિસા એટલે નિદા કરતા થકા, તથા પ્રતિતર્પણુ એટલે. વેયાવચ્ચ વિગેરેમાં આદર નહિ કરતા થા મહામેાહ એટલે ભારે મિથ્યાત્વ પણ ખાંધે છે. અપિ सूत्रांतरी पुरावा मतावे छे..
જે માટે સૂત્રાંતરમાં એટલે આવશ્યક નિયુક્તિમાં ત્રીશ મહા માહનીયના સ્થાનમાં આ રીતે કહેવાય છે.
જે મદ મુદ્ધિ પુરૂષ આચાર્ય અને ઉપાધ્યાયની નિંદા કરે, તથા તે જ્ઞાતિઓની ३डी रीते वेयावस्य लति नहि उरे, ते ( महामोह मधे छे ).
મહામેાહ બાંધે છે, એ ક્રિયાપદ ત્યાં અંતમાં કહેલ છે.
કાઇ પૂછશે કે, ગુરૂ અસમર્થ છતાં તેને શિષ્ય જો અધિકતર યતના, તપ, તથા શ્રુતાધ્યયન વગેરે કરે, તે તે યુક્ત છે, કે ગુરૂની લઘુતા થવાનાં કારણુથી અયુક્ત છે ?