________________
ભાવ સાધુ.
अथोचूः साधवो हृष्टा-विलंबेत गुरूयदि । वज्रांतिक तदाश्त्रे-બુત સમાત ૨૩ ધજા wા તઝત્યા -gષાન્યુजागराणि नः। यदेष · वाचनाचार्यो-वज्राऽस्माभिरलभ्यत ॥ २४ ॥ श्रीमंतो गुरवोस्माक-मेते धन्यतमा भुवि । शिष्यायं विजयी येषां-स
श्रुतनिवासभूः ॥ २५ ॥ विनयेना मुना दत्त-हस्तालंबा शनैः शनैः । श्रीमद्गुरोः प्रद्धापि-कीर्तिभ्राम्यतु विष्टपे ॥ २६ ॥ अथैयद्भिर्दिनैवज्रो-भावी ज्ञातगुणः खलु । मुनीनामपि, मत्वेयु-र्मुदितास्तत्र मूરા: ૨૭ .. मुनयस्तानवंदंत-भक्तिभाजोऽथ सूरिभिः । पृष्टाः स्वाध्यायनिर्वाહૃ-શાંgવથારિયd | ૨૮ / નવાપૂ તે શિષ્યા પુર્ષિ - जिज्ञपन् । भगवन् वाचनाचार्यो-वज्र एवास्तु नः पुनः ॥ २९ ॥ गुसर्वभाषे सर्वेषा-मेष भावी गुरुः क्रमात् । किंतु मान्योऽधुनाप्युच्च-गु
ભણ્યા હતા, તેઓ વજમુનિ પાસેથી તેટલું એક વાચનામાં શીખવા લાગ્યા. (૨૨)
હવે સાધુઓ હર્ષિત થઈ અરસપરસમાં કહેવા લાગ્યા કે, જે ગુરૂ મેડા આવે, તે વજીના પાસે આ શ્રુતસ્કંધ જલદી સમાપ્ત થઈ જાય. [ ૨૩ ] વળી આપણે ધન્ય અને કૃતકૃત્ય થયા છીએ, અને આપણાં પુણ્ય જાગતાં છે કે, જેથી આપણે આ વા વાચનાચાર્ય મેળવ્યું છે. (૨૪) વળી આ પૃથ્વી પર આપણુ શ્રીમાન ગુરૂ તે સૌથી વધુ ભાગ્યવાન છે કે, જેમને આ સર્વ શ્રુતને નિવાસ ઘર અને વિજયી શિષ્ય છે. (૨૫) આ શિષ્યના હાથને ટેકે પામીને શ્રીગુરૂની વૃદ્ધ થએલી કીર્તિ, હવે હળવે હળવે (આખા) જગતમાં ભમશે. [ ૨૬ ] હવે ગુરૂએ ધાર્યું કે, આટલા દિવસોમાં મુનિએને વજીના ગુણ જણાઈ રહ્યા હશે, એમ ધારી તેઓ આનંદિત રહી, ત્યાં પાછા આવ્યા. ( ર૭)
છે ત્યારે ભક્તિ ધરીને મુનિઓએ તેમને વાંધા એટલે સૂરિએ સ્વાધ્યાયના નિર્વાહ માટે પૂછતાં, તેઓએ જેમ બન્યું હતું, તેમ કહ્યું. [ ૨૮ ] અને ફરીને ગુરૂને નમીને તેઓ વીનવવા લાગ્યા કે, હે ભગવન ! વજજ અમારા વાચનાચાર્ય થાઓ. [ ૨૮] ગુરૂ બોલ્યા કે, વખત આવતાં એ સર્વેને ગુરૂ થશે, અને હાલમાં એ બાળક છે, છતાં