Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 280
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ रीव-च्छ्रयत भविकलोकाः क्लेशविच्छेददक्षां ॥ १३८ ॥ किंच__ अत्युत्कटभटकोटी-रथहरिकरिनिकरबलभरसमृद्धाः। यैर्जीयतेरिपवःपरम्शता जगति ते पुरुषाः ॥ १३९ ॥ येन पुनःस्वात्मा सा-वनल्प कुविकल्पकल्पनाकलितः । जीयेत तेन विजितं-त्रिजगदिंद, परमशूरो सौ ॥ १४० ॥ तथाचार्ष. जो सहस्सं सहस्साणं-संगामे दुज्जए जिणे । एगं जिणिज्ज अप्पाणं-एस से परमो जओ ॥ १४१ ॥ एगे जिए जिया पंच-पंच जिए जिया दस । दसहाउ जिणित्ताणं-सव्वसत्तू जिणिज तो ॥१४२ ॥ इत्याकर्ण्य श्रीप्रभ-आनम्य गुरूनुवाच वः पार्थे । प्रवज्यामादास्ये-राज्यंन्यस्य प्रभाचंद्रे ॥१४३॥ देवानुप्रियमास्य व्यधाः प्रमादमिति सारिणा गदिते । નાશ કરનારી જૈન દીક્ષા અંગીકાર કરો. [ ૧૩૮ ] વળી અતિ ઉત્કટ કોડ સુભટ, તથા રથે, ઘોડા, હાથીઓના લશ્કરવાળા દુશ્મનને જેઓ જીતે, તેવા તે જગતમાં સેકડે માણસો મળે છે, પણ જે અનેક કુવિકલ્પની કલ્પના કરતા પિતાના આત્માને જીતે, તેણેજ આ ત્રણ જગતને જીત્યું છે, અને તે જ પરમ શર જાણવો. [ ૧૩૦-૧૪૦ ] જે માટે આગમમાં કહેવું છે કે – * જે સંગ્રામમાં લાખો દુય દુશ્મન છો, ( તેના કરતાં ) જે એક આત્માને જીતે, તેને તે જ્ય મોમ છે. [ ૧૪૧ ] એક જીતતાં પાંચ છતાય છે, પાંચ જીતતાં દશ છતાય છે, દશ છત્યા, એટલે સર્વ શત્રુ છતાયા જાણવા. (૧૪૨ ) એમ સાંભળીને શ્રીપ્રભ રાજા ગુરૂને નમીને બે કે, હું પ્રભાચંદ્રને રાજ્ય સોંપી, તમારા પાસે દીક્ષા લઈશ. [ ૧૩૩ ] ત્યારે આચાર્ય કહ્યું કે, હે દેવાનુપ્રિય ! પ્રમાદ કરતો ના. એટલે રાજા

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324