Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 296
________________ ૮૨ , શ્રી ધર્મ રત્ન પ્રકરણ भणित:-सिद्धांतमहाभोधेः पारस्य लब्धुमशक्यत्वाद्यावदवबुद्ध तावगणितमितिभावः किमर्थ पुनरियान् प्रयासःकृत इत्याह-स्वपरयोरनुग्रह उपकारः सएव हेतुः कारणं यस्य भणनस्य तत् स्वपरानुग्रहहेतु क्रियाविशेषण છે. स्वपरानुग्रहोप्यागमादेव भविष्यतीति चे-न-तत्रागमे कोप्यर्थः क्वापि भणितस्तमल्पायुषोल्पमेधसश्चैदंयुगीना नावगंतुमीशा इति समासतोल्पग्रंथेन भणितः कैरित्याह-शांतिसूरिभिर्जिनप्रवचनावदातमतिभिः परोपकारैकरसिकसानसैश्चंद्रकुलविमलनभस्तलनिशीथिनीनाथैरिति द्वितीयगाथार्थः . अथ शिष्याणामर्थित्वोत्पादनायोक्तशास्त्रार्थपरिज्ञानस्यफलमुपदर्श વિભાવના અનુસાર, એટલે પિતાની બુદ્ધિ સંપના પ્રમાણે ક છે. મતલબ કે સિદ્ધાંતરૂપ મહા સમુદ્રને પાર પામ અશકય હોવાથી જેટલું જાણ્યું તેટલું કહ્યું છે. શા માટે આવડો પ્રયાસ કરે છે ? એટલા માટે કહે છે કે, સ્વપરનો અનુપ્રહ એટલે ઉપકાર તેજ હેતુ એટલે કારણ છે જે કહેવાનું તે સ્વપરાનુમહ હેતુ, એ ક્રિયા વિશેષણ છે. સ્વપરાનુગ્રહ તે આગમથીજ થશે, એમ કોઈ કહે, તે એમ નથી. કેમકે આગમમાં તે કોઈ અર્થ કયાં અને કોઈ ક્યાં કહેલ છે, તેને હાલના અલ્પાયુ અને અ૫ બુદ્ધિવાળા છ સમજી શકે નહિ, તેટલા ખાતર સમાસથી એટલે સ્વ૫ ગ્રંથથી આ કહ્યા છે. ' કોણે કરી? તે કહે છે કે, શાંતિસૂરિએ. એટલે કે જિન પ્રવચનથી નિર્મળ થએલ બુદ્ધિવાળા, પોપકારના રસિક મનવાળા, ચંદ્રકુળરૂપ વિમળ નભસ્તળમાં ચંદ્રમાં સમાન શાંતિસરિ નામના આચાર્યું. એ બીજી ગાથાને અર્થ છે. હવે શિષ્યને અર્થપણું ઉપજાવવા ખાતર કહેલા શાસ્ત્રાર્થના પરિજ્ઞાનનું ફળ બતાવે છે.

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324