________________
64 हा२.
२८७
-
तानि पुनरवमागमे वर्पतेःनवि अस्थि माणुसाणं-तं मुक्खं नविय सव्वदेवाणं । जं. सिद्धाणं सुक्ख-अव्वाबाहं उवगयाणं ॥ १ ॥ जह नाम कोइ मिच्छो-नगरगुणे बहुविहे वियाणंतो। न चएइ परिकहेउं-उवमाइ तहिं असंतीए ॥ २ ॥
, म्लेच्छज्ञातं त्वेवं. कोइ नरिंदो निय पट्टणाउ विवरीयसिक्खतुरएण । अडवीए पक्खित्तो-खुहापिक्चसाहिं परिभूभो ॥ १ ॥ पायवतलंमि पडिओ-केणावि पुलिंदर्पण करुणाए । विहिओ पउणसरीरो-वरसलिलप्फलफलप्पयाघेणं ॥ २ ॥ पिलियंमि यनियसिन्ने नेइ कयन्नुत्तितं निवो नयरे । डावइ वर पासाए-परिहावइ पवरचीराइं ॥ ३ ॥ चरमोयगपमुहेहिं-दि
સિદ્ધનાં સુખો આગમમાં આ રીતે વર્ણવ્યાં છે – માણસને તે સુખ નથી, તેમજ સર્વ દેવોને પણ તે સુખ નથી, કે જે સુખ અવ્યાબાધ પદને પામેલા સિદ્ધોને છે. ( ૧ ) જેમ કોઈ મ્લેચ્છ નગરના અનેક પ્રકારના ગુણ જાણતો થકે પણ કહેવાને સમર્થ નહિ થાય, કેમકે તેને ત્યાં કોઈ તેવી ઉપમા મળી शती ना. [ तेम सिना सभी मारे ५५ . ] [२]
પ્લેચ્છનું ઉદાહરણ આ રીતે છે. કેઈક રાજા પિતાના નગરથી ઉધી રીતે શીખવેલા ઘડાવડે અટવામાં આવી પડ્યો. ત્યાં તે ભૂખ તરસથી પીડા. (૧) એટલે તે ઝાડની નીચે જઈ પડ્યો. તેવામાં કે પુલિંદે [ ઑઍ ] કરણ લાવીને તેને સારું પાણી તથા ફળ આપીને હુંશિયાર यो. (२)
હવે તેને સન્ય આવી પહોંચતાં તે કૃતારાજા તે પુલિંદને નગરમાં તેડી લાવ્યા, અને ત્યાં સારા મહેલમાં તેને રાખ્યો, તથા સારા વચ્ચે તેને પહેરાવ્યાં. [૩] તથા સારા