Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
View full book text
________________
. પ્રશસ્તિ,
5. विष्णोरित्रयस्य विभोः-पदत्रयीव्यानशे जगनिखिलं । सद्धर्मरत्नजलधिः स श्रीवीरो जिनो जयवात् ॥ १ ॥ कुंदोज्वलकीर्तिमौः-मुर भीकृतसकलविष्टपाभोगः । शतमखशतविनतपदा-श्रीगौतमगणारः पातु ॥ २ ॥ तदनु सुधर्मस्वामि-जंबूभभवादयो मुनिवरिष्टाः । श्रुनजलनिधि पारीणा-भूषांसः श्रेयसे संतु ॥ ३ ॥ क्रमशश्चित्रावालक-गच्छे कविराजराजिनभसीव । श्रीभुवनचंद्रसूरि-गुरुरुदियाय प्रवरतेजाः ॥ ४ ॥ - વિનેશ બા–દિર નાળિજૂગા શુકિયજનकनिका बभूव भुषि विदितभूरिशुणः ॥ ५ ॥ तत्पादपद्मभंगा-निस्संगाश्चंगतुंगसंवेगाः । संजनितशुद्धबोधा जमति जगच्चंद्रमूरिवराः ॥ ६॥ તે પાકુમૌવિશૌ-શ્રીમાન રચાઈ 1 શ્રીનિવરિ–ર્રિતી
વિષ્ણુની માલ્ક જે પ્રભુનાં ત્રણ પદ [ ઉત્પાદ, વ્યથ અને દ્રવ્ય ] આખા જગમાં વ્યાપી રહેલ છે, તે સદ્ધર્મરત્નના સાગર શ્રી વીરજિન જ્યાન રહે. [૧] કુંદના ફૂલ જેવી ઉજવળ કીર્તિથી સકળ ભુવનના આ ભેગને (વિસ્તારવાળા પ્રદેશને ). સુગંધિત કરનાર, અને સે કો ઈદ્રએ નમેલ પગવાળા શ્રી ગતમ ગણધર ( અમારું) રક્ષણ કરે. [૨] ત્યાર બાદ સુધર્મ સ્વામી તથા જંબુ અને પ્રભવ વગેરે મૃતસાગરના પારગામી ઘણી મુનીશ્વરે [ અમારા ] કલ્યાણ ભણી થાઓ. [ ૩] એમ પરંપરાએ ચિત્રાવાલક [ ચિત્રવાળ નામના ] ગચ્છમાં કવીશ્વરની શ્રેણિરૂપ આકાશમાં શ્રી ભુવનચંદ્ર નામે ભારે તેજવાન ગુરૂ ઉદય પામ્યા. [૪]
તેમના શિષ્ય પ્રથમ ગુણના મંદિર પૂજ્ય દેવભદ્ર ગણુિં થયા, તેઓ પવિત્ર સિહતરૂપ સેનાની કસોટી સમાન અને જગદિખ્યાત ઘણુ ગુણવાળા હતા. [૫] તેના પાદપમાં ભમર સમાન, નિઃસંગ, સરસ ઉંચા સવેગવાળા, જગતમાં શુદ્ધ બોધ ફેલાવનાર, એવા જગચંદ્રસૂરીશ્વર થયા. [૬] તેમના બે શિષ્ય થયા–પહેલા શ્રીમાન દેસરિ અને બીજા શ્રી વિજયચંદ્રસૂરિ, કે જે અનુપમ કીર્તિવાન હતા. (૭) તેમાંના

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324