Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 293
________________ 64 २. भिन्नां च लोकनाली विलोकयन्नवधिसंपदा मुदितः । निर्वृतिमुखदेशीयं सुखमनुभूय प्रवरतेजाः ॥ २३० ॥ स्वस्वस्थानाच्च्युत्वा श्रीप्रमजीवः प्रभेदुजीवश्च । अपरविदेहे मुक्ति-लप्स्येते शुद्धच- - रणेन ॥ २३१ ॥ एवं संयुत एकविंशतिगुणैः स श्रीप्रभः मापतिःसाधुश्रावकधर्मभारधरणे धौरेयकोऽजायत । तो भव्यजनाः सनातनसुखस्थानातिवद्धादराएतान् मूलगुणानुपार्जितुमही यत्न विधत्तान्वहं ।। २३२ ॥ (इति श्रीप्रभमहाराजकथा.). (छ) एवं च स्थिते विशेषतः पूर्वीचार्याणां श्लाघामाह. તથા અવધિ જ્ઞાનથી લોકનાળને છુટી રહેલી છે કે આનંદિત રહીને પ્રવર ते४२५ d भुति स२४ सु५ भोगयता खा. ( २३० ) मा श्रीन भने प्रमाચંદ્રના છવ સ્વસ્થ સ્થાનથી ચવીને પશ્ચિમ મહા વિદેહમાં શુદ્ધ ચારિત્ર પાળી મુક્તિ પામશે. [ ૨૩૧ ] એ રીતે એકવીશ ગુણેથી યુક્ત તે શ્રીપ્રભ રાજા સાધુ શ્રાવકના ધર્મને ભાર ધરવામાં ધેરી થો. માટે . ભવ્ય જનો ! તમે પણ શાશ્વત સુખસ્થાન મેળવવામાં આદર બાંધીને એ મૂળ ગુણોને ઉપાર્જન કરવા દરરોજ યત્ન કરતા २४. ( २३२ ) એ રીતે શ્રીપ્રભ મહારાજની કથા છે. એમ હોવાથી વિશેષ કરીને પૂર્વાચાની પ્રશંસા કરે છે –

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324