Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 271
________________ ઉપસંહાર ૨૫૭ शविनश्यदतुलांग-रूपलावण्यवर्णकांतिगुणः । त्वं वर्त्तस इत्यावां प्रतिपन्नौ शोकसंभारं ॥ ७९ ॥ कथमेतद्विज्ञायत-इत्येवं प्रश्चितौ भरतपातना । तो शिष्टयथास्थितसर्वपूर्वसुरराजवृत्तांतौ ॥ ८० ॥ प्रकटितनिजस्वरूपौ-गीर्वाणौ प्रतिगतौ यथास्थानं । वैराग्योपगतमति-चक्रधरोऽचिंतयदथैवं भवनजनयुवतिचतुरंगसंग्रहो यस्य कारणात् क्रियते । तदारुदारुणघुणै-रिव रोगैलृप्यते गात्रं ॥ ८२ ॥ येन विमोहितमतयो-हित महितं चिंतयंति नहि जीवाः । तद्यौवनमिह वनमिव-जरा दवानलशिखा दहति ॥ ८३ ॥ अवलिप्तो येन जनः कृत्याकृत्यं न वेत्ति तद्रूपं । मंक्षु विनश्यति धातु-सोभे हिमपात इव कमलं ॥ ८४ ॥ अद्यश्वोथ विनाशिन-एतस्य शरीरकस्य तदिदानीं । गृह्णाम्यविनश्वरफल-मिति नृ હે વિપ્રો ! તમે હર્ષિત થયા હતા, ત્યારે હમણાં મને શણગાર સજેલો છે, છતાં તમે દિલગીર કેમ દેખાઓ છો ? ત્યારે તે બ્રાહ્મણો બેલ્યા કે, હે ભૂપતિ ! હમણું તમારા શરીરમાં સાત વ્યાધિઓ દાખલ થઈ છે, તેના લીધે તારા અંગનું અતુલ રૂપ, લાવણ્ય, વર્ણ, તથા કાંતિ, ગુણ, એ બધાં નાશ પામતાં જાય છે, એથી અમે દિલગીર બન્યા છીએ. [ ૭૭-૭૮-૭૯ ] ભરતાધિપે પુછયું, એ તમે કેમ જાણું ? ત્યારે તેઓ યથાર્થપણે પૂર્વે કહેલી ઈદની વાત જણાવીને પિતાનું રૂપ દર્શાવી, પિતાના સ્થાને પાછા આવ્યા. હવે સનકુમાર વૈરાગ્યની બુદ્ધિ ધરીને આ રીતે ચિંતવવા લાગ્યો. – ( ૮૦-૮૧ ) જેના કારણે ઘર, સગાં, સ્ત્રીઓ, અને ચતુરંગી લશ્કરનો સંગ્રહ કરાય છે, તે શરીર ભયંકર કીડાઓથી જેમ લાકડું બગડે છે, તેમ રોગોથી બગડે છે. ( ૨) જેણે કરીને મતિ ખોઈ દઈ જીવો હિતાહિત વિચારતા નથી, તે વૈવનને દવાનળની જ્વાળા જેમ વનને બાળે, તેમ જરા બાળી દે છે. ( ૩ ) જેનાથી ગર્વિત થઈને માણસે કૃત્યાકૃત્ય જાણી શક્તા નથી, તે રૂપ હિમ પડતાં જેમ કમળ નાશ પામે, તેમ ધાતુક્ષોભ થતાં ઝટ બગડી જાય છે. [ ૮૪ ] તે માટે આજ કે કાલ નાશ પામનાર આ શરીરનું અવિ ૩૩.

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324