Book Title: Dharmratna Prakaran Part 03
Author(s): Devendrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
View full book text
________________
ઉપસંહાર.
૫૫
स्तंवेरमराजकरा- कारतिरस्कारकारिणौ बाहू । वक्षःस्थलममराचल-पृथुलशिलाश्रीटाकं ॥ ६५ ॥ कटरे करचरणतलं - तर्जितकांफिल्लिपल्लवપ્રચય । શિક્ષરમમુલ્ય સોળ નાદ ગૌષરો વષૉ ॥ ૬૬ ॥ જોવस्याही लावण्यसtितपूरो निरर्गलो येन । जानीमोनाभ्यगं – भविभामित्र વાસંત્રિય ! ૬૭ ॥
वर्णयतिस्म यथेंद्र-स्तथेदमाभाति समधिकं चापि । न कदाचनापि मिथ्या वदति वाचं महात्मानः ॥ ६८ ॥ किमिहागतौ भवंता विति पृष्टौ चक्रिणाथ तौ जगदुः | अप्रतिमं तवरूपं - त्रिजगत्यां गीयते સૂત્ર | ૬૧ || પૂરા િતત્ જીવા-ગિતામુ જાતુસમુદ્રો ! ગયા वितुमिहा वा - मायाव नरेंद्रशार्दूल ॥ ७० ॥ व्यावर्ण्यमानमतुलं - तवरूपं ગુજીને યથા એજે । નવર તોપ સાચોષ-મેતાજોયતેમામિઃ || ૭o ||
તિરસ્કૃત કરે છે, તથા વક્ષ:સ્થળ મેરૂની પહેાળી શિલાએની શોભાને લુટે તેવી છે. [૬૫] એના હાથ પગનાં તળ ખરેખર અશેકના પલાને તરછોડી નાખે તેવાં છે, ખીજું વધુ શુ કહીએ ? એનાં સઘળાં અગાની શાભા વાણીને અગાચર છે. [ ૬૬ ] એનાં લાવણ્યરૂપ નદીના કાણુ જાણે કેવા છુટ વહેતા પૂર છે કે, જેના લીધે ચંદ્રિકામાં જેમ તારાની જ્યેાતિ ન દેખાય, તેમ એના શરીરે કરેલુ અભ્યગ પણ જાણી શકાતુ નથી. [ ૬૭ ]
ઇંદ્રે જેમ એનુ રૂપ વર્ણવ્યુ હતુ તેવુંજ, બલ્કે તેથી વિશેષ અધિક તે લાગે છે. ખરી વાત છે કે, મહાત્મા કાઇ વખતે પણ મિથ્યા વાણી ખેલતા નથી, એમ દેવા વિચારવા લાગ્યા ). [ ૧૮ ] હવે ક્રિએ તેમને પુછ્યું કે, તમા શા પ્રયેાજને ઇંડાં આવેલા છે ? ત્યારે તેઓ ખેલ્યા કે, હે ભૂપ ! ત્રણે જગમાં તારૂક રૂપ અનુપમ ગવાય છે, તે સાંભળીને અમે ભારે કૈાતુક પામી, હે નરેદ્ર શાર્દૂલ ! તમને જોવા માટે દુરથી ઇğાં આવ્યા છીએ. [ ૬-૭૦ ] હે નરેશ્વર ! લેાકમાં જેવું તારૂ રૂપ અતુલ વર્ણવાય છે, તેના કરતાં પણ વિશેષ અમે જોઇએ છીએ. ( ૭૧ ) આ રીતે તે બ્રાહ્મણનું વચન

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324