________________
२४०
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
पद्धोऽर्भकोपि हि ॥ ३० ॥ अतएव वयं ग्रामे-गमामायं च वोऽपितः । मुरियथाहि जानीथ-यूयमस्येदृशान् गुणान् ॥ ३१ ॥ नत्व स्य वाचनाचार्य-पदवी युज्यतेऽधुना । कर्णश्रुत्या ददेनेन-श्रुतं यन्न ગુવાર છે રૂ
ततश्च श्रुतसारज्ञः श्रुतमर्थसमान्वितं । अध्यापयद्गुरुवज्र-विधायोत्सारकल्पकं ॥ ३३ ॥ साक्षीकृतगुरुज-मुनिर्गुपितं श्रुतं । मातृकापવાત નઝાર કુશાગ્રઈ / રૂ૪ . તથા અછૂત -થા સિંहगिरेरपि । चिरसंदेहसंदोह-रजःपवनतां ययौ ॥ ३५ ॥ क्रमादासादिताचार्य-वैभवो भवनाशनः । कुमतध्वांतविध्वंस-हंसः सल्लब्धिसेवધિર ૨૬
રાપૂર્વથતાધાર श्रीमान् वज्रमुनीश्वरः।
પણ ગુણથી વૃદ્ધ હવાથી ખાસ કરીને માનવા ગ્ય છે. [ ૩૦ ] એથી કરીને જ અમે ગામડે ગયા હતા, અને એ જ તમને આચાર્ય તરીકે સેવો હતો કે, જેથી તમે એના એવા ગુણોને જાણે. [ ૩૧ ] છતાં હમણાં એને વાચનાચાર્યની પદવી આપવી ઘટે નહિ. કારણ કે, એણે હજુ ગુના મુખથી કાનોકાન શ્રુત ગ્રહણ કર્યું નથી. (૩૨)
બાદ શ્રુતના સારને જાણનાર ગુરૂ “ અમુક વયે શીખાડવું કલ્પ ” એ કલ્પને છોડીને તેને અર્થ સહિત કૃત શીખાડવા લાગ્યા. [ ૭૩ ] ત્યારે ગુરૂની સાખે, કુશાગ્ર બુદ્ધિ વજમુનિ ગુરૂએ આપેલાં સર્વ શ્રુતને માતૃકાના પદની માફક (વર્ણમાળાની માફક) ગ્રહણ કરવા લાગ્યા. (૩૪) એ રીતે વજકુમાર શ્રુતના એવા જાણનાર થયા છે, જેથી તે સિંહગિરિના પણ લાંબા વખતના સંદેહરૂ૫ રજને હરવા પવન સમાન થઈ પડયા. (૩૫) બાદ વખત આવતાં આચાર્ય પદ મેળવીને ભવને નસાડનાર કમતરૂપ અધારાને વિધ્વંસ કરવા સૂર્ય સમાન, રૂડી લબ્ધિઓના ભંડાર, અને દશ પૂર્વના ધરનાર, શ્રીમાન