________________
२२०
શ્રી ધર્મ રતન પ્રકરણ
-
य बलवं च ॥ १५ ॥ नवरं सिणेहपेसल-आहाराईसु मुच्छिओ धणियं । सुहसीलयं पवनो-निच्छइ गामंतरविहारं ॥ १६ ॥ बहुसोवि भणिज्जतो-विरमइ नो जाव सो पमायाओ । ताहे पंथगवज्जा-मुणिणो मंतंति एगत्थ ॥ १७ ॥
कम्माई नूण घण चिक्कणाई कुडिलाई वज्जसाराइ । नाणढ यंपि पुरिसं-पंथाओ उप्पहं निति ॥ १८ ॥ नाऊण सुयवलेण-करयलमुत्ताहलं व सुवणयलं । अहह निवडंति केविहु-ओपिच्छह कम्मबलियत्तं ॥ १९ ॥ मुचूण रायरिदि अक्खत्थी ताव एस पव्वइओं । संपइ अइप्पमाया-विम्हरियपओयणो जाओ ॥ २० ॥ काले न देइ मुत्तं-अत्यं न कहेइ पुच्छमाणाणं । आवस्सगाइ तत्ति-मुत्तुं बहुमन्नए निई ॥२१॥ सारणवारणपडिचोयणाइ न मणंपि देइ गच्छस्स । नय सारणाइरहिएगच्छे वासो खणंपि खमो ॥ २२ ॥
તે નિરોગી અને બળવાન થયું. [ ૧૫ ] પરંતુ તે ચિકાશદાર આહાર વગેરેમાં ખુબ મછિત થઈ સુખશીળ થઈ પડે, અને પ્રામાંતરના વિહાર કરવા તૈયાર થયે નહિ. [૧૬]
તેને ઘણી વાર કહેતાં, પણ તે પ્રમાદથી વિરમે નહિ, ત્યારે પંથક શિવાય બાકીના મુ| मिया मे४॥ २४, या प्रमाणे विया२९॥ ४२५॥ साया. [ १७ ]
કમ ઘણું ચીકણું, વાંકાં અને વજ જેવાં સખત હોય, તે ખરેખર જ્ઞાનવંત પુરૂષને પણ ઉન્માર્ગે દેરે છે. [ ૧૮ ] કર્મોનું બળવાપણું જુઓ કે, શ્રુતના બળે કરી હથેળીમાં રહેલાં મેતી માફિક જગતને જાણતાં થકાં, પણ તેમાં પડે છે. [ ૧૮ ] રાગ જઋદ્ધિ છેડી મેક્ષાર્થી થઈ, એ પ્રજિત થયો છે, છતાં હમણાં અતિ પ્રમાદથી તે પ્રયોજનને વિસરી ગયા છે. [ ૨૦ ] એ સૂત્રના અવસરે સૂત્ર નથી આપતા. પૂછનારાઓને અર્થ નથી કહેતો, અને આવશ્યકાદિકની ચિંતા મેલી ઉધને વધુ પસંદ કરે છે. [ ૨૧ ] તેમજ ગચ્છને સારણ, વારણ, પ્રતિ મેદના વગેરે જરા પણ કહેતા નથી, માટે સારણ रिहत 9 क्षगुमर रहे युग ना. ( २२)