________________
ભાવ સાધુ.
૨૨૧
તયાયામઃ
नहि नत्थि सारणा वारणा य पडिचोयणा य गच्छमि । सो उ अगच्छो गच्छो- संजमकामीहि मुत्तव्वो || २३ || उबगारी य दढ़ मिमोअम्हाणं धम्मचरणहे उत्ता । मुत्तुं वित्तुं च इमं - जुत्तत्ति फुडं न याणामो ॥ २४ ॥ अहवा किं अम्हाणं कारणरहिएण नीयवासेण । गुरुणो वेयावच्चे-पंथगसाहुं निरंजिता ॥ २५ ॥ एयंचि पुच्छित्ता - विहरामो उज्जयावयं सव्वे | कालहरणंपि कीरइ-जा वेयइ एस अप्पाणं ॥ २६ ॥ सामत्थिऊण एवं पंथगसाहुं ठवित्तु गुरुपासे । ते सव्वेविहु मुणिणोઅન્ય મુદ્દે વિવુ ॥ ૨૭ ॥
पंथगणीवि गुरुणो-वेयावच्चं जहोचियं कुणइ । असवतजोगजुશો—પયા અનં ૬ નિક્રિષિ ॥ ૨૮ ॥ દરિયપાત્રમાસે મૂतूण निद्धमहुराई । परिहरियसयलकिच्चो -सुत्तो नीसह सव्वंगो ॥ २९ ॥
જે માટે આગમમાં કહ્યું છે કે, જ્યાં સારણા, વારણા, અને પ્રતિમેાદના ન હોય, તે ગચ્છને અગચ્છ ગણી સયાર્થિઓએ છેડી દેવા. ( ૨૩ ) તેમ આ આપણા ધર્માચરણના હેતુ હાવાથી ઘણા ઉપકારી છે, માટે એને છેોડવુ કે, પકડી રહેવું યુક્ત છે, તે આપણે સ્પ ષ્ટપણે જાણી શકતા નથી. ( ૨૪ ) અથવા કારણ વિના નિત્ય વાસ કરવાનું આપણને શું કામ છે ? માટે એ ગુરૂના વેયાવચ્ચ સારૂ પંથક સાધુને છઠ્ઠાં રાખી, અને એની રજા લઇ આપણે બધા ઉદ્યત થઇ વિચરીએ, અને જ્યાં સુધી એ પેાતાને ઓળખે, ત્યાં લગણ કાળ હરણ કરવું ઘટે છે. ( ૨૫-૨૬ ) એમ વિચારી પ્થક સાધુને ગુરૂ પાસે મેલી, તે સર્વે મુનિએ અન્ય સ્થળે સુખ સાથે વિચરવા લાગ્યા. [ ૨૭ ]
હવે પંથક મુનિ પણ ગુરૂનુ યથેાચિત વેયાવચ્ચ કરū, તથા ઉત્તમ યોગમાં યુક્ત રહી પેાતાની ક્રિયા પણ હમેશ પરીપૂર્ણ રીતે કરતા રહેતા. (૨૮ ) બાદ કાર્તિક ચોમાસાના દિને આચાર્ય સ્નિગ્ધ મધુર ખાઇને સંધળાં કામ હોડી સર્વાગે લાં થઇને તા. ( ૨૯ ) એવામાં આવશ્યક કરતાં ખામણા નિમિત્તે પંથક સાધુ વિનય નીતિમાં