________________
ભાવ સાધુ.
૨૨૯
होइ पुलाओ? बउसो'-तहा कुसीलो नियंठय सिणाओ' । तत्थ पुलाओ दुविहो-लद्धिपुलाओ तहा सेवे ॥ ४ ॥
अन्यत्राप्युक्तंधन्न मसारं भन्नइ-पुलायसदेण जस्स तेण समं । चरणं सोहु पुलाओ-लद्धीसेवाहिं सोय दुहा ॥ ५ ॥
तत्र, - लद्धिपुलाओ संघाइ-कज्जओ चकिसिन्नमवि चूरे । सो हरिसमअहियसिरी व होइ इयरो उ पंचविहो ॥ ६ ॥ दंसणनाणपुलाओसंकाकालाइएहि त मसारं । मूलुत्तरगुणसेवं-चरणपुलाओ पुण करेइ ॥ ७ ॥ लिंगपुलाओ निकारणं तु जो गिण्हए य परलिंगं । किंचि पमाया मणसा अकप्पगहणे अहासुहुयो ॥ ८ ॥ उवगरण सरीरेसुंबउसो दुविहो दुहावि पंचविहो । आभोग मणाभोगेर-संवुड मस्संखुडे
[ 3 ] Y॥४, ०५४१, ४२६, निथ अने स्नात. यां पुा मे मारने छ:पुझा अने आसेवन! पुरा. ( ४ )
બીજા સ્થળે પણ કહ્યું છે કે-- અસાર ધાન્ય તે પુલાક કહેવાય છે, માટે તેના સરખું જેનું ચરિત્ર હોય, તે પુલાક જાણ. તે લબ્ધિ અને આવનાથી બે પ્રકારે છે. (૫)
ત્યાં લબ્ધિ પુલાક સંધાદિના કામે ચક્રવર્તિના સૈન્યને પણ ચૂરી નાખે, અને ઇન્દ્ર भा५४ अधि श्री [ sila ] पाणी डाय छे. आसेवना पुरा पाय रन छ:-[१] દર્શન પુલાક દર્શનને શંકા વગેરેથી અને જ્ઞાન પુલાક જ્ઞાનને કાળાદિકથી અસાર કરે છે, અને ચરણ પુલાક મૂળ તથા ઉત્તર ગુણની પ્રતિસેવા કરે છે. [ 9 ] લિંગ પુલાક તે એ કે, જે નિષ્કારણ પરાયું સ્વીકારે, અને યથાસૂમ પુલાક તે એ કે, જે કાંઈક પ્રમાદથી મનવડે અકલ્પનું ગ્રહણ કરે છે. [ 2 ] ઉપકરણ બકુશ અને શરીર બકુશ, એમ બકુશ બે પ્રકારે છે, તે બેના વળી પાંચ પ્રકાર છે. -આભોગ, અનાગ, સંવત, અસં