________________
१८४
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
आलोयण' पडिकमणे-मीस विवेगे४ तहा विउस्सग्गे५ । तव'-छेय-मूल-अणवमुपाय-पारंचिए1० चेव ॥
निरतिचारस्यासन्नगृहानीतस्य भिक्षादेः प्रकटनमालोचनाही, अनाभोगादिना प्रमार्जितनिष्टीवनादावसंपन्नवधस्य मिथ्यादुःकृतदानं प्रतिक्रमगार्हर, संभ्रमभयादौ सर्वव्रतातिचारे आलोचनाप्रतिक्रमणरूपमुभयाई, उपयुक्ततया गृहीतानादेः पश्चाज्जातस्याशुद्धस्य त्यागो विवेकाई, गमनागमनविहारादिषु पंचविंशत्युच्चासादिचिंतनं व्युत्सर्गार्ह', यस्मिन् प्रतिसेविते निर्विकृतिकादि षण्मासातं तपो दीयते तत्तपार्ह , एवं यत्र पंचकादिपर्यायोच्छेदनं तच्छेदाई, यत्र पुनव्रतान्यारोप्यते तन्मूलाई', यत्र पुनरनाचीर्णतया व्रतेषु न स्थाप्यते तदनवस्थाप्यार, यत्र च तपोलिंगक्षेत्रकालानां पारमंचति तत् पारांचितमिति २०
एते व्रतषद्कायादयश्च मिलिताः षट्त्रिंशत् मूरिगुणा भवंतीति.
આચારવાળાપણું વગેરે આઠ ગુણ પૂર્વ માફક છે. દશ પ્રકારનું પ્રાયશ્ચિત આ છે:
मासोयना १, प्रतिभा २, मिश्र 3, विवे: ४, योत्सर्ग ५, त५ १, छे ७, भूग, मनपरथायना ८, मने पायित १०.
નજીકના ઘરેથી આણેલ નિર્દોષ ભિક્ષા વગેરે ગુરૂને બતાવવી, તે આલોચનાઈ પ્રાયશ્ચિત છે ૧. અજાણપણે પ્રમાર્જના કરતાં કે, શું ક્યાં કદાચ જીવને વધ નહિ પણ થયો હય, છતાં મિચ્છામિ દુક્કડ લેવું, તે પ્રતિક્રમણાઈ છે૨. સંભ્રમ અને ભય વગેરેમાં સર્વ વ્રતમાં અતિચાર લાગતાં આલેચના પ્રતિક્રમણરૂપ ઉભયાઈ છે ૩. ઉપયોગપૂર્વક લીધેલું અન્નાદિક પાછળથી અશુદ્ધ થતાં પરઠવી આવવું. તે વિકાર્ય છે . ગમનાગમન અને વિહાર વગેરેમાં પચીશ ઉસાસાને કાયોત્સર્ગ કરે, તે ચુસંગતું છે ૫. જે સેવતાં નીવીથી માંડીને છમાસી સુધીનું તપ અપાય, તે તપાઈ છે ૬, એ રીતે જ્યાં પંચકાદિ पयाय ४५ाय, ते छाई छ ७. .५i नवेस२ त. सापाय, ते भूदाई छ ८. न्यो २५. મુક કામ અનાચી હોય, ત્યાં સુધી તેમાં નહિ સ્થપાય, તે અવસ્થાપ્યાહ છે . અને જયાં તપ, લિંગ, ક્ષેત્ર અને કાળને છેડે આવી રહે, તે પારાંચિત છે ૧૦.