________________
१४६
-
श्रीधर्भ रत्न ४२६१.
थिणा सो तओ पडिनियत्तो । अह विम्हियचित्तेणं-पयंपिय सिट्ठिणा एयं ॥ १८ ॥ किंपिहु तुम्हवि अन्ने-मुणीसरा इह समत्थि गरुययरा। जं अन्मुठिय मेवं-इमस्स तो जंपइ मुहत्थी ॥१९॥ एयस्स महामुणिणो-न हवेमो चरणरेणुतुल्ला वि । जं अइए जिणकप्पे-तप्परिकम्म कुणइ एसो ॥ २० ॥
तथाहिउवसग्गपरीसहसहण-पच्चलो निच्चलो मुहल्झाणे । बहुलमलपंकधारी-उज्झियपाणन्नभोई य ॥ २१ ॥ ससरीरेविहु मुच्छा-विवजिओ नियगणेवि अपमत्तो । सुबहरसुसाणाइसु-विवित्तठाणोवठाई य ॥ २२ ॥ इच्चेवमाइ जिणकप्प-विसयपरिकम्मकारिणो तस्स । गुणसंयवं करेविवोहिउँ सिछिसयणे य ॥ २३ ॥
नीहरिओ तग्गेहा-तो सिठी परियण नियं भणइ । जइ भिक्खाइ
સુહસ્તિસૂરિ ઝટપટ ઉભા થયા, એટલે તેઓ પાછા વળી નીકળ્યા, ત્યારે શેઠના મનમાં વિસ્મય થવાથી, તેણે એવું કહ્યું કે, શું વાર તમાચથી પણ બીજા મેટા મુનીશ્વરે છે ३, २१ तमे भने , 20 शते अभ्युत्थान थु ? त्यारे ४४रित सोन्या. ( १८-१८)
એ મહામુનિના ચરણની રજ જેવા પણ અમે નથી. જે માટે એઓ જિનકલ્પ विच्छेद गया छतां तेनी न४१ ३२ता रहे छे. ( २० ) ते २॥ शत १५सर्ग, अने ५. રીષહ સહેવામાં ઢ રહી શુભધ્યાનમાં નિશ્ચળ રહે છે, બહેળા મળ, અને પંકને ધારણ अरे छ, भने Glorst [ ३४ हेवा याव्य ] ६२ पाए वापरे छ. [ २१ ] qणी પિતાના શરીરમાં પણ મૂછ નથી કરતા, પિતાના ગચ્છમાં પણ મમતા રહિત છે, અને સના ઘર તથા મસાણ વગેરે એકાંત સ્થાનમાં ઉભા રહે છે. (૨૨) એ વગેરે જિનક૫ સંબંધી પરિકર્મ કરનાર, તે મહાપુરૂષના ગુણોની પ્રશંસા કરીને, અને શેઠનાં સગાંपहासाने प्रतिमा मापी सुस्तिसरि-[२३]
તે શેડના ઘેરથી નીકળ્યા, એટલે શેઠ પિતાના પરિજનને કહેવા લાગ્યો કે, એવી