________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
जखो जाओ पसंतमन्नुभरो । पारियउस्सग्गेणं-अह मुणिणा ते इमं वुचा ॥ १२ ॥ भक्ष सरलं किरिय-कुणंति मुणिणो सिवत्थमेव सया । वे पुण लम्भइ गयसयल-रागदोसेण धमेण ॥ १३ ॥ धंमेण सरागेण उ-लब्भइ सग्गाइयं फलं सोवि । जायइ परंपराए-नियमेणं मुक्खहेउ ति ॥ १४ ॥ धम्माओ धणलाभो-त्ति जंपि वुचं तयंपि नहु जुत्तं । सव्वेविहु पुरिसत्था-धम्माउच्चिय जो भणिया ॥ १५ ॥ .
उक्तंचधनदो धनार्थिनां धर्मः-कामदः सर्वकामिनां । धर्म एवापर्वर्गस्य-पारंपर्येण साधकः ॥ १६ ॥ जंपिहु धणभोगाई-भणियं भवकारणं तमवि इत्थ । नेयं किलिट्ठसत्ताण-नउण इयराण जं भणियं ॥ १७ ॥ सा कावि कला सायंति नियमणे जाणिऊण परमत्थं । न्हायति घडसएणवि-छिप्पंति न बिंदुणाचेव ॥ १८ ॥ सुच्चइ य भरहसगरा-इणो
પડેલા જોઈને યક્ષ કંડો પડે, એટલામાં કાયોત્સર્ગ પારીને મુનિએ તેમને આ રીતે
धु:-[.१२ ] हे भद्रे ! भुनिया हमेशा सपणा यि १० मोक्षने माटे 3रे छ, અને તે મોક્ષ સકળ રાગ દ્વેષથી રહિત ધર્મથી જ મળે છે. ( ૧૭ ) બાકી સરાગ ધર્મથી સ્વર્ગદિક ફળ મળે છે, છતાં પરંપરાએ તે પણ નિયમા મોક્ષને હેતુજ થાય છે. [૧૪] વળી “ ધર્મથી ધનને લાભ થાય છે,” એમ જે તમે કહ્યું, તે પણ યુક્ત નથી. કેમકે सपा पुषार्थ धर्भया थाय छे. [१५] . { , धर्म धनान धन भा , भार्थी म पूरे छ, भने ५२. પએ તે મેક્ષ આપે છે. ( ૧૬ ) વળી તમે જે ધનના ભોગાદિકને સંસારના કારણ કહ્યા, તે પણ કિલષ્ટ પરિણુમિ જીવોને આશ્રી છે, બાકી અકિલષ્ટ પરિણામિને તે નડતા નથી. જે માટે કહ્યું છે કે – કોઈ એવી પણ કળા છે કે, જેના વડે પરમાર્થને જાણીને પિતાના મનમાં એવું ધ્યાન કરે છે કે, જેના લીધે સેંકડો ઘડાથી નહાતાં છતાં બિંદુ મારથી પણ ભીંજાતા નથી. ( ૧૭–૧૮) આપણે સાંભળીએ પણ છીએ કે, ભારત અને