________________
ભાવ સાધુ.
૧૪૧
दाचिदामयसभेव च चिकित्सायायसंयम-स्तदकरणेचाविधिमृतस्य संयमांतरायोऽतएवोक्त,
सोहु तवो कायव्वो-जेण मणो मंगुलं न चिंतेई, जेण न इंदियहाणी-जेणय जोगा न हायति (इति)
तथा जनितोद्यमं संपादितकरणमनोरथं बहूनामन्येषां समानधार्मिकाणां शिष्याणां-शक्यानुष्टानेहि बहूनां चिकीर्षा संभवति नेतरस्मिनिति-विशेषक्रियामधिकतरानुष्टानं प्रतिमाभ्यासादिकं, तथाशब्दः समुच्चये-सचैवं योज्यते-शक्तौ सत्यां विशेषाक्रियां चारभते न तां निःफलां विदधातीति.
. कयंभूतां पुनर्विशेषक्रियां करोतीत्याह.
અસંયમ થાય, અને ચિકિત્સા ન કરાવે, તો અવિધિએ મરણ પામતાં સંયમમાં અંતરાય થાય—એટલા માટે જ કહેવું છે કે –
તેજ તપ કરવું કે જેથી મન માઠું ચિંતવે નહિ, જેનાથી ઈદ્રિયોને હરકત આવે नहि, तथा नाथा योग ( भन, वयन, आयना व्यापार ) १४४१ ५ नहि.
વળી બીજા ઘણુ સમાનધાર્મિક શિષ્યો તે કરવાને મને રથ કરી શકે તે રીતે. જે માટે શક્યાનુષ્ઠાનમાં ઘણાઓને કરવાની મરજી થાય, પણ અશક્યમાં નથી થતી.
તથા શબ્દ સમયારાર્થે છે, તે એમ જો કે, વળી શક્તિ છતાં વિશેષ ક્રિયા એટલે પ્રતિમા વહનની તુળના વગેરે પણ કરે–શક્તિને નિષ્ફળ ગમાવે નહિ. *
विशेष
या
वी अरे, ते
हे छ...