________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
तेण भणिय मिणं ॥ ६१ ॥ नहि कोइ धाउखोहो- अस्थि हु अव्वतसल्ल મેટલ્સ ! તો ગમનસમગ મેસો—પત્તિોમુદુમવળ ॥ ૬ ॥
• सल्लपए से आसो - उण्हत्तणओ य पढम मुव्वाओ । नाऊण तओ सल्लं - नीणिय आसो कओ सज्जो ॥ ६३ ॥ अन्नो पुण जह आसोअणुधियसल्लो न भुज्जपरिहत्थो । तह साहूवि ससल्लो - कंमजयं काउ અસમસ્યો ॥ ૬૪ ના વેવાશુદ્રિય સમ-ખાળાવમથાર્ તા મુસ્તું। આકોયનુ નિયતદ્ધમા મમુ · સત્તરથમરનેળ ॥ ૬ ॥
નમો,
૯૮
नवितं सत्यं व विसं व दुप्पउत्तो व कुणइ वैयालो । जंतं व કુળવાળો વ પમાડ્યો જીદ્દો | ૬૬ || નળા માવસરું-અનુद्वियं उत्तमकालंमि | दुल्लभबोहीयत्तं - अनंत संसारियत्तं च ॥ ६७ ॥
“એમ કહ્યું કે—[ ૬૧ ] એને કઇ ધાતુક્ષાભ છે નહિ, બાકી એના શરીરમાં છુપું શક્ય હાય, એમ લાગે છે; એમ કહીને તેણે તુરનુરત તે ધોગને સૂક્ષ્મ ીયડથી લીંપી નાખ્યા. (૬૨)
ત્યારે તેને જ્યાં શય ખેંચ્યું હતું, તે સ્થળે જરા ગરમ રહેતું હોવાથી ત્યાં તે કાદવ વહેલા સુકાયા, ત્યારે ત્યાં શલ્યને શોધીને તે ખેચી કહાડયું, એટલે ધેડા સાજો થઇ રહ્યા. [ ૬૩ ] હવે બીજો એક ધાડા હતેા, તેનું રાજ્ય નહિ કહાડી શકાયાથી તે ખાવાપીવા અટકી પડયા, તેમ શલ્ય સહિત સાધુ પણ કર્મય કરવાને અસમર્થ રહે છે. [ ૬૪ ] માટે હૈ દેવાનુપ્રિય ! લાજ, માન, ભય ભગેરે બેડીને સમ્યક્ રીતે તું તારૂં શલ્ય લાવ. સાલ્ય રહીને મરતા ના ( ૬૫ )
જે માટે કહેલું છે કેઃ—
શસ્ત્ર, વિષ, છંછેડેલા, વેતાળ, ઉંધું ગોઠવેલું યંત્ર, કે પગ લાગ્યાથી ગુસ્સે થએલે સર્પ એ તેટલુ નુકસાન કરી શકતા નથી કે જેટલું [ ભાવ શક્ય નુકસાન કરે છે ]. (૬૬) કેમકે અણુસણુના વખતે અણુઉધરેલુ ભાવ શલ્ય દુર્લભ ધિપણું અને અનંત