________________
११४.
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
महीवइणो । पडिया समरमहीए-मुनंदराएण नाय मिणं ॥ २३ ॥ अह सचिवेहिं भणियं-अज्जवि विरमेसु देव समराओ । मा पूरेसु रिउमणं-मणोरहे, नियम नियसत्ति ॥ २४ ॥ अजहावल मारंभोखयस्स मूलं वयंति इह विबुहा । तो सव्वपयारेहिं-अप्पचिय रक्खियव्वु त्ति ॥ २५ ॥
जओ, विक्कमबलेण पुणरवि-अज्जिज्जइ चिरगयावि रायसिरि । देव गयं पुण जीयं-न लब्भए तमि जम्मंमि ॥ २६ ॥ भावय राहुमुहाओ-नीहरिउ मखंडमंडलो सूरो । अवहरिउं रायसिरि-परतेयभरं पुणो हरइ ॥ २७ ॥ सुच्चइय पुरावि इम-अपत्तवेलं मुणेवि अप्पाणं । बंभो चक्की नट्ठो-सपरियणो जादवपहूवि ॥ २८ ॥ इय सचिवेहिं भणिओ-नियकुग्गहविरहिओ सुनंदनियो । ओसरिओ समराओ-जं अवसरवेइणो वि
( 23 ) हवे तेना मात्रिभो तेने हेा साया , ४५ ! गुपए सा४ ५ पाडे, दुश्मनोना भनोरथ पूरे भां, मने पोतानी शक्ति वियारो. ( २४ ) भ म वि३६ મંડાણ ક્ષયનું મૂળ થાય છે, એમ સમજુઓ કહે છે, માટે જેમ બને તેમ પિતાને બयाप ४२३ मे. (२५)
હે દેવ ! રાજ્યથી તે ફરીને પણ પરાક્રમ કરી મેળવી શકાય છે, પણ જીવિત ગયું છે, તે આ જન્મમાં કરી નથી મળતું. [ ૨૬ ] વિચાર કરે કે, રાહુના મુખમાંથી આખો નીકળીને સૂર્ય રતાશ મૂકી ફરીને ઉત્કૃષ્ટ તેજ ધારણ કરે છે. [૨૭] વળી આપણે સાંભળીએ છીએ કે, પૂર્વે પણ પિતાને લાગ ન આવેલો જોઈને બ્રહ્મદત્ત ચક્રવાર તથા યાદવ પ્રભુ (શ્રીકૃષ્ણ) નાશી છુટયા હતા. [ ૨૮ ] આમ મંત્રિઓએ કહ્યાથી સુનંદ રાજા પિતાને દુરાગ્રહ છોડી લડાઇથી પાછો હઠયો. કેમકે સમજીએ અવસર - ળખે છે. [ ૨૯ ] ત્યારે પિતાના પ્રતિપક્ષને પાછો હટી નાસતે જોઈ ભીમ રાજા તેની