________________
૧૦૮
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
| મુરું तेसिं विसयविभागं-अमुणंतो नाणवरणकम्मुदया। पुज्झइ जीवा तत्तो-सपरेसि मसग्गहं जणइ ॥ १०७ ॥
( ર ) तेषां सूत्राणां विषयविभाग-मययस्यसूत्रस्यविषयोयं चामुष्ये-- त्येवंरूपममुणन्नलायन् ज्ञानावरणकर्मण उदयावेतोर्मुह्यति मोहमुपयाति जीवः प्राणी.-ततः स्वपरयोरात्मनः परस्य च पर्युपासकस्यासद्ग्रहमसोघं जनयति, जमालिवत्. तत्कथाचातिपतीसत्वान्नवितन्यत इति..
সন,
મૃળને અર્થ. તેમના તે તે વિષય વિભાગને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી નહિ જાણી શકનાર જીવ મુંઝાઇ પડે છે, અને તેથી તે પિતાને અને પરને અસગ્રહ નીપજાવે છે. [ ૧૭ ]
ટકાને અર્થ. તે એના વિષય વિભાગને નાવરણ કર્મના ઉદયથી નહિ જાણતો કે, એટલે કે આ સૂગને આ વિષય છે, અને પેલાં સૂત્રને આ વિષય છે, એમ નહિ ઓળખતાં પ્રાણી મોહ પામે છે, અને તેથી તે પિતાને અને તેના પjપાસકને અસદુહુ એટલે બોધ ઉપજાવે છે, જમાલિ માદક. તેની કથા અતિ પાધરી લેવાથી નથી કહેતા,
તેથી કરીને,