________________
ભાવ સાધુ.
महं खमम्रुतं ते ।। ५ ।। इय चरणजुयलसंडविय-मउलिकमलो खमाવિષ્ણુ સાદું । સૌદો વ્ સમીયમો-નવલો તે સેવઘુ સંમ ॥ ૬ ॥
૮૯
अह तत्थ दुवि पुरोहिय पुत्ता सिवभवसिरियगभिहाणा । पच्चतं અસુર-સર્જિલિયંને નિયંતિ સુધિ II II તો તેહિ સહાસ મળ-૫-, यंपियं जं मुणिद धम्मत्थं । पीडिज फिर अप्पा - बाढ मजुतं तथं एवं
॥ ૮ ॥
નો
धम्माओ घणलाभो - तत्तो कामो तभी य संसारो | धम्मस्स अज्जणं ता - मूलाउच्चिय दढ मजुतं ॥ ९ ॥ इय ते उपहासपरे-द क्खो फुरंतगुरुकोवो | उप्पाडिय तियफरसुं- महाविओ तेसि हणणत्थं ॥ શ્॰ ॥
तयणु भयलोललोयण - तरलियतारा पकंपिरसरीरा । लग्गा मुणिચળયું-મળિયા “ તે અસરન ” ત્તિ ॥ ॥ તે ટટ્ટુ સાહુલને
કરો. [૫] એમ કહીને તે યક્ષ તે સાધુના ચરણકમળમાં પોતાનું શિરકમળ નમાવી, તેને ખમાવીને શિષ્યની માફ્ક સમીપે રહીને તેની સેવા કરવા લાગ્યા. [ ]
તે
હવે ત્યાં શિવભદ્ર અને શ્રીયક નામે એ પુરેાહિતના પુત્ર આવી ચડયા. તેઓએ તે અતિ દુષ્કર તપથી કૃશ થએલ . અંગવાળા મુનિ જોયા. ( ૭ ) ત્યારે તેઓ હસતા થકા ખેલ્યા કે, હે મુનીંદ્ર ! ધર્મના અર્થે પોતાના આત્માને પીડા, એ તે અતિ અયુક્ત છે. [૮] જે માટે ધર્મથી ધન મળે છે, ધનથી કામ મળે છે, અને કામથી
સંસાર થાય છે, ત્યારે મૂળ ધર્મ કરો, એજ ભારે અયુક્ત છે. [૯ ] ઉપહાસ કરતા જોઈ યક્ષને ભારે ગુસ્સો લાગ્યું, તેથી તે તીક્ષ્ણ કુહાડા મારવા માટે દોડયા. ( ૧૦ )
અમને બચાવ
૧૨
આ રીતે તેમને
લઇને તેમને
ત્યારે ભયથી આંખાની કીકીઓ ફેરવતા, અને શરીરે ધ્રૂજતા થકા તે ” એમ કહીને મુનિને પગે પડયા. [ ૧૧ ] ત્યારે તેમને સાધુના શરણે
Ce
તું