________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
लहरारावं । सो निसुणतो भयभर - खलंतवयणो भइ सूरिं ॥ ३५ ॥ भयवं बीम अहं - आह गुरु एहि मम सयासंमि । स भणइ तिमिरभरेण - दिसिविदिसि नेव पिच्छामि ॥ ३६ ॥
૪૬
दीवसिंह व जलति - नयखेलेणं नियंगुलिं काउ । दंसेऊणय गुरुणा- सो तो वच्छ एहि इओ ॥ ३७ ॥ तं द स दुट्टप्पा- जंपइ afe अस्थि कि मिस्स ! । तो पच्चक्खी होउं एवं वृत्तो स देवीए ॥ ३८ ॥ हा दुट्ठसेह निभेह- देहगेहाइमुकपडिबंधे । मुणिनामि इममिवि एवं चिंतेसि निल्लज्ज ॥ ३९ ॥ वसहिविहारकमेणं - पुणोवि इत्थ दिव्यं सुगुरु मेयं । पावि दुद्वधम्पिट्ठ - पनसी सिढिलचारितं ॥ ४० ॥ हा अंतपंत भोयण - परंपि कप्पेसि मुद्ध रसगिद्धं । धिद्धी लदिसमिपि दीवजुतं पर्यप्रेसि ॥ ४१ ॥
दव्व । इदो सबसओ - बीयपयठिएवि सुद्धसद्धाए । भावचरित पवित्ते
કહેવા લાગ્યા કે, હે ભગવન્ ! હું બીહું છું. ત્યારે ગુરૂ ખેલ્યા કે, ખીતા હોય તે મારી પાસે આવ. તે ખેલ્યા કે, ધારામાં કઇ દિશા અને કઇ વિદિશા છે, તે જોઈ શકતા नथी. [ ३४-३५-३६ ]
ત્યારે ગુરૂએ પોતાના શ્લેષ્મથી દીવાની શિખા માફક પોતાની આંગળને જળકતી કરીને તે બતાવી કહ્યું કે, હે વત્સ ! આ બાજુ આવ. [ ૩૭ ] તે જોઇને તે દુષ્ટાત્મા ખેલ્યા કે, શું એના પાસે દીવા પણ છે કે ? ત્યારે દેવી પ્રત્યક્ષ થઈને તેને આ રીતે કહેવા લાગી— ( ૩૮ ) અરે નિઃસ્નેહી દુષ્ટ શિષ્ય ! દેહ ગેહાદિકમાં પ્રતિબંધ છેડનાર આ મુનિનાથની બાબતમાં પણ તું નિર્લજ્જ થઇ એવું ચિતવે છે કે ? [ ૩૯ ] વળી વસતિ બદલવાના ક્રમે કરી પ્રીતે ઇહાં રહેલા ગુરૂને અરે પાષ્ટિ, અને ભુંડી રીતે ધર્મિષ્ટ અનેલા ! શુ શિથિળ ચારિત્રવાન માને છે કે ? અરે ! અંતઃપ્રાંત ખાનારને તું સમૃદ્ધ उदये छे ? छी, छी, सरे सम्वियंतने हीवा सहित छे, प्रेम पोसे छे है ? ( ४०-४१ )