________________
૧૪
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
તિળિો કેવો // ૨૮ in a larif – જાના
णुगो पत्तो । सुरकहिय आसमे तत्थ-तेण दिट्ठो कक्ड जोगी ॥ २९ ॥ ____ ठाऊणं तत्थ खणं-अयलो पत्तो नरिंदपयमूले । निवपुट्ठो एगंते कहेइ तं चोरवृत्तः ॥ ३० ॥ को इत्थ पच्चों इय नरवरपुठो पयंपए अयलो । तस्सा समभूमिगिहमि मोसजायं सयल मत्थि ॥ ३१ ॥ तो सिरवियणामिसवस-विसज्जियासेसपरियणो राया । सुत्तो तयणु जणेणं-पारद्धा विविहउक्यारा ॥ ३२ ॥ जाओ नय कोवि गुणो-आहूया मंतवाइपमुहजणा । तेवि अकयपडियारा-गया विलक्खा सठाणेसु. ને રૂરૂ તો સુવિમળા - ગોળ વાદવિ મા | સંગાસિક મારા-સાહિમાળો જ તI રૂ૪ / - पुरिसे य. पेसिऊणं-खणाविओ तस्स आसमो झत्ति । निग्गय
રાવે છે, અને મરજી પ્રમાણે રમે છે. બાદ દિવસે ગિનું રૂપ ધરી ધર્મ કથા કરે છે. તેના તે આશ્રમનાં ભોંયરામાં તમામ ચોરેલું દ્રવ્ય રહેલું છે, એમાં સંશય કરીશ માં, એમ કહીને દેવતા તિરહિત થઈ ગયે. ( ૨૬-૨૭-૧૮ ) હવે પ્રભાત કૃત્ય કરીને અને ચળ કેટલાંક માણસે સાથે લઈને દેવતાએ કહેલા આશ્રમમાં આવ્યો, એટલે તેણે ત્યાં કપટ ગિને જ. [ ર૮.]
ત્યાં થોડીવાર રહીને અચળ રાજા પાસે આવ્યું. રાજાએ પૂછતાં એકાંતમાં ચેરની તે વાત કહી. ( ૩૦.) રાજાએ પૂછયું કે, એમાં પુરા શે ? ત્યારે તેણે કહ્યું કે, તેના આશ્રમનાં ભોંયરામાં સઘળા ચોરેલે માલ પડે છે. ( ૩૧ ) ત્યારે રાજા માથું
ખવાને મિષ કરી તમામ ચાકર નફરોને રજા આપી સૂતે, એટલે તે લોકોએ અનેક ઉપચાર કરવા માંડ્યા. [ ૩૨ ] છતાં કંઈ ગુણ ન થશે, ત્યારે મંત્રવાદિ વગેરેને બોલાવ્યા, તેઓ પણ કંઈ પ્રતિકાર નહિ કરી શકતાં વિલખા થઈ સ્વસ્થાને ચાલતા થયા. [ ૩૩ ] ત્યારે દેખીતી રીતે વિષાદ ધરીને રાજાએ તે યોગિને લાગ્યું, એટલે તે આવ્યો. ત્યારે તેને આદરથી આસન આપવામાં આવ્યું, તે પર બેસીને તે વાતચીત કરવા લાગે. [૩૪].
આમેર રાજાએ માણસે મોકલાવી તેને આશ્રય જલદી બદાવી નાખે, એ--