________________
શ્રી ધ રત્ન પ્રકરણ
ગા. देशना धर्मोपदेशः स च समनुग्रहाय समभावस्य साधारविशेषेणदातुमुचितः. किं सामायिकबाधाविधायिनीतिसंधानमायेण पात्रापात्रविचारेणेति.
વૈતરતિ .. तदनुग्रहाय प्रष्टत्तावतिसंधानायोगात्,-संनिपातातुरस्य क्षीरशर्करादिनिषेधनतः कायादिप्रदानवत्. अतएव सामायिकवाधापि नास्ति, सर्वत्रानुग्रहबुद्धस्तुल्यत्वादथषा सूत्रकार एवं युक्त्यंतरमाइ.
| ( 8 ) सव्वंपि जओ दाण-दिन्नं पत्तमि दायगाण हियं । દત્ત અનri– Trળે જ સુથાળ | ૭ |
( પૂર્વ પક્ષ ) દેશના એટલે ધર્મોપદેશ, તે તે ભલું કરવા ખાતર સમભાવી સાધુને બધા પ્રત્યે સરખી રીતે દેવે જોઈએ. ત્યાં વળી સામાયિક [ સમભાવ ને બાધા કરનાર, અને લગભગ નીતિને સાંધનાર, પાત્રાપાત્રના વિચારની શી જરૂર છે ?
જવાબ.
એ વાત એમ નથી, કેમકે ભલું કરવા પ્રવૃત્તિ કરતાં લુચ્ચાઈ નહિ ગણાય. જે માટે જેને સંનિધાન થયે હેય, તેને દુધ, સાકર દેવી બંધ કરીને કાથોજ અપાય છે, એટલા માટે જ એમ કરતાં સમભાવને બાધા પણ નથી થતી; કેમકે બધાપર અનુગ્રહ બુદ્ધિ સરખી જ રહે છે, અથવા સૂત્રકારજ બીજી યુક્તિ કહે છે.
મૂળ અર્થ. - કઈ પણ દાન પાત્રમાં આપ્યું, તેજ તેના દેનારાઓને હિતકારી થાય છે, નહિ તે અનર્થ કરનાર થઈ પડે છે. ત્યારે શ્રુતદાન તે સૈ કરતાં ઉત્તમ દાન છે. [૭]