________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
परिग्रह-स्तेषु यथावीर्य सामर्थ्यानुरूपं भावतः सद्भावसारं यतते प्रयत्नवान् भवति, अचलमुनीश्वरवत्.
सच्चरितं चैवं. भयरहिए निभयपुरम-पुनजणविहियगरुयहरिसोवि। रायासि रामचंदोसलक्खणो रामचंदु व्व ॥ १ ॥ तस्स गुरुगउरवपयं-अयलो चामेण अत्थि सामंतो । नयसच्च सोय सोडीरयाइगुणरयणरयणनिही ॥ २ ॥ कइयावि सो नरिंदो-सभागओ भूरिसारपरिवारो । दुक्ख भरसुइगाएगिराइ पउरेहि इय भणिओ ॥ ३ ॥ देव न दीसइ चोरो-नय खत्तो नविय चरणसंचारो । केवि तहवि मुसिज्जइ-अदिट्ठरूवेण पुरमेयं ॥ ४ ॥
तं सोउं कुविएणं-भणियं रना अहो सुहडसंघा । किं कोवि तकर तं-निग्गहिउँ भे समत्थु ति ? ॥ ५॥ जो किपि न विंति भडा
અચળ મુનિનું ચારિત્ર આ રીતે છે –
ભય રહિત નિર્ભયપુર નગરમાં પવિત્ર જોને ભારે હર્ષ આપનાર રામચંદ્ર નામે નામે રાજા હતો, કે જે સલખણ [ લક્ષ્મણ સહિત ] રામચંદ્રની માફક સલક્ષણ (લક્ષણવંત ) હ. (૧) તેને ભારે ગરવનું સ્થાન અચળ નામે સામંત હતું. તે न्याय, सत्य, शाय, शरीर्य कोरे गुण रत्नानी २॥३२ तो. [२] वे मे वेणा ઘણું પરિવાર સાથે સભામાં બેઠો હતો, તેવામાં ભારે દુઃખની સૂચક વાણીથી તેને નગર• Rो हेवा खाया, हे ३५ ! योर नया मातो, मात२ पाउयुं नया पातु, भने પગલાં પણ નથી દેખાતાં, છતાં કોઈ અદ્રષ્ટરૂપ આ નગરને લુંટે છે. ( ૩-૪)
તે સાંભળીને પેલા રાજાએ કહ્યું કે, અહો સુભટો ! તમારામાં કોઈ તે ચોરને પકડવા સમર્થ છે કે ? [૫] તેઓ કંઇ બેલા નહિ, એટલામાં અચળ બે કે, હે