________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
कारणवसा न कीरइ-खित्ते अवरावरे जइ विहारो । नवनववसहि विहारो-कीस एएहिं परिचत्तो ॥ २१ ॥
__ता एस सिदिल चरणो-खणंपि न खमो इमेण संवासो । एवं चिंतिय वीसु-समीववसहीइ सो ठाइ ॥ २२ ॥ भिक्खासमए गुरुणासह हिंडतो विसिट्ठ माहारं । दुभिक्खवसा अलहंतओ य जाओ कसिणवयणो ॥ २३ ॥ तं तह निएवि सूरी-कम्मिवि ईसरगिहे गओ तत्थ । रेवइदोसेणेगो सया रुयंतो सिम् अस्थि ॥ २४ ॥ सो दाउं चप्पुडियं-गुरुणा भणिओ य बाल मा रूयसु । गुरुतेयं असहतीझडत्ति सा रेवई नहा ॥ २५ ॥ जाओ बालो सुत्थो-तज्जणगो गहिय मोयगे पसो । गुरुणा करुणानिहिणा-दवाविया तेउ दत्तस्स ॥ २६ ॥
अह मुणिपहुणा भणियं-तं गच्छम् दत्त संपयं वसहि । अहर्यपि आगमिस्सं-पडिपुत्रं काउ समुयाणं ॥ २७ ॥ सट्ठगिह मेग मिमिणा
ક્ષેત્રમાં, જો કે વિચરી નહિ શકાય, પણ નવી નવી વસતિઓ બદલવાનું કાં એમણે छ। आधु छ ? [ २०-२१ ]
તે માટે આ શિથિલ ચારિત્રવાળે લાગે છે, જેથી કરીને એવા સાથે ક્ષણવાર પણ સહવાસ રાખ ન જોઈએ, એમ વિચારી નજીકની વસતિમાં તે જૂદો રહેવા લાગ્યો. [૨૨] બાદ ભિક્ષા વેળાએ તે ગુરૂ સાથે ભમતું હતું, પણ દુર્મિક્ષના યોગે સારો આહાર નહિ મળવાથી તેનું મુખ કરમાઈ કાળું થવા લાગ્યું. [ ૨૩ ] તેને તેવો થએલે જોઈ, આચાર્ય કાઈક પૈસાદારને ઘરે ગયા, ત્યાં તેને એક છોકરે રેવતીના દોષથી હમેશાં રક્ત હતો. તેને ગુરૂએ ચપટી વગાડી કહ્યું કે, હે બાળક ! રે માં. ત્યારે ગુરૂનું તેજ નહિ સહી શકતી રેવતી ઝટ દઈને નાશી. એટલે તે બાળક સ્વસ્થ થયો; તેથી તેને બાપ લાડુ स/ मायो, ते ४३यनिधि शु३मे इत्तने ३२व्या. ( २४-२५-२६ )
હવે ગુરુએ કહ્યું કે, હે દત્ત ! તું હવે અપાસરે જા, અને હું ગોચરી પૂરી शन माथु. ( २७ ) त्यारे इत्ते पियार्यु , ai मेरी भने ५४४ मे श्रद्धा.