Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे यित्या, प्लावयित्वा, उक्स्वा । त्रिविधा प्रज्ञप्ता प्रव्रज्याः, तद्यथा-अवपातपत्रज्या, आख्यातप्रव्रज्या, संगारप्रव्रज्या ॥ मू० ३४ ॥
टीका-'तिविहा ' इत्यादि । त्रिविधा प्रव्रज्या, तथाहि-इहलोकपतिबद्धाइहलोकेन-ऐहलौकिकभोजनादिकार्यनिर्वाहादिना प्रतिबद्धा-संवद्धा इहलोक प्रतिबद्धा-इहलोकनिर्वाहार्थं गृहीतेत्यर्थः १। परलोकपतिबद्धा जन्मान्तरदेवादि ऋद्धयर्थिना या गृहोता सा २॥ द्विधातः प्रतिबद्धा-या उभयलोकऋद्धयादि प्रवज्या तीन प्रकार की कही गई है-एक तोदयित्वा दूसरी प्लोवयित्वा और तीसरी उक्त्या, इस तरह से भी प्रव्रज्या तीन प्रकारकी है-पहिली अवपात प्रव्रज्यो, दूसरी आख्यात प्रव्रज्या और तीसरी संगार प्रव्रज्या। टीकार्थ-जो प्रव्रज्या इस लोक सम्बन्धी भोजनादि कार्य के निमित्त से प्रतिबद्ध होती है ऐसी वह प्रव्रज्या इहलोक प्रतिबद्धा है, प्रव्रज्या लेनेवाला जीव यदि इस अभिप्राय से प्रेरित बन कर कि मुझे प्रव्रज्या लेने से खाने पीने आदि की तकलीफ दूर हो जायेगी और बिना किसी परिश्रम के जीवन में हर तरह से सुख रहेगा प्रव्रज्या ग्रहण करता है तो ऐसी यह प्रव्रज्या इस लोकप्रतिबद्धा प्रव्रज्या है । तथा जो प्रव्रज्या इस भावसे ग्रहण की जावे कि मुझे जन्मान्तर में परभव में देवादिकों की ऋद्धि प्राप्त हो जाये ऐसी वह प्रव्रज्या परलोक प्रतिबद्धा प्रव्रज्या है, तथा जो प्रव्रज्या इहलोक और परलोक सम्बन्धी ऋद्धि आदि प्राप्ति के निमित्त ग्रहण की जाती है ऐसी वह प्रव्रज्या विधातः प्रतिबद्ध प्रव्रज्या (૨) લાવયિત્વા અને (૩) ઉકત્વા. પ્રત્રજ્યાના આ પ્રમાણે પણ ત્રણ પ્રકાર કહ્યા छे-(१) अ५५ ५५४५, (२)
२ d rael मन (3) स॥२ प्रनल्या. ટીકાર્થ-જે પ્રવજ્યા આ લેકસંબંધી ભેજનાદિ કાર્ય નિમિત્તે ગ્રહણ કરવામાં આવી હોય છે, તે પ્રવજ્યાને ઈહલેક પ્રતિબદ્ધા કહે છે. પ્રવજ્યા લેનારો જીવ કદાચ એવી માન્યતાથી પ્રેરાઈને દીક્ષા લેતે હોય કે પ્રવજ્યા લેવાથી મારી ખાવા પીવા આદિની મુશ્કેલીઓ દૂર થઈ જશે અને કઈ પણ પ્રકારના પરિશ્રમ વિના હું ખૂબ આનંદપૂર્વક મારું જીવન વ્યતીત કરી શકીશ, તો તે પ્રકારની પ્રવ્રજ્યાને આ લેક પ્રતિબદ્ધ પ્રવ્રયા કહે છે. પરભવમાં દેવાદિકેની
દ્ધિ પ્રાપ્ત કરવાની ભાવનાથી પ્રેરાઈને જે પ્રત્રજ્યા ગ્રહણ કરવામાં આવે છે, તે પ્રવજ્યાને પરલેક પ્રતિબદ્ધ પ્રત્રજ્યા કહે છે. જે પ્રવજ્યા આલેક અને પરલોક સંબંધી ઋદ્ધિ આદિની પ્રાપ્તિ નિમિત્તે ગ્રહણ કરવામાં આવે છે, તે પ્રવ્રયાને દ્વિધાતઃ પ્રતિબદ્ધ પ્રવ્રજ્યા કહે છે. જે પ્રવજ્યા અનેક શિષ્યોને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨