Page #1
--------------------------------------------------------------------------
________________
લા. દ. ગ્રંથમાળા નં.૧૭૧
બૃહદ્-નિર્ઝન્યસ્તુતિયણિમંજૂષા
(પ્રથમ ખંડ) (ઇ. સ. પૂ. ૨૦૦ - ઇ. સ. ૯૦૦)
સંપાદકો. ' મધુસૂદન ઢાંકી • જિતેન્દ્ર બી. શાહ
आरती
हलपतभा
विद्यामदिन
લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર 'નવરંગપુરા, અમદાવાદ ૩૮૦ ૦૦૯
'
'
ના
Page #2
--------------------------------------------------------------------------
________________
બૃહનિર્ગુન્થ-સ્તુતિમણિમંજૂષા
(પ્રથમ ખંડ) ૧૦મી શતાબ્દી સુધીના નિર્ઝન્થ સાહિત્યમાંથી સાહિત્યિક દૃષ્ટિએ ઉત્તમ તેમજ ભક્તિસભર એવા સ્તોત્ર, સ્તુતિ, સ્તવનનો ખંડ ચયન કરેલો, કાલક્રમ અનુસાર અને ભાષાના પ્રકાર તેમ જ ગુણવત્તાના ધોરણે ગોઠવેલો મૂળ સ્તુતિ-સ્તોત્ર-સ્તવનોનો આ સંચય છે.
પ્રથમ ખંડમાં પ્રસ્તુત થયેલી કૃતિઓમાં પ્રાયઃ ઇસવી સન પૂર્વે ૧૫૦થી ઈ.સ. ૯૦૦ સુધીની એટલે કે પ્રાચીન યુગથી પ્રાકુમધ્યકાલ સુધીની નોંધપાત્ર તથા કોઈ ને કોઈ દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ હોય તેવી કૃતિઓ છે. ૩ કૃતિ અર્ધમાગધી, ૨૦ કૃતિ મહારાષ્ટ્રી-પ્રાકૃત, ૧૧ કૃતિ અપભ્રંશ અને ૪૦ કૃતિ સંસ્કૃત ભાષામાં નિબદ્ધ એમ કુલ ૭૪ કૃતિઓ છે. તે
ઐતિહાસિક કાલક્રમ અનુસાર આપી છે. કર્તાઓ સંબંધી ઉપલબ્ધ વિગતો સહિત અને કેટલાક કિસ્સાઓમાં કર્તુત્વ વિષેની સંભાવનાઓ દર્શાવીને, પ્રસ્તુત કરી છે. ભૂમિકામાં નિર્ગસ્થ સ્તુતિ-સ્તોત્રોના જુદાં-જુદાં પાસાંઓ, મુદ્દાઓ, અને લક્ષણો આવરી લેતી, શાસ્ત્ર આધારિત અને અન્યથા, સંક્ષિપ્તમાં પણ અવલોકન સહિત સમીક્ષા કરી છે. તે પછીના બે ખંડમાં ભાષા અનુસાર પાડેલા વર્ગ પ્રમાણે એક-એક સ્તુતિ-સ્તોત્ર વિશે, તેના ઇતિહાસ, કર્તા (જો જાણમાં હોય તો) તથા અંતરંગ વિશે ઉપયુક્ત હોય તેવી વિગતો પર સંક્ષિપ્તમાં ચર્ચા કરી છે. - નિર્ચન્થ દર્શનના પૃથફ પૃથફ પુરાણા સંપ્રદાયોમાં રચાયેલી સ્તુતિઓમાંથી કૃતિઓ પસંદ કરવામાં આવી છે. બધા જ સંપ્રદાયોના પાઠકો એનો સમાન રીતે લાભ લે, ને સમાન દષ્ટિએ એને જુએ એવો પણ આ સંગ્રહનો ઉદ્દેશ રહેલો છે. આ વિષયને લગતો આવો વ્યવસ્થિત અને સુઘડ રીતે આયોજિત સમુચ્ચય-ગ્રંથ આ પહેલા પ્રકાશિત થયો નથી. બૃહદ્ નિર્ઝન્થ-સ્તુતિમણિમંજૂષા (પ્રથમ ખંડ)
Pages : 91+192 કિંમત : રૂ. ૪૦૦ISBN : 81-85857-55-5
Page #3
--------------------------------------------------------------------------
________________
લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ગ્રંથમાળા નં.૧૭૧
બૃહનિર્ઝન્થ-સ્તુતિમણિમંજૂષા
(પ્રથમ ખંડ) (સ. પૂ. ૨૦૦ - ઇ. સ. ૯૦૦)
સંપાદકો મધુસૂદન ઢાંકી : જિતેન્દ્ર બી. શાહ
પ્રધાન સંપાદક જિતેન્દ્ર બી. શાહ
ના
લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ગુજરાત યુનિવર્સિટી પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૯
Page #4
--------------------------------------------------------------------------
________________
બૃહદ્-નિગ્રન્થ-સ્તુતિમણિમંજૂષા (પ્રથમ ખંડ)
સંપાદકો મધુસૂદન ઢાંકી જિતેન્દ્ર બી. શાહ
પ્રધાન સંપાદક જિતેન્દ્ર બી. શાહ
પ્રકાશક
લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ગુજરાત યુનિવર્સિટી પાસે, નવરંગપુરા,
અમદાવાદ-૩૮૦ ૦૦૯
ફોન : (૦૭૯) ૨૬૩૦૨૪૬૩ l.dindologyorg@gmail.com
© L. D. Institute of Indology
પ્રથમ આવૃત્તિ વર્ષ ૨૦૧૭
નકલ : ૫૦૦
કિંમત રૂ. (૪૦૦/
:
•
ISBN : 81-85857-55-5
મુદ્રક નવભારત પ્રિન્ટીંગ પ્રેસ
અમદાવાદ ૩૮૦ ૦૧૬
મો. ૯૮૨૫૫૯૮૮૫૫
Page #5
--------------------------------------------------------------------------
________________
અર્પણ
હીરાલાલ રસિકદાસ કાપડિયાની પુણ્યસ્મૃતિમાં
– સંપાદકો
Page #6
--------------------------------------------------------------------------
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
સન્ ૧૯૯૭માં હિન્દી ભાષામાં માનતું વાર્થ ઔર ૩ સ્તોત્ર નામક, પ્રો. મધુસૂદન ઢાંકી અને ડૉ. જિતેન્દ્ર શાહ દ્વારા તૈયાર થયેલું, સંશોધનાત્મક પુસ્તક શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશનલ રીસર્ચ સેન્ટર, અમદાવાદ દ્વારા પ્રગટ થયું હતું. ત્યારબાદ હવે ત્રણ ખંડમાં આયોજિત શ્રી બૃહ નિર્ચન્થ સ્તુતિમણિમંજૂષા નામક સમુચ્ચય ગ્રંથનો, ઉપર્યુક્ત વિદ્વદ્દય દ્વારા તૈયાર થયેલો, પ્રથમ ખંડ પ્રકાશિત કરતાં આનંદ થાય છે.
આ ગ્રંથમાં ૧૦મી શતાબ્દી સુધીમાં રચાયેલા નિરૈન્ય સાહિત્યના સાહિત્યિક દૃષ્ટિથી ઉત્તમ અને ભક્તિથી ભરપૂર એવા સ્તોત્ર, સ્તુતિ, સ્તવનનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ સ્તુતિ-સ્તોત્રનો સંગ્રહ કરવાની યોજના વારાણસીમાં ભક્તામર સ્તોત્ર વિશે સંશોધન કરતી વખતે બનાવવામાં આવી હતી અને અનેક સ્તુતિ-સ્તોત્રનું અવલોકન કર્યું છે તેની શબ્દાવલી અને ભાવોનો અનેક દૃષ્ટિથી વિચાર કર્યો છે અને પછી તેના અંગે નિર્ણય કરવાનો આવતો અનેક મુનિમહારાજોની સાથે ઘણાં કલાકો સુધી ચર્ચાવિચારણા કરતા અનેક જ્ઞાનભંડારોના હસ્તલિખિત ગ્રંથોનું અવલોકન કરી ઉત્તમ સ્તોત્ર પસંદ કરતા હતા.
આમ સંગ્રહ કરવામાં ઘણો સમય વીતી ગયો અને પ્રકાશન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ પ્રો.મધુસૂદન ઢાંકીને આઠ ઓપરેશનનો સામનો કરવો પડ્યો. બાદમાં તેમના ધર્મપત્ની શ્રીમતી ગીતાબેનનું અવસાન થયું એટલે તેઓ કામ કરવામાં વિરક્તિનો અનુભવ કરવા લાગ્યા હતા. આવા અનેકવિધ અવરોધો વચ્ચે કાર્ય ચાલતું રહ્યું. પરંતુ તેમની હયાતીમાં આ કાર્ય પ્રકાશિત ન થઈ શક્યું તેનું અમને અનહદ દુઃખ છે. તેમના અવસાન પછી પ્રૂફ સંશોધનનું કાર્ય કરવામાં ઉપાધ્યાય ભુવનચંદ્રજી મ.સા. તથા પૂ.સાધ્વી શ્રી ચંદનબાળાજીનો સહયોગ પ્રાપ્ત થયો તે માટે અમે તેમના અત્યંત આભારી છીએ. આ પછીના બે ભાગનું કાર્ય શેષ રહ્યું છે તે હવે પછી ટૂંક સમયમાં જ તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવશે.
પ્રસ્તુત ખંડમાં લેખકોની વિસ્તારપૂર્વક લખાયેલી ઐતિહાસિક ચર્ચા સમેતની પ્રસ્તાવના તેમ જ ચયન કરેલો, કાલક્રમાનુસાર અને ભાષાના પ્રકાર તેમ જ ગુણવત્તાના ધોરણે ગોઠવેલો મૂળ સ્તુતિ-સ્તોત્ર
Page #8
--------------------------------------------------------------------------
________________
સ્તવોનો સંચય નિગ્રંથદર્શન સમ્બદ્ધ સાહિત્યના તથા ભારતીય સ્તુત્યાદિ વાયના અભ્યાસીઓને ઉપયોગી નીવડશે. સ્તુતિઓ નિર્ચન્થદર્શનના પૃથક પૃથક પુરાણા સમ્પ્રદાયોમાં રચાયેલી કૃતિઓમાંથી પસંદ કરવામાં આવી છે. કેમ કે બધા જ સંપ્રદાયોના પાઠકો એનો સમાન રીતે લાભ લે, ને સમાન દષ્ટિએ એને જુએ એવો પણ સંગ્રહ પાછળ ઉદ્દેશ રહેલો છે. આ પહેલાં આ વિષય સંબદ્ધ આવો વ્યવસ્થિત અને સુઘડ રીતે આયોજિત-મુદ્રિત સમુચ્ચય ગ્રંથ પ્રકાશિત થયો નથી તેમ અમે માનીએ છીએ. આગળના પ્રકાશનની જેમ આ પ્રકાશનને પણ વિદ્વાનોનો તેમજ અભ્યાસીઓનો આવકાર સાંપડશે એવી આશા રાખું છું. ગુરુપૂર્ણિમા, ૨૦૧૭
જિતેન્દ્ર બી. શાહ
Page #9
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પ્રકાશકીય પુરોવચન
ઉપાધ્યાય ભુવનચન્દ્ર સંપાદકીય
સંપાદકો પૂર્વાવલોકન - ગુત્ત-પડિલેહ કનુભાઈ જાની ભૂમિકા
સંપાદકો ૧. સામાન્ય અવલોકન ૨. નિર્ગસ્થ સ્તુતિ-સ્તવ-સ્તોત્રોનાં સ્રોત ૩. અપભ્રંશ સ્તુતિઓ
૪. નિર્ગસ્થ સંસ્કૃત સ્તવ-સ્તુતિ-સ્તોત્રાનાં કર્તાઓ श्री बृहन्निग्रन्थ-स्तुति-मणि-मञ्जूषा प्राचीनार्धमागधी-प्राकृत-स्तुति-स्तव-स्तोत्राणि
१. श्री नमस्कारमंगलं २. श्री मंगलपाठः ३. सूत्रकृतांग अंतर्गत 'श्रीज्ञातृपुत्रवर्धमानस्तवः' ४. श्री नमोऽस्तुस्तवः
५. श्री चतुर्विंशतिस्तवः (चउव्वीसंत्थवो) महाराष्ट्री-शौरसेनीप्राकृत स्तुति-स्तव-स्तोत्राणि
१. श्रीदेववाचककृतश्रीनन्दिसूत्रस्थ स्तुतिमंगलम्' २. श्रीनागेन्द्रकुलीन-विमलसूरिप्रणीत-पउमचरियस्थितं 'श्रीचतुर्विंशतिस्तुतिमंगलम्' ३. श्रीपउमचरिय-अंतर्गता रावणकथिता 'श्रीअष्टापदस्थचतुर्विंशतिजिनप्रतिमास्तुतिः'
Page #10
--------------------------------------------------------------------------
________________
४. श्रीनन्दिषेणमुनिकृतो अजितशांतिस्तवः' ५. श्रीतीर्थावकालिक-प्रकीर्णकान्तर्गतं 'श्री मंगल-विशेषकं' ६. श्रीतिलोयपण्णत्ती (त्रिलोकप्रज्ञप्ति) अंतर्गतं 'श्रीपञ्चपरमेष्ठिस्तुतिरूपेण आदिमंगलम्' ७. श्रीमानतुङ्गाचार्यकृतं 'श्री भयहरस्तोत्रं अपरनाम नमिऊणस्तोत्रम्' ८. द्वितीयपादलिप्तसूरिविरचिता 'श्रीमन्त्रगर्भिता वीरस्तुतिः' ९. श्रीयाकिनीसूनुहरिभद्रसूरिकृतः 'श्रीत्रैलोक्यजिनवन्दनस्तवः' १०. श्रीयाकिनीसूनुहरिभद्रसूरिप्रणीतम् ‘श्रीधूमावलीप्रकरणम्' ११. श्रीउद्योतनसूरिविरचिता श्री कुवलयमालान्तर्गता 'जिनस्तुतिः' १२. श्री जयसिंहसूरिविरचितश्रीधर्मोपदेशमाला-विवरणान्तर्गता 'श्रीअरिष्टनेमिजिनस्तुतिः' । १३. श्रीजयसिंहसूरिविरचित-श्रीधर्मोपदेशमालाविवरणान्तर्गता
'श्रीजयसद्दकुसुममाला विंशतिजिनस्तुतिः' १४. श्रीनिवृतिकुलीनश्रीशीलाचार्यकृता श्रीचउपन्नमहापुरिसचरियस्थिता
'श्रीभरतचक्रिकथिता श्रीऋषभजिनस्तुतिः' १५. श्रीचउपन्नमहापुरिसचरियान्तर्गता 'श्रीअरिष्टनेमिस्तुतिः' १६. श्रीचउपन्नमहापुरिसचरिय इत्यत्रागता 'श्रीनेमिनिर्वाणे सुरगणकथिता स्तुतिः' १७. श्रीचउपन्नमहापुरिसचरियस्था 'श्रीधरणेन्द्रोद्गारिता श्रीअर्हत्पार्श्वस्तुतिः' १८. श्रीचउपन्नमहापुरिसचरियान्तर्गता 'श्रीसुरेन्द्रकथिता श्रीअर्हत्पार्श्वस्तुतिः' १९. 'श्रीचउपन्नमहापुरिसचरियग्रन्थस्थ श्रीसुरपतिकृत-श्रीवर्धमानजिनस्तुतिः'
२०. अज्ञातकर्तृक 'श्रीउवसग्गहरस्तोत्रः संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
१. श्रीसिद्धसेनदिवाकरप्रणीता द्वितीया द्वात्रिंशिका २. श्रीसिद्धसेनदिवाकरप्रणीता पञ्चमी द्वात्रिंशिका ३. श्रीसिद्धसेनदिवाकरकृता एकविंशतितमा द्वात्रिंशिका ४. स्वामिसमन्तभद्रप्रणीतम् श्रीबृहत्स्वयम्भूस्तोत्रम् ५. श्रीमानतुङ्गाचार्यविरचितम् ‘श्रीभक्तामरस्तोत्रम्' ६. श्रीपात्रकेसरिस्वामिकृता 'श्रीजिनेन्द्रगुणसंस्तुतिः' ७. श्रीजटासिंहनन्दीकृतश्रीवरांगचरितस्थस्तुतिरूपम् ‘श्रीसाधारणजिनमंगलम्'
१०
Page #11
--------------------------------------------------------------------------
________________
८. श्रीजटासिंहनन्दीकृतं श्रीवरांगचरितांतर्गतं 'श्रीजिनस्तुत्यष्टकम्'
९.
सम्भवतः श्रीजटासिंहनन्दीकृता 'श्रीत्रिस्तुतिः '
१०. सम्भवतः श्रीजटासिंहनन्दीकृता 'श्रीजिनेन्द्रस्तुति: '
१२.
११. सम्भवतः श्रीजटासिंहनन्दीविरचिता 'श्रीअर्हत्स्वरूपस्तुतिः ' सम्भवतः श्रीजटासिंहनन्दीविरचिता 'श्रीसिद्धगुणस्तुति: ' १३. संभवत: श्रीजटासिंहनन्दीकृता 'श्रीआचार्यगुणस्तुतिः' १४. संभवतः श्रीजटासिंहनन्दीप्रणीता 'श्री श्रमणमुनिगुणस्तुतिः'
१५. संभवतः पूज्यपाददेवनन्दीकारिता 'श्रीचारित्रगुणस्तुतिः ' सम्भवत: श्रीजटासिंहनन्दीकृतं 'श्रीशांतिजिनाष्टकम्'
१६.
१७. सम्भवतः श्रीजटासिंहनन्दीकृतः 'श्रीवीरपञ्चकल्याणकस्तवः' सम्भवतः श्रीजटासिंहनन्दीप्रणीता 'श्री अर्हद्विभूतिस्तवः ' सम्भवतः श्रीजटासिहनन्दीकृता 'श्रीनन्दीश्वरसद्वीपसमेता श्रीत्रिभुवनस्थितशाश्वत्-जिनप्रतिमास्तुतिः '
सम्भवतः श्रीजटासिंहनन्दीकारिता 'श्रीजिननिर्वाणभूमिस्तुतिः '
१८.
ܬ
१९.
२०.
२१. पूज्यपाददेवनन्दीकृता 'श्रीनिर्वाणभूमिस्तुति:'
२२. श्रीरविषेणाचार्यकृतश्रीपद्मचरितान्तर्गतम् 'श्रीचतुर्विंशतिजिनमङ्गलम्'
२३. अज्ञातदाक्षिणात्यकर्तृविरचिता 'श्रीपञ्चपरमेष्ठिस्तुतिः '
२४. अज्ञातदाक्षिणात्यकविकृता पञ्चकरूपेण 'श्रीशान्तिजिनस्तुतिः '
२५. भट्ट-अकलङ्कदेवकृतं 'श्रीस्वरूपसंबोधनस्तोत्रम्'
२६. महाकवि धनंजयकृतं 'श्री विषापहरस्तोत्रम् '
२७. श्रीमद्- हरिभद्रसूरिविरचिता 'संसारदावास्तुतिः ' २८. श्रीमद्- हरिभद्रसूरिविरचितं 'श्रीजिनसाधारण - स्तवनम्'
२९. श्रीमद्- हरिभद्रसूरिकृतमष्टकप्रकरणान्तर्गतं ' श्रीमहादेवाष्टकम्' ३०. श्रीमद्-भद्रकीर्त्तिसूरिप्रणीता 'श्री अरिष्टनेमिजिनस्तुतिः'
३१. श्रीमद्-भद्रकीर्त्तिविरचिता 'श्रीमथुरास्तूपसमीपस्तुतिः’ ३२. श्रीमद्-भद्रकीर्तिसूरिविरचिता 'श्रीशान्तिदेवतासमेता जिनस्तुतिः ' ३३. श्रीभद्रकीर्तिसूरिभिर्विरचितं ‘श्रीशारदास्तोत्रम्’
૧૧
१००
१०२
१०३
१०४
१०५
१०७
१०८
१०९
१११
११३
११५
११७
१२०
१२१
१२३
१२५
१२६
१२७
१२९
१३५
१३६
१३७
१३८
१३९
१४१
१४३
Page #12
--------------------------------------------------------------------------
________________
१४५
१४७
१५०
१५२
१५६
१६१
३४. श्रीभद्रकीर्तिसूरिकृतः 'श्रीसरस्वतीकल्पः' ३५. पुन्नाटसङ्घीयाचार्यजिनसेनकृतं हरिवंशपुराणस्थं 'श्री चतुर्विंशतिजिनमंगलम्' ३६. पञ्चस्तूपान्वयि-भगवज्जिनसेनविनिर्मिता श्रीआदिपुराणान्तर्गता
श्रीशताष्टोत्तरनामा ऋषभजिनस्तुतिः' । ३७. श्रीआदिपुराणान्तर्गता श्रीभरतचक्रिकारिता 'श्रीऋषभजिनस्तुतिः' ३८. श्रीआदिपुराणान्तर्गता द्वात्रिंशदिन्द्रकारिताः ‘श्रीऋषभजिनस्तुतिः' ३९. श्रीआदिपुराणान्तर्गता श्रीसौधर्मेन्द्रप्रणीता श्रीऋषभजिनविभूत्यादि
वर्णनासमेता 'श्रीजिनसहस्रनाममहास्तुतिः' अपभ्रंशभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि १. महाकविस्वयम्भूप्रणीता अपभ्रंशभाषानिबद्धा श्रीपउमचरिय
अंतर्गता मङ्गलरूपचतुर्विंशति-जिनस्तुतिः २. श्रीपउमचरिय-अंतर्गता मगधराजश्रेणिकेन संबोधितमहावीरस्तुतिः ३. श्रीपउमचरिय-अंतर्गता वासवोक्तऋषभदेवस्तुतिः ४. श्रीपउमचरिय-अंतर्गता इन्द्रकृता ऋषभजिनस्तुतिः ५. श्री पउमचरिय-अंतर्गता सिंहकूटजिनभवने रामलक्ष्मणकृता जिनस्तुतिः ६. श्रीपउमचरिय-अंतर्गता सहस्रकूटजिनालये रामलक्ष्मणोच्चारिता विंशतिजिनेन्द्रस्तुतिः ७. श्रीपउमचरिय-अंतर्गता सुग्रीवप्रणीतजिनस्तुतिः ८. श्रीपउमचरिय-अंतर्गता ९. श्रीपउमचरिय-अंतर्गता नन्दीश्वरद्वीपे रावणोक्तजिनशान्तिनाथस्तुतिः १०. श्रीपउमचरिय-अंतर्गता शान्तिनाथजिनालये रामोद्बोधिता जिनस्तुतिः ११. श्रीपउमचरिय-अंतर्गता शान्तिनाथजिनालये रामोद्बोधिता जिनस्तुतिः
१८१
१८२
१८३
१८४
१८५
१८६
१८७
१८८
१८९
१९१
१९२
Page #13
--------------------------------------------------------------------------
________________
પુરોવચન
સ્તોત્રસાહિત્ય : એક ચિરયુવા સાહિત્યવિધા
જિનશાસન' – જેનું ખરું પ્રાચીન નામ “નિર્ઝન્ય પ્રવચન' છે – ની સાધના-ચર્યા સંવરનિર્જરાલક્ષી છે અને તેથી સંવર અને નિર્જરામાં સાધક બને એવાં ધર્માગો – ત્યાગ, તપ, જયણા (યતના), ગુપ્તિ, સમિતિ, ભાવના-સ્વાધ્યાય-ધ્યાન આદિ–એમાં પ્રમુખ રહે એ દેખીતું છે. એ ત્યાગતપાદિ મુખ્ય પ્રકારોને પૂરક-પોષક બને એવા બીજા ઉપપ્રકારો – ભક્તિ, બહુમાન (અહોભાવ), સ્તુતિ, અનુમોદના, સેવા, મૈત્રી, પશ્ચાત્તાપ, ક્ષમા વગેરે ભાવો કે પ્રવૃત્તિઓ – પણ ઉદ્દીપકના સ્વરૂપે ધર્માગના વ્યાપક ફલકમાં સ્વીકૃત થાય, એ પણ એટલું જ સહજ છે. ગુણવિકાસ કે ચારિત્રસિદ્ધિનો ઇચ્છુક આત્મા
જ્યારે ગુણ કે ચારિત્રના વિકાસના શિખરે પહોંચેલી વ્યક્તિને જુએ કે જાણવા પામે ત્યારે તે અભિભૂત કે પ્રભાવિત થયા વિના ન રહે; એ જ રીતે, જેમના દ્વારા પોતાને ધર્મમાર્ગ સાંપડ્યો હોય તેવા પરહિતપ્રિય પુરુષ, ગુરુ આદિ પ્રત્યે પ્રેમાદરજન્ય ભાવોર્મિ અનુભવ્યા વિના ન રહે. આવો ભાવિત કે ભાવુક જન જો ભાષાકૌશલ પણ ધરાવતો હોય તો તે અહોભાવ, પ્રેમાદરની અભિવ્યક્તિ માટે ગદ્ય કરતાં પદ્યનો આશ્રય વધારે લેશે. એમાંથી સર્જાય છે સ્તોત્ર-સ્તુતિ-સ્તવ-સ્તવન. ગુણકીર્તનમહિમાગાન-આદરાંજલિ એ સ્તોત્રની પ્રેરક ઊર્મિઓ છે. નિર્ગસ્થ પરંપરાના પ્રાચીન સ્તવ-“નામસ્તવ'લોગસ્સ' સૂત્રમાં પ્રથમ ગાથામાં અને છઠ્ઠી ગાથામાં એ ઊર્મિ અભિવ્યક્ત થઈ છે. “અરહંતે જિત્ત' તથા “છિત્તિય-વંદ્રિય-મહિયા.'
નિર્ગસ્થ શ્રમણ સંઘમાં સ્તવ-સ્તોત્રનું પ્રાચીન સ્વરૂપ કેવું હતું, સ્તવન-કીર્તનની પરિપાટીએ યુગે યુગે કેવા રૂપ-રંગ ધારણ કર્યા હતાં–વગેરે બાબતોનું સાધાર અને સાધિકાર આકલન કરવા કોઈ ઇચ્છે તો તેના માટે આ “બૃહદ્ નિર્ગસ્થ સ્તુતિમણિમંજૂષા’ હવે ઉપલબ્ધ છે.
સ્તુતિકાવ્ય-એક સાતત્યશાળી સાહિત્યવિધા ઇષ્ટદેવ, પરમ તત્ત્વ કે ઉપકારી ગુરુજનો પ્રત્યે હૃદયભાવો અભિવ્યક્ત કરવાનું માધ્યમ એટલે સ્તોત્ર-સ્તુતિ-સ્તવન. સાહિત્યજગતનું આ માધ્યમ આબાલવૃદ્ધ સૌને સ્પર્શે છે. બદલાતી શૈલી-ભાષાભંગિમા સાથે અનુબંધ જાળવીને ટકી રહે તેવો આ ચિરકાલીન, ચિરયુવા કાવ્યપ્રકાર છે. જૈન સાહિત્યમાં પંચમંગલમહાશ્રુતસ્કંધ', “લોગસ્સ', “નમોત્થન' જેવા અર્ધમાગધીના સ્તવોથી લઈને અધુનાતન ‘વંદનાવલિ' જેવા ગાનપ્રકારોમાં સાહિત્યની આ વિધા સુપ્રતિષ્ઠિત છે. વૈદિક પરંપરામાં અતિ પ્રાચીન ઋચાગાન હતું તે હવે ભજન જેવા માધ્યમમાં આજે જનજીવનમાં સુસ્થિર છે. ઉપાસ્ય અને પૂજ્યના ગુણ-ગરિમાના ઘટક તત્ત્વો દેશ અને કાળના બદલાવ સાથે બદલાતા હશે પરન્તુ પ્રીતિ, ભક્તિ, મહિમાના ગાન માટે સર્વદા-સર્વત્ર સ્તોત્ર, સ્તુતિ, સ્તવન પ્રકારનાં કાવ્યો હાજર હોય છે જ.
Page #14
--------------------------------------------------------------------------
________________
જૈન સ્તોત્ર સાહિત્ય, તેની આગવી છટા-છાયા સાથે આજે પણ પ્રયોગમાં છે. આજની વંદનાવલિઓ કે પ્રભુસ્તુતિઓ ગુજરાતી, હિંદી, મરાઠી, કન્નડ જેવી ભાષાઓમાં રચાય-ગવાય છે, આજથી સો-બસો વર્ષ પછી કોઈ સંશોધનશીલ વિદ્વાન્ તેના પર પીએચ.ડી. કરતો હશે !
પ્રાયઃ પ્રત્યેક પ્રતિભાવાન મુનિ, પાઠક, સૂરિએ સ્તુતિ કાવ્યની રચના પોતાના જીવનકાળમાં કરી જ હશે. પચીસ શતાબ્દી, સહસ્રશઃ શ્રમણો (અને ઉપાસક કવિઓ પણ ખરા), ભારતની વિવિધ ભાષાઓ—આ બધાંની ત્રિરાશિ માંડતાં સ્તોત્રસંખ્યા ક્યાં પહોંચે તેની વાસ્તવિક આંક મળવો અશક્ય છે. કારણ કે આવું સર્જન બધે જ અને સમગ્રરૂપે સચવાઈ રહે એ શક્ય નથી.
સંશોધનસામગ્રીની ઉપલબ્ધતા : આજનું ઊજળું પાસું
વર્તમાનકાળનું એક ઉજ્જવળ પાસું ગણવું હોય તો સાહિત્યની ઉપલબ્ધતાનું ગણી શકાય. જે તે વિષયના સંશોધકને ઉપયુક્ત સામગ્રી મેળવવી આજે સુકર છે. ઇન્ડોનેશિયા, ઇરાન કે નેપાળ અને તિબેટના જૂના-નવા ગ્રંથાગારોમાંથી કોઈ પુસ્તક-પાનું જોવા મળે એ વિચાર પણ બે-ચાર સો વર્ષ પહેલાં કોઈ કરતું નહિ હોય. આજે એવા વિદેશીય પુસ્તકાલયના પુસ્તકની પ્રતિ, ફોટોકોપી, સીડી થોડા દિવસમાં નહિં તો થોડા મહિનામાં મળી શકે છે. હવે ઇન્ટરનેટ પર કોઈ પ્રાચીન પ્રતિનું યથાતથા વાચન ઘેર બેઠાં થઈ શકે છે.
છેલ્લી સદીમાં આવેલું આ પરિવર્તન જૈન સાહિત્યક્ષેત્રને પણ સ્પર્યું અને જૈન સાહિત્ય, આગમ, ઇતિહાસના ક્ષેત્રે પાશ્ચાત્ય શોધકો ઉપરાન્ત ભારતીય વિદ્વાનો દ્વારા પણ મૌલિક અને પાયાના અન્વેષણ/સંશોધન થયાં. જૈન મુનિવર્ગમાંથી અને ગૃહસ્થ વિદ્વર્ગમાંથી એવા એવા વિદ્યોપાસકો નીકળ્યા, જેમણે જાત નીચોવીને તથા જીવન ખર્ચી નાખીને સંપાદિત કે સંશોધિત કરેલા બૃહદ્ ગ્રંથો પ્રગટ કર્યા – એવા ગ્રંથો કે જેમાં લાગેલો પરિશ્રમ આજે કરવો હોય તો કોઈ હા ન પાડે ! આવા વિદ્વાનો દ્વારા અતિ સામાન્ય પ્રકારની કૃતિઓ પણ પ્રકાશમાં આવી. સંશોધન કે પ્રકાશનનો વ્યાપ એટલો વધ્યો છે કે હવે તો ક્યા વિષય પર સંશોધન કે અભ્યાસ કરવા એ પણ એક શોધખોળનો વિષય થઈ પડ્યો છે !
સંશોધિત/સંપાદિત/પ્રકાશિત સાહિત્યની વિપુલતા અને ઉપલબ્ધતા આજે સહજ બની છે તેથી જ પ્રસ્તુત ‘શ્રી ગૃહનિગ્રન્થસ્તુતિમણિમંજૂષા' જેવા આકર ગ્રન્થની કલ્પના કે યોજના થઈ શકે. અઘાવિધ જૈન જ્ઞાનભંડારોમાંથી સ્તોત્ર-સ્તવનાત્મક જે કૃતિઓ વિદ્વાનો દ્વારા સંપાદિત થઈને પ્રકાશ પામી છે, તેનું પ્રમાણ પણ એટલું છે કે ઐતિહાસિક ક્રમયોજનાથી પ્રતિનિધિરૂપ અને મહત્ત્વપૂર્ણ રચનાઓનો સંગ્રહ કરવા જતાં ગ્રંથના એકાધિક ખંડો યોજવા પડ્યા છે. વસ્તુતઃ આ એક વિષય પર એટલી કૃતિઓ છે કે આવું એક મૂલ્યાંકન/સંકલન હવે એક સુસંગત/તાર્કિક પ્રયાસ ગણાય. અને આવો વિચાર ઢાંકી સાહેબ તથા જિતુભાઈ શાહ જેવા વિદ્યાવ્યાસંગીને આવે એ પણ એટલું જ તર્કસમ્મત ગણાય.
‘મંજૂષા’ : અભ્યાસીઓ માટે ખજાનો
મહાન્ શ્રમણપુંગવો, ભક્ત-યોગી-જ્ઞાની મુનિઓ તથા પ્રખર વિદ્વાનોના હૃદયાદ્રિમાંથી ફૂટી નીકળેલા ભાવઝરણાઓમાં ડૂબકી લગાવવાનો લાભ આ ‘મંજૂષા’ના માધ્યમે મળે છે, એ તો ખરું જ,
૧૪
Page #15
--------------------------------------------------------------------------
________________
કિન્તુ આ આકરગ્રન્થ અન્ય અનેક રીતે પણ અભ્યસનીય/પરિશીલનીય છે. શોધાર્થીઓને વિવિધ દષ્ટિકોણથી પૃથક્કરણ કરવા માટે આ સંગ્રહમાં વ્યાપક સમયફલક ધરાવતી સામગ્રી એકત્ર મળી રહેશે. ચિંતકો/ઉપદેશકો/કવિઓ/સંસ્કૃતાદિ ભાષાઓના વિદ્યાર્થીઓને ભાષા-કાવ્ય-અલંકારાદિના અભ્યાસ માટે આ ગ્રંથની સામગ્રી એટલી જ ઉપાદેય/ઉપજીવ્ય બની રહેશે.
સંગ્રહ કાવ્યનો, સંદર્ભ ઇતિહાસનો પ્રત્યેક વસ્તુની સાથે તેનો ઇતિહાસ તો જોડાયેલો રહેવાનો જ. આ ગ્રન્થનો સંદર્ભ કાવ્ય નહીં પણ ઇતિહાસ છે – સ્તોત્ર સાહિત્યનો ઇતિહાસ. વસ્તુતઃ અહીં એકથી વિશેષ ઇતિહાસોનું સાયુજ્ય સર્જાયું છે : સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ, જૈન ઇતિહાસ, ભારતીય ઇતિહાસ, ભાષાકીય ઇતિહાસ ઇત્યાદિ. સાપેક્ષ રીતે કહેવું હોય તો કહી શકાય કે સ્તુતિ-સ્તવન એ નિરક્ષર વ્યક્તિને પણ સ્પર્શે એવો પ્રકાર છે, તો ઇતિહાસનું આલેખન સૌથી નીરસ અને દુષ્કર સાહિત્યપ્રકાર છે. આ ગ્રંથમાં એ બન્ને એકરસ બની એક નૂતન રસ જન્માવી રહ્યા છે.
સ્તોત્ર સાહિત્યઃ સામંજસ્ય અને નિકટતા સાધવાનું ઉપકરણ સંપાદકોએ આમુખમાં ચણ્યું છે તેમ, શ્વેતાંબર, દિગંબર વગેરે સંપ્રદાયોની માન્યતાઓ કે સામાચારીમાં અત્ર-તત્ર ભિન્નતા છે, પણ સહુના આરાધ્ય તો વીતરાગ જિન પરમાત્મા છે, તે તો એક જ છે. આથી સ્તોત્ર સાહિત્ય એ એવું સાહિત્ય છે કે જેનો વિવિધ પક્ષો પ્રેમપૂર્વક ઉપયોગ કરી શકે. આમ સ્તોત્ર સાહિત્ય દ્વારા સામંજસ્યપૂર્ણ નિકટતા પુષ્ટ થઈ શકે છે.
નિર્ઝન્થોના સંપ્રદાયોના પ્રતિભાવંત શ્રમણોએ રચેલા અને અહીં સંગૃહીત થયેલા પ્રાચીન સ્તુતિ સ્તોત્રોના વિહંગાવલોકનથી જે એક વસ્તુ સ્પષ્ટ થાય છે તે એ કે નિર્ગુન્હો દ્વારા રચિત જિનસ્તુતિઓમાં ગુણવર્ણને, બોધિલાભની પ્રાર્થના, માનસોલ્લાસ અને પ્રેમાવિષ્કારનો એકમાત્ર હેતુ સન્નિહિત હતો. અન્યાપકર્ષ, અતિશયવર્ણન, અન્યદર્શન નિરાસ જેવા ઘટકો પરતરકાળે સ્થાન પામ્યા; ક્રમશઃ ચમત્કાર, ફળયાચના, રોગનાશ કે દેવ-દેવીકૃત મહિમા વગેરે એમાં પ્રવેશ્યા. પ્રત્યેક સંપ્રદાયના વિચારકોએ પ્રસ્તુત સંગ્રહના અવલોકન-અધ્યયનથી આ સારબોધ તારવવા જેવો છે અને તદાધારે સ્વ-સ્વ સમુદાયમાં વૃદ્ધિ પામતી-વિક્રિયાના સ્તરે પહોંચતી–ભૌતિક કામનામથી ભક્તિને સ્થાને વીતરાગોપાસના પુનઃ પ્રતિષ્ઠિત કરવા યોગ્ય છે. વીતરાગોની લોકોત્તર મહત્તા હૃદયંગમ રીતે ઉપસાવતાં સ્તોત્રો ધર્મપ્રેરણાના સહજ ઉપકરણ બની શકે – વ્યક્તિગત કક્ષાએ અને સમૂહકક્ષાએ પણ.
અર્ધમાગધી સ્તોત્રો એક વિચારણા ભાષાકીય ઇતિહાસને અને તેના દ્વારા જૈન ઇતિહાસને સ્પર્શે એવા એક મુદ્દા તરફ અભ્યાસીઓનું વિશેષ કરીને શ્રમણોનું અહીં ધ્યાન દોરવું છે. શ્રમણ ભગવાન મહાવીરે ઉત્તર મગધદેશની આસપાસના ક્ષેત્રોની ભાષા-અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો હતો, આથી જૈન આગમો અર્ધમાગધી ભાષામાં સંકલિત થયા હતા. આજના તબક્કે નમસ્કારસૂત્રથી લઈને ઉપલબ્ધ બધા આગમોના ઉચ્ચાર (જોડણી) અર્ધમાગધીના નથી, કિન્તુ પછીના કાળની પશ્ચિમ ભારતમાં પ્રચલિત અન્ય પ્રાકૃત
૧૫
Page #16
--------------------------------------------------------------------------
________________
મરહઠ્ઠી (મહારાષ્ટ્રી) પ્રાકૃતથી પ્રભાવિત છે. વિદ્વાનોએ અર્ધમાગધીની ખોજબીન કરી છે, જેનો નિષ્કર્ષ એ છે કે અર્ધમાગધીના ઉચ્ચારો મરહઠ્ઠીને મળતા પણ સંસ્કૃતની વધુ નિકટના હતા. આચારાંગસૂત્ર જેવા કેટલાક આગમોમાં મૂળ શબ્દો અને એના ઉચ્ચારો હજી પણ સચવાયા છે. પ્રસ્તુત સંગ્રહમાં સંપાદકોએ નમસ્કાર અને બીજા પ્રાચીન આગમકાલીન સ્તોત્ર-સ્તવ અર્ધમાગધી સ્વરૂપમાં ફેરવીને મૂક્યા છે તે વિશેષ ધ્યાનથી જોઈ જવા ભાષારસિકોને અને સંશોધનપ્રિય મુનિવરોને ખાસ વિનંતી કરું છું.
સ્વભાવતઃ જ, અત્યારે જે ઉચ્ચારો છે તે ખોટા છે કિંવા અનધિકૃત છે એવા તારણ પર આવવાની જરૂર નથી. અગાઉ કહ્યું તેમ, પ્રત્યેક ક્ષેત્રનો પોતાનો ઇતિહાસ હોય છે, તેમ ભાષાનો પણ હોય છે. ઇતિહાસના એક યુગમાં પ્રાયઃ ઇસ્વી ૨૦૦ના અરસામાં મરઠ્ઠી પ્રાકૃત જૈન આગમો માટે અધિકૃત કરવામાં આવી – એના સંજોગો-કારણોની ચર્ચા કરવાનું આ સ્થાન નથી – અને તે માન્ય છે અને રહેશે, કિન્તુ પ્રમાણભૂત ઇતિહાસનો બોધ હોય તો ભ્રાંતિઓથી બચી શકાય.
ભાષામાં—ઉચ્ચારોમાં પરિવર્તન થવાથી ધર્મતત્ત્વને કશી બાધા પહોંચતી નથી; શ્રમણપરંપરા અર્થપ્રધાન છે, શબ્દપ્રધાન નથી; ધર્મ આરાધકોના આચરણથી ટકે છે, માત્ર ગ્રંથોથી નહિ – આવા થોડાં તથ્યો ધ્યાનમાં લઈશું તો સમજાશે કે ચિત્તગત ધર્મને શબ્દગત પરિવર્તન ચિંતાનું કારણ નથી બનતું. આવા કેટલાંક તથ્ય સ્વીકાર્યા પછી પણ શબ્દ (ઉચ્ચાર, વ્યાકરણને એવું બધું)નો વિચાર કરવાનો તો રહે જ છે. શ્રુત સાથે નામાદિ નિક્ષેપ, સાત નય, ભંગજાલ વગેરે જેમ જોડાયેલા છે તેમ વ્યાકરણ પણ સંલગ્ન છે જ. એ દૃષ્ટિએ અર્ધમાગધીનું વ્યાકરણ આવશ્યક ઠરે છે, પરંતુ અર્ધમાગધીનું કોઈ પ્રાચીન વ્યાકરણ નથી એ વાસ્તવિક્તા છે. સિદ્ધહેમશબ્દાનુશાસન સંસ્કૃત ઉપરાંત વિવિધ પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ આપે છે, ત્યાં પણ અર્ધમાગધીનું વ્યાકરણ નથી. કલિકાલસર્વજ્ઞે જે પ્રયોગોને ‘આર્ષ’ ગણ્યા છે તે કદાચ અર્ધમાગધીના હોય એવી કલ્પના આવે ખરી; એનો અર્થ એ પણ નીકળે કે અર્ધમાગધીમાં નૂતન રચના થવાનું બંધ થઈ ગયું તેથી તેમણે તેનું વ્યાકરણ તારવવાનું આવશ્યક માન્યું નહિ હોય, પરંતુ એ પ્રયોગો મરહઠ્ઠી વગેરે પ્રાકૃતો કરતાં જુદા નિયમોને અનુસરનારા છે તે તેમના ધ્યાનમાં હતું જ. પ્રો. કે. આર. ચંદ્રાએ અને બીજા વિદ્વાનોએ અર્ધમાગધીનું વ્યાકરણ સજ્જ કર્યું છે તે ભાષારસિકો માટે આનંદદાયક છે. આગમાભ્યાસી મુનિઓએ એ વ્યાકરણનો સમાવેશ અભ્યાસક્રમમાં કરવા જેવો છે.
‘મંજૂષા’નું વૈશિષ્ટય
કોઈ એક કવિ સંબંધિત અથવા સંપ્રદાય સંબંધિત સ્તોત્રસંગ્રહો આનાથી પૂર્વે પ્રગટ થયા છે. પરન્તુ પ્રસ્તુત સંગ્રહ તેનાથી ઘણી રીતે જુદો પડે છે. પ્રાચીન-અર્વાચીન બધા જૈન સંપ્રદાયોનો સમાવેશ, ભાષાબાહુલ્ય, કાલક્રમાનુસારી સંકલન, સમીક્ષિત વાચના (Text) – વગેરે આની વિશેષતાઓ છે. સર્વોપરિ વિશેષતા તો છે સ્તોત્ર કર્તાઓનું ઐતિહાસિક ભૂમિકાઓથી પર્યાલોચન; અહીં ધાર્મિક સાહિત્યિક ઉપરાંત ઐતિહાસિક સંદર્ભ કેન્દ્રમાં રહ્યો છે. સારાંશ, ચર્ચા, તુલના, વૃત્તાન્તો આદિથી સમૃદ્ધ ભૂમિકા સ્વયં એક પ્રબંધમાં પરિણમી છે. સંશોધનક્ષેત્રના વિદ્યાર્થીઓએ તથા સામાન્યતઃ વિદ્વાન્ મુનિવરોએ આ ગ્રંથની ભૂમિકામાંથી એક વાર અવશ્ય પસાર થવું જોઈએ.
જુદા જુદા દેશકાળ અને સમ્પ્રદાયોની ભિન્ન ભિન્ન પ્રતિભાઓ દ્વારા અને વિવિધ ભાષાઓમાં
૧૬
Page #17
--------------------------------------------------------------------------
________________
વિરચિત સ્તોત્રોનો આસ્વાદ માણવાની તક આ આકરગ્રંથ આપે છે. સંપાદકોએ પૂજનીય પૂર્વસૂરિઓની જિનભક્તિ અને ભાવાભિવ્યક્તિની વિવિધ ભંગિમાઓના દર્શને ધન્ય બનવાનો એક રસોત્સવ આ ગ્રંથના માધ્યમે સુલભ કરી આવ્યો છે.
સંપાદકોએ પોતાની મર્યાદા નિયત કરી છે : પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ ભાષાઓની કૃતિઓ જ અને તે પણ તે તે કાળખંડની પ્રશિષ્ટ-વિશિષ્ટ રચનાઓ જ, તેમાં પણ કાળ કે કવિની પ્રતિનિધિ સ્તરની જ અહીં લક્ષ્યમાં લીધી છે. અભિગમ તો યોગ્ય જ છે, છતાં એક વિનંતિ કરવાનું મન થાય છે કે દક્ષિણ ભારતની ભાષાઓ – તામિલ, તેલુગુ, કન્નડમાં પણ પ્રાચીન કૃતિઓ મળે છે. એ કૃતિઓનો પ્રતિનિધિસંગ્રહ આપો ઃ કૃતિ ભલે દેવનાગરીમાં છપાય, સાર અને સંદર્ભ ગુજરાતીમાં હોય. જો આ થઈ શકે તો નિર્પ્રન્થસ્તોત્રસાહિત્યનો ઇતિહાસ સંપૂર્ણ બની રહે.
સંપાદકીય પ્રતિભા
આ આકરગ્રંથના સંપાદકોમાંના એક શ્રી મધુસૂદન ઢાંકી સંશોધન-સંપાદન ક્ષેત્રની એક વિરાટ પ્રતિભા છે. તેમના માટે પ્રશંસા નહિ, પણ અહોભાવ અને આદર વ્યક્ત કરવા વધુ સહેલા પડે. તેમનું સંશોધકીય કાર્ય સુદીર્ઘ કાળનું, બહુમુખી-બહુપારિમાણિક છે. ૮૭ વર્ષની વયે અને અસ્વસ્થ શરીરે પણ આ પ્રકારના વિરાટ ગ્રંથ-ગ્રંથમાળા જ કહોનું આયોજન કરી શકતા હોય તો તેમની સ્ફૂર્તિ, નિષ્ઠા, મેધા અને વ્યાસંગ કઈ કક્ષાના ગણવા એ વાચક સ્વયં વિચારી લે. વિદ્યાદેવીની ઉપાસક, સ્વાધ્યાયના તપસ્વી, સ્મૃતિ અને પ્રજ્ઞા બન્નેમાં સુસ્થિર એવા આ વરિષ્ઠ વિદ્વાન્ પોતાની પાસે છે તેનું ગૌરવ જૈન સંઘ
સાધિકાર લઈ શકે છે.
સહ-સંપાદક શ્રી જિતેન્દ્રભાઈ બી. શાહ વિદ્યાપ્રસાર અને શ્રુતસેવામાં નિરત, સ્વાધ્યાયશીલ વિદ્વાન્ છે. શ્રી ઢાંકી સાહેબના જમણા હાથ બનીને પ્રસ્તુત ગ્રંથના નિર્માણને શક્ય બનાવ્યું છે. બન્ને વિદ્વાનોની શ્રુતસેવાનું અભિવાદન કરું છું.
ઇતિહાસ અને આરાધનાના સંગમ સમા આ આકરગ્રંથની પ્રસ્તાવના લખવાનું આમંત્રણ સંપાદકોએ મને આપ્યું એમાં શ્રમણપરંપરા તરફનાં તેમનાં આદર અને નમ્રતા પ્રતિબિંબિત થાય છે. અન્તે, શ્રી જિનની સ્તુતિ-સ્તવનાની પાર્શ્વભૂ પ્રકટ કરતા સ્વામી સમન્તભદ્રના રચેલા સ્તુતિશ્લોકથી સમાપન કરવું ઉચિત થશે :–
स सत्य-विद्या-तपसां प्रणायकः समग्रधीरुग्रकुलाम्बरांशुमान् ।
मया सदा पार्श्वजिनः प्रणम्यते विलीन मिथ्यापथदृष्टिविभ्रमः ॥ - बृहत् स्वयंभूस्तोत्र, पृ. ८२ ‘સત્ય, જ્ઞાન અને તપના પ્રણેતા, સર્વજ્ઞ, ઉગ્રકુળના આકાશમાં સૂર્ય સમાન, મિથ્યામાર્ગની ભ્રાંત દષ્ટિનો વિલય કરનાર એ શ્રી પાર્શ્વ જિનને મારા સદા નમસ્કાર.’
ધ્રાંગધ્રા
૨૪-૦૨-૨૦૦૮
૧૭
-
– ઉપા. ભુવનચંદ્ર
Page #18
--------------------------------------------------------------------------
Page #19
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
બ્રાહ્મણીય સ્તુતિ-સ્તોત્રાત્મક રચનાઓના બૃહદ્સ્તોત્રરત્નાકર સરખા ગ્રંથો, તેમની વિવિધ આવૃત્તિઓ અને અનેક પુનર્મુદ્રણો થકી, આજે ઉપલબ્ધ છે. ત્યાં સંગૃહીત પાંચસોએક જેટલી રચનાઓની ગોઠવણીમાં આંતરિક વિન્યાસની કલ્પના ઇષ્ટદેવાનુસારી છે; પણ સંખ્યાક્રમમાં પ્રત્યેક દેવ સંબંધની રચનાઓ તેમના કાલક્રમ પ્રમાણે આયોજિત નથી; કાલક્રમનો વિવેક જળવાયો નથી, કાળનિર્દેશ પણ દેવાયા નથી; એ જ રીતે કર્તાના સંબંધમાં પણ કોઈ જ ચર્ચા થયેલી નથી અને ચયનમાં ગુણવત્તાને નહીં, ધાર્મિક આવશ્યક્તાઓ, વિધિ-વિધાનોને જ વિશેષે ધ્યાનમાં લેવાયાં છે. બીજી બાજુ નિર્પ્રન્થ પરંપરાના અનેક ભિન્ન ભિન્ન સ્તુતિ-સ્તોત્ર સંગ્રહો પ્રકાશિત તો થયા છે અને તેમાં સૌ મળીને ૧૦૦૦ ઉપરાંતની વૈવિધ્યયુક્ત કૃતિઓ ઉપલબ્ધ બની છે; પરંતુ તેમાં પ્રસ્તુતીકરણ પ્રાયઃ પૂર્ણપણે અવ્યવસ્થિત છે. અહીં પ્રથમ ખંડમાં પ્રસ્તુત થયેલી કૃતિઓમાં પ્રાયઃ ઇસ્વીસન પૂર્વે ૧૫૦ થી ઇ.સ. ૯૦૦ સુધીની, ધ્યાન ખેંચનારી તથા કોઈ ને કોઈ દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ હોય તેવી, એટલે કે પ્રાચીન યુગથી લઈ પ્રાક્ર્મધ્યકાલ સુધીની ૩ અર્ધમાગધી, ૨૦ મહારાષ્ટ્રી-પ્રાકૃત, ૧૧ અપભ્રંશ અને ૪૦ સંસ્કૃત ભાષામાં નિબદ્ધ એમ કુલ ૭૪ કૃતિઓ તેમના ઐતિહાસિક કાલક્રમ અનુસાર, અને ઉપલબ્ધ છે ત્યાં ત્યાં કર્તાઓનાં નામની ભાળ અને સંબદ્ધ વિગતો સહિત (અને કેટલાક કિસ્સાઓમાં કર્તૃત્વ વિષેની સંભાવનાઓ દર્શાવવા સાથે), પ્રસ્તુત કરી છે. ભૂમિકામાં નિર્પ્રન્થ સ્તુતિ-સ્તોત્રોના જુદાં જુદાં પાસાંઓ, મુદ્દાઓ, અને લક્ષણો આવરી લેતી, શાસ્રાધારિત અને અન્યથા, પણ સંક્ષિપ્તમાં, અવલોકનયુક્ત સમીક્ષા કરી છે. તે પછીના બે અધ્યાયોમાં—ભાષાનુસાર પાડેલા વર્ગ પ્રમાણે—એક સ્તુતિ-સ્તોત્ર વિષે, તેમના ઇતિહાસ, કર્તા (જો જાણમાં હોય તો), તથા અંતરંગ વિષે ઉપયુક્ત હોય તેવી વાતો-વિગતો ૫૨ ટૂંકાણમાં ચર્ચા કરી છે. આ રચનાઓનો કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ, તેમાં પ્રયુક્ત અલંકારોની વિચ્છિત્તિ આદિ સંબંધી ચર્ચા, અને અંદરની વસ્તુ અને શૈલીના રસાસ્વાદ તો તે વિષયના અધ્યેતાઓ–ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી, ડૉ. મણિભાઈ પ્રજાપતિ, પ્રા. તપસ્વી નાંદિ સરખા અધિકારી વિદ્વાનો—જ કરી શકે.
પ્રાકૃત સમુચ્ચયને પહેલાં તો સર્વ યુગોની કૃતિઓ એક સાથે ભાષાનુસાર અને કાલક્રમાનુસા૨ સંગ્રહી એક જ ગ્રંથરૂપે પ્રસ્તુત કરવા વિચાર્યું હતું; પણ વ્યવહારમાં તે અનેક દૃષ્ટિએ શક્ય ન જણાતાં તેને ત્રણ ખંડમાં વિભક્ત કરીને રજૂ કરવા નિર્ધાર્યું છે : (જુઓ ભૂમિકા). ખાસ કરીને કેટલાંક અપ્રકાશિત સ્તુતિ-સ્તોત્રોને પણ હસ્તપ્રતોમાંથી લેવાના હોઈ તેના પર પહેલાં અલગ શોધ-સંપાદનપ્રકાશન થયા બાદ જ તેને સંગ્રહમાં સમાવવામાં સમય લાગે તેમ હતો; વળી પ્રાચીન, મધ્યકાલીન અને ઉત્તર મધ્યકાલીન સ્તુતિ-સ્તોત્રોમાં વસ્તુ અને વિભાવોમાં, અને તેથી ક્લેવરના પ્રકારોમાં અને તેનાં આંતરિક એવં બાહ્ય લક્ષણોમાં ભિન્નતા સ્પષ્ટરૂપે દૃષ્ટિગોચર થાય છે; આથી તાર્કિક દૃષ્ટિએ અને વ્યવસ્થાના દૃષ્ટિકોણથી પણ ત્રણ ભાગોમાં વિભાજન કરવું સુસંગત બની રહે છે. વિશેષમાં બધી જ ચૂંટી કાઢેલી કૃતિઓને એક જ ગ્રંથમાં સમાવવા જતાં કદ ન સમાલી શકાય તેટલું મોટું થઈ જવાનો સંભવ હતો.
Page #20
--------------------------------------------------------------------------
________________
સમગ્ર નિર્ઝન્થદર્શનની શ્રેષ્ઠ સ્તુત્યાત્મક કૃતિઓને સમદષ્ટિપૂર્વક સમાવી લેનારી પ્રસ્તુત પ્રકાશન યોજના અમદાવાદ સ્થિત શ્રી શારદાબેન ચિમનભાઈ ચેરિટી ટ્રસ્ટની એજ્યુકેશનલ રિસર્ચ ગ્રંથમાળાના ઉપક્રમે દશેક વર્ષ પૂર્વે પ્રારંભ થયેલો. અહીં એ સંસ્થાના સંચાલકોનો અમે સહર્ષ ઋણસ્વીકાર કરીએ છીએ. આ કાર્યમાં પ્રસ્તુત સંસ્થાના ભૂતપૂર્વ પ્રૂફરીડર શ્રી નારણભાઈ પટેલ, અને ગ્રંથપાલ શ્રીમતી મનીષાબહેન ઠાકર–આદિ સૌ સભ્યોના સક્રિય સાથની અહીં સાનંદ સાભાર નોંધ લઈએ છીએ. બાકીનું કામ આગળ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ઉપક્રમે ધપાવવામાં આવ્યું. સંસ્કૃત ભાષા અને ગુજરાતી સાહિત્યના નિષ્ણાત વિદ્વાન્ પ્રા. કનુભાઈ જાનીએ સમય કાઢી, સંપૂર્ણ ગ્રંથ ધ્યાનપૂર્વક વાંચીને લખેલા લાઘવપ્રધાન અને પશ્યત્તાપૂર્ણ પૂર્વાવલોકનથી પ્રકાશનની ઉપાદેયતા અને શોભા વધી છે. કેટલાક પદ્યોના નહીં ઓળખાયેલા એવા છન્દો પણ ઓળખી આપ્યા છે. અને પૂ. ઉપાધ્યાય ભુવનચન્દ્રજીએ પૂરોવચન લખી આપવા ઉપરાન્ત મૂળપાઠોને સાદ્યન્ત અવલોકી ક્યાંક ક્યાંક સુધારાઓ સૂચવેલા છે, જે બદલ સંપાદકોએ બન્ને વિદ્વાનોના સ્નેહપૂર્વકના શ્રમ બદલ ખાસ આભારી છે. એમણે કરેલા અવલોકનો ધ્યાનાર્હ છે.
પ્રથમ ખંડ સ્વ. પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયાને અર્પણ એટલા માટે કરીએ છીએ કે તેઓ આ વિષય પર ધ્યાન દેનારા અગ્રેચારીઓમાં એક હતા; અને તવિષયક તેમનાં ઘણાં લેખો, સંપાદનાદિ પ્રકાશનો, સન્ ૧૯૨૬થી થતાં જ રહેલાં. એમણે નિર્ઝન્થ-શ્વેતાંબર સાહિત્ય, તેના ઇતિહાસ, અને સાથે સંકળાયેલા વિવિધ શોધ-પાસાંઓના ઉપલક્ષમાં દશકાઓ સુધી શ્રમ લઈ જેટલું કામ કર્યું છે તેટલું એ ક્ષેત્રના કોઈ જ વિદ્વાને કર્યું નથી. શ્વેતાંબર સંપ્રદાય, સમાજે, એમની ખાસિયત અનુસાર એ મહાનું વિદ્વાની તેમની હયાતીમાં તો કંઈ જ કદર કરી નથી, પણ પછી પણ નહીં; મુનિ મહારાજો સમેતના વિદ્વદ્ સમાજે પણ તેમના પ્રતિ અને તેમના કામ પ્રતિ લગભગ ઉદાસીનતા જ સેવી છે; અને એમના અવસાન બાદ વર્ષો વીતી જવા છતાં એમના સ્મરણમાં કોઈ સ્મૃતિગ્રંથ થયો નહીં; એમના મૂલ્યવાન અનેકાનેક લેખો એકત્ર કરી તેનો સંગ્રહ પણ કોઈએ, કોઈ સંસ્થાએ પણ પ્રકાશિત કર્યો નથી. એમના કાર્યને વ્યવસ્થિત રૂપે મૂલવવા અને તેમનું ઋણ ચૂકવવા હવે મોડા મોડા પણ જાગ્રત થવું જરૂરી છે. શ્રતરત્નાકર ટ્રસ્ટ તરફથી તેમના લેખોના સંગ્રહો પ્રકાશિત કરવાનું કાર્ય તાજેતરમાં જ આરંભાયું છે.
સંપાદકો
Page #21
--------------------------------------------------------------------------
________________
પૂર્વાવલોકન
ઘુત્ત-પડિલેહ
કનુભાઈ જાની પ્રીતિરેવ મુખરકુરતઃ
ઢાંકીસાહેબનો પ્રેમભર્યો આગ્રહ ન હોય ને હું આ સ્વીકારું નહીં ! સ્વીકાર્યું ત્યારે પૂરું ભાન (ને મનમાં મોટો ખચકાટ ને ઉચાટ પણ) કે નથી હું શ્રમણ, નથી ધર્મજ્ઞ, ન સંસ્કૃતજ્ઞ, ન પ્રાકૃતજ્ઞ! પણ પેલી પ્રીતિ, એ તો મારી એક મોટી પ્રાપ્તિ હતી. એ નભાવવા આ સ્તુતિઓ લીધી સ્વાધ્યાય માટે, પણ પછી સ્તુતિઓએ જ જાણે મને લીધો ! જાણે ખોવાયો આમ્રવનમાં, તે ય મધુમાસે ! કૂજને કાન ને હૈયું બે ય રસાયાં ! કામ લીધાનું કારણ, સ્વીકાર-વખતનો સંકોચ અને વાંચ્યા પછીની અનુભૂતિ ત્રણેય, એક શબ્દફેરે અહીંની એક સ્તુતિમાંથી મૂકું. એ સ્તુતિકાર તો છે મોટા સંત-ભગવંત વિદ્વાન, ને હું....!? છતાં, પ્રસાદી ગણો તો અહીંની એક પ્રસાદી. વાણી એમની, વાત મારી, ને એમાં મારો બેય છેડાનો અનુભવ : આરંભની અવઢવ ને અંતનો ગુલાલ ગુલાલ ! –
અલ્પશ્રુતં શ્રુતવતાં પરિહાસધામ વત્રીતિરેવ મુખરીકુરુતે બલાનું મામ; યત્ કોકિલઃ કિલ મધ મધુર વિરૌતિ તેચ્ચારુચૂતકલિકાનિક કહેતુ”
(- માનતુંગાચાર્ય : “ભક્તામરસ્તોત્ર'; ૬) આ સ્તોત્રો વાંચતાં લાગ્યું કે આ સ્તોત્રોનો નિકર (ઉપહાર) કરે કોઈનેય મુખર ! ભલેને હજારો વર્ષનું અંતર હોય (ને છે !) પણ રવિકિરણે જેમ દૂરદૂરના સરવરકમળો કર અડતાં જ ખીલી ઊઠે છે તેમ :
દૂરે સહસ્ત્રકિરણઃ કુરુતે પ્રભૈવ
પદ્માકરેપુ જલજાનિ વિકાસમાંજિ;' અહીં આ “ભક્તામરસ્તોત્ર' જેવાં ઘણાં સ્તોત્રો “અતીવ સુંદર', એ માટેનો રવીન્દ્રનાથનો પ્રિય શબ્દ “વિચિત્ર' (વિશેષ સુંદર) “રુચિરવર્ણવિચિત્રપુષ્પાનું છે. મુખર થવું ને વિકસવું એ સૌન્દર્યાનુભૂતિનું સહજ પરિણામ હોય. ભરતે એમ કહ્યું છે. એનાં બે હજાર વરસ ઉપરાંતનાં પ્રમાણો તો અહીં છે. આઠમી સદીના મહાકવિ ધનંજયના ઉપજાતિમાં સરળ ને રસાળ શ્લોકો છે તેવા તો અહીં ઘણા છે –
Page #22
--------------------------------------------------------------------------
________________
“ગુણા ગભીરા, પરમા પ્રસન્નાં,
બહુમકારા બહવાસ્તવેતિ..” (૩૧) અહીં પણ જાણે કાળદેવની અતીતકલા લાઘવથી ગૌરવભેર ફેલાઈ છે ! કહેવાનું મન થાય:
વત્વે વિભું કાલકલામતીતમ્ (૩૭) ભારતને બાંધવામાં-એકીકૃત રાખવામાં આવી કાલકલાનો ફાળો કેવો છે તે વિચારવા જેવું છે. ભારતને બાંધનાર બે તત્ત્વો ધર્મ અને ગાન-છંદ
લોકજાતિઓ અને ભાષાદિની વિવિધતાની બાબતમાં ભારત જેવો લોકસંઘ બીજે ક્યાંય નથી. શલ્ય પર્વમાં મહાભારતકારે (૪૬, ૧૦૩) આ લોકસંઘની ચાર વિલક્ષણતાઓ દર્શાવી :
(૧) જાતજાતનું ને ભાતભાતનું લોક; (૨) જાતજાતની ને ભાતભાતની આપણી-આપણી આગવી (સેંકડો) ભાષા બોલતું લોક;
(૩) રંગે પણ અણસરખું : ગોરું, પીળું, રાતું, ઘઉં, ભીનું, ઊજળું કે સાવ કાળું એમ વર્ણવર્ણનું લોક; પણ – (૪) પણ, પોતપોતાની ભાષામાં તો પૂરેપૂરું રંગમાં હોય એવું લોક
નાનાચર્મભિરાચ્છન્ના, નાનાભાષાશ્ચ ભારત; કુશલા દેશભાષાસુ
જલ્પત્તોન્યોન્યમીશ્વરાટ' આ ચોથી વિલક્ષણતા તો આજેય અક્ષણ છે. આમાં વળી ઉમેરો ધર્મોની વિવિધતા ! દુનિયાભરના ધર્મોનો અહીં મેળો – ને વધારામાં વણજોયા-નોંધ્યા ધર્મો હોય તે જુદા ! આવું લોક, પોતાની જ બોલીએ રાચતું, પોતાનો ધર્મ પાળતું હતું ! તો એનું આ હજારો વર્ષનું સહજીવન કઈ રીતે શક્ય બન્યું? બે મુખ્ય તત્ત્વો :
(૧) ધર્મની બાબતમાં મોકળાશ, અને
(૨) ધર્મવાણીની સમાન પદ્યપરસ્તી કે ગાનબદ્ધતા કે છંદપરસ્તી. અનેક ભાષાસાહિત્યને એક કરતું એક બળ.
આ બે મોટાં એકતા સાધક સૂત્રો છેક રાજકારણ પ્રજાજીવનમાં નહોતું પ્રવેશ્ય ત્યાં સુધી હતાં, વીસમી સદી સુધી. (પછીની વાત સર્વાનુભવની અત્યંત વસમી છે : દિનદિન વધતી જતી આર્થિક અસમાનતા, મૂલ્યહાસ, નેતૃત્વનું દેવાળું, ધર્મની સાચી મોકળાશવાળી દષ્ટિનો અભાવ, અર્થેકલક્ષી
Page #23
--------------------------------------------------------------------------
________________
સ્વાર્થાંધતા, સર્વ સુકૃતોને જાણે વ્હેરતી રાજકારણીય કરવત અને કરવટ...વગેરે વગેરે જોતાં, પેલી મોકળાશે ને ગાન-છંદે પાછાં વળવા જેવું ખરું નહીં ?) આપણું લગભગ બધું ધર્મસાહિત્ય હતું પદ્યમાં. ભિન્નભિન્ન ધર્મે એકસમાન છંદો ! લગભગ સમાન ગાનરીતિ. પ્રજાજીવનનો લય એક હતો ! લોક ધર્મપરક ખરું પણ ધર્મ ઉત્સવોન્મુખ ને ગાનપરક ! વળી મોકળાશભર્યો. જેને જેમાં માનવું હોય તેમાં તે માને. વૈદિકો ‘ખટદર્શનના જૂજવા મતો'વાળા, એટલે ‘સુતર આવે (ઠીક લાગે ને અનુકૂળ પડે તેમ) ત્યમ તું રહે, જ્યમત્યમ કરીને હરિને લહે' – એ મુખ્ય વણલખ્યો અભિગમ. તાત્ત્વિક પણ ખરો (કારણ કે ‘ધર્મસ્ય તત્ત્વ નિહિત મુદ્દાયામ્' !) ને વ્યવહારુ પણ ખરો. ‘તત્ત્વનું ટૂપણું તુચ્છ લાગે' – વાળો વ્યવહાર. ‘મેલ મમતા પરી’, ને ‘ખટપટને ખટપટવા દે' એ લોકવલણ સદાચાર પર ભાર. વળી તત્ત્વવેત્તાઓ ને ચર્ચકો કરતાં ઋષિ-મુનિ-સંતો-સાધુઓ-ફકીરો-ઓલિયાનો પ્રભાવ જ વિશેષ.
ધર્મોની ગંગોત્રી-જમનોત્રી :
આમ તો જગતના લગભગ બધા જ ધર્મોનો એક વિરાટ મેળો, એક સનાતન સંમેલન ભારત છે. એમાંના જૂનામાં જૂનાની ગંગોત્રીઓ અહીં છે. આમાં પ્રાચીનતમ ધારાઓ બે : વૈદિક ધારા અને શ્રમણધારા. બન્ને ઇસ્વીસન પૂર્વેની. વૈદિક જેમ અનેક સરિતાઓમાં વહી, એમ શ્રમણ પણ. એ શ્રમણની એક મુખ્ય સરિતા તે નિર્પ્રન્થ; તે જૈન એના છેલ્લા (૨૪મા) તીર્થંકર તે ભગવાન મહાવી૨ (પ્રાગટ્ય ઇ.સ.પૂ.૫૩૯ પાર્શ્વ એમની પહેલાંના, તે એમનાથી પચાસેક વર્ષ પહેલાંના.) પાર્શ્વનાથ ચાતુર્યામી (સત્ય, અસ્તેય, અહિંસા અને અપરિગ્રહના ચાર મુખ્ય વ્રતોવાળા), ‘સહજીવોસમાન'ની સામયિકતાવાળા, વીતરાગ. અને મહાવીર ૩૦ની વયે દીક્ષા પછી તપ-સાધના અને પછી કેવલજ્ઞાન પછી લોકકલ્યાણાર્થે સતત વિચરણ અને બોધ. ૭૨ની વયે નિર્વાણ. એમના ઉપદેશો આચારાંગ (આયાર) અને સૂત્રકૃતાંગ (સૂયગડ)માં સંગૃહિત કરવામાં આવ્યા છે.
બુદ્ધ-મહાવીર ઃ એકસાથે બે યુગાવતારો ઃ લોકભાષા-પ્રવર્તકો :
:
આપણે અહીં નિગ્રન્થ સ્તોત્રોને અનુસંધાને વિચારીએ છીએ. તેથી બુદ્ધસ્મરણને સહેજ બાજુ પર રાખ્યું. બાકી, આજથી અઢીએક હજાર વરસ પહેલાં બેય પ્રભાકરો એકસાથે પ્રગટ્યા ! બેય અહિંસાધર્મી લોકવચાળે વિચરતા, લોકબોલીમાં જ પ્રતિબોધતા પ્રબુદ્ધો ને સિદ્ધો ! બેયે મળીને એક બહુ મોટી ક્રાન્તિ કરી : ગાંધી-વિનોબાએ જેમ સૌને પ્રાર્થનામાં જોડવાનો અભિગમ રાખ્યો, એમ સમગ્ર પ્રજાને અધ્યાત્મની ઉન્નતિમાં જોડવાનો ઉપક્રમ રાખ્યો. એ માટે લોકવાણી પ્રયોજી. વાણી એ ભાષાની માતા છે. વાણી છે તો એમાંથી શિષ્ટોની પરિમાર્જિત ભાષા બને. ત્યારે દેશ – મોટા ભાગનો – દ્વિભાષી હતો. ઊંચું ગણાતું લોક સંસ્કૃત બોલતું (જો કે નોંધપાત્ર તો એ પણ છે કે ભાષાને માથે ‘સંસ્કૃત’ એવું નામ તો બહુ પછીથી રૂઢ થયું !) પણ જનભાષા હતી પ્રાકૃતો. જે તે પ્રદેશમાં જે તે પ્રદેશની આગવી પ્રાકૃત હતી. એ વાણીમાં જ બુદ્ધ-મહાવીરની વાણી વહી; ને પછી સ્તુતિ-સૂત્ર-શ્રુતિ-એમાં થયાં. એ ઇ.સ.પૂ. છઠ્ઠી-પાંચમી સદીથી ઇસ્વી. ૯મી-૧૦મી સદી સુધીનો ગાળો. એના પાછલા ભાગમાં વળી ત્રણ ભાષાઓ બોલાતી : સંસ્કૃત, પ્રાકૃત ને અપભ્રંશ. ઉત્તરભારત આખું આવું હતું. પ્રાકૃત એક ભાષા નથી, અનેક વાણી છે. અલબત્ત,
૨૩
Page #24
--------------------------------------------------------------------------
________________
એક જ ભારત-ઇરાનિયન-કુળની, વેદોત્તર કાળની. આ સ્થિતિ ભાષાષ્ટિએ. હવે જરાક પાછું વાળીને સ્તુતિ-છંદાદિ દષ્ટિએ ય વિચારીએ, જેથી અહીંના સંગ્રહનું ઐતિહાસિક (ને સાહિત્યિક) મૂલ્ય સમજાય. બુદ્ધ-મહાવીરનો કાળ તે “સુત્તકાળ' કહેવાય. એની પહેલાના બે-ઋકુકાળ ને મહાકાવ્યકાળના અનુસંધાને સુત્તકાળને જોઈએ. થોડોક ભાષાકુળવિચાર પણ ખ્યાલમાં રાખીએ. ભારતને ય ખ્યાલમાં રાખીએ. આર્યભાષાનુસંધાને ભાષાસ્થિતિઃ
ભારતમાં બે મુખ્ય ને મોટાં ભાષાકુળો :
(૧) ઉત્તરની આજની ઘણીખરી ભાષાઓનું (ઇન્ડો-ઇરાનિયન સાથે સીધો, તો ઇન્ડોયુરોપિયન સાથે દૂરનો સંબંધ ધરાવતું) ભારતીય આર્યકુળ. અને (૨) દક્ષિણની ભાષાઓનું દ્રવિડકુળ.
પહેલા કુળનો અહીં આપણે વિચાર કરીએ છીએ. એને સંસ્કૃત-પ્રાકૃત સાથે પરંપરાપ્રાપ્ત સીધો સંબંધ છે. પ્રાકૃત તે એક નહીં, અનેક પ્રદેશોમાં એક કાળે બોલાતી અનેક બોલીઓના એક જૂથનું નામ. એમાં આવે પાલિ, માગધી, અર્ધમાગધી, શૌરસેની, મહારાષ્ટ્રી, આટવિક (અટવિની), પૈશાચી વગેરે. એ બોલાતી બોલી જ રહી, એટલે મોટેભાગે સ્વતંત્ર રચનાઓ ને સ્વતંત્ર વ્યાકરણ વિનાની જ રહી! લોકબોલી પર વ્યાકરણ ભાગ્યે જ હોય ! તો, વળી એ સાહિત્યનું વાહન તો ગણાય જ શેને? સંસ્કૃત પંડિતો તો નાકનું ટેરવું ચડાવી એને કહેતા ‘વિભાષા'. પણ એ ભૂલી ગયા કે વિભાષા/બોલીઓ પરથી ભાષા બંધાય છે ! ખેર, પણ પ્રાકૃતોને વર્ષો સુધી કોઈ એક માન્ય વ્યાકરણ મળ્યું નથી. (સદ્ભાગ્યે પાઈઅ-સદુ-મહષ્ણવો' જેવો માતબર કોશ મળ્યો !).
આર્યભાષાકુળના ચાર વિકાસ તબક્કા : (૧) વૈદિક બોલીઓ વગેરેનો આદિકાળ (ઇ.સ. પૂર્વે ૬૦૦ પહેલાં). (૨) પ્રાકૃતોનો મધ્યકાળ (ઇ.સ.પૂ.૬૦૦-૫૦૦ થી ઈ.સ. ૬૦૦ આશરે). (૩) અપભ્રંશોનો અર્વાચીનકાળ (આશરે ઇ.સ.૫૦૦-૬૦૦ થી ઇ.સ.૧૧૦૦-આશરે) પછી (૪) અર્વાચીન ભાષાઓના કાળ. અદ્યતન ભાષાઓ પંદરમી-સત્તરમી સદી આસપાસ આરંભાઈ. આપણે ત્યાં નરસિંહથી ટૂંકમાં આ બધી પ્રાકૃતો “Middle Indo-Aryan' માં આવે. જેમ ઊડતી પાછલી નજરે ભાષાકાળ જોઈ વળ્યા તેમ સ્તુતિ-છંદની દૃષ્ટિએ પણ એક ઊડતી અતીત-દષ્ટિ નાંખી લઈએ જેથી નજર સામેની કૃતિઓનું ઐતિહાસિક મૂલ્ય પણ સ્પષ્ટ બને. ઊડતી નજરે આપણા પઘબંધો-સ્તુત્યાદિનું પ્રગટનઃસંચલનઃ
આપણો આ સંગ્રહ સુત્તકાલથી આરંભાય છે; આજથી અઢીએક હજાર વરસ પહેલાંનો એ કાલ. પણ એનીયે પહેલાંના અઢીએક હજાર વરસ – એટલે કે આજથી પાંચેક હજાર વરસ પહેલાંને વિચારમાં લઈએ.
સહેજ કાન ખુલ્લા હોય ને આપણી સંસ્કૃતિના ઇતિહાસની આછીપાતળીયે જાણકારી હોય તો નવાઈ પમાડે એમ હજી કેટલુંક પાંચહજાર વર્ષ પૂર્વેનું એમનું એમ યથાતથ વણસમયે બોલાયે જાય છે !
૨૪
Page #25
--------------------------------------------------------------------------
________________
ઘરમાંના નાનકડા ગાયત્રીહોમમાં કે અન્યથા વેદીમાં આહુતિઓ અપાતી હોય ત્યારે બ્રાહ્મણો બોલાવરાવતા હોય છે : “સ્વાહા', ને હોમ્યા પછી : “નયે રૂટું મને.' એ લલકારમાં કેટલા વર્ષો છે ? પ્રથમ ઉક્તિમાં પાંચ જ; “નયે રૂઢું ને મમ' માં આઠ. આ પાંચ હજાર વર્ષ પહેલાંની ઉક્તિઓ! માત્ર પાંચ-આઠ વર્ણી. પાંચવર્ણી વિરાજુ તે છંદોની આદિજનની, ને આઠવર્ણીમાં અનુષ્ટ્રભુનો શ્રીગણેશ. ત્યારે સ્તુતિ થતી. નાણાનું ચલણ નહોતું પણ મોંઘી વસત તે આજય. એનો ત્યાગ. “આ હું એ વિરાટમાં વ્યાપ્ત પુરુષને આપું છું; આ મારું નથી” એ ત્યાગનો, સમર્પણનો ભાવ. પણ એ ત્યાગ આનંદથી ગાતાં ગાતાં કરવાનો, રાજતાં-રાજતાં ! એ આનંદની ઉક્તિમાંથી આ લયે પ્રગટ્યો ! ઋકાળી ‘વિરાજૂ' : “ગાયત્રી', ત્રિષ્ટ્રભુ વગેરે :
જગતની પ્રાચીનતમ સ્તુતિઓમાં કદાચ જેને પહેલી મૂકવી પડે તે પુરુષસૂક્ત. એની એક ઉક્તિ છે.
‘તસ્માતુ વિરાડુ અજાયત !”
છન્દાંસિ જશિરે તસ્માતું !' આમ પ્રગટ્યો એ પ્રથમ છંદ. કહેવાયો ‘વિરાજુ'. “રંજ', ધાતુ આનંદસૂચક. એ જ ધાતુમાંથી સાંખ્યનો “રજસ્', એમાંથી કાળક્રમે સંગીતશાસ્ત્રનો “રાગ’ એમાંથી જ સૌંદર્ય-આનંદવાચક “રંજ'રંજન'-“રંગ', ને એમાંથી જ લોકને વહાલો હોય તે “રાજનું’. ‘વિરાજ' તે ‘વિરાજ' વિશેષ ગમતો. એમાં ત્રણ ભળતાં તે ગાવા માટેની ત્રિપદી થઈ “ગાયત્રી'. એમાં વણે આઠ ને ચરણો ત્રણ. એને જે એક વધુ ચરણ ઉમેરીને અનુસર્યો તે “અનુષ્ટ્રમ્. જુઓ, બધાં નામો સ્તુતિ/પ્રાર્થનાસૂચક ને ગાનસૂચક. ગાયત્રી'માં ગાનનું સૂચન, ‘વિરાજૂ'માં રંજન-ગાનનું સૂચન, “અનુષ્ટ્રભુમાં “સ્ટમ્' તે સ્તુતિવાચક. ઋકૃ-ઋચા' તે ય સ્તુતિ-પ્રાર્થના. સ્તુતિ એ હૃદયની સહજ વાણી-પ્રાર્થનાત્મક. આમ ઋફકાળે સ્તુતિસ્તોત્ર પ્રગટ્યાં. એમાં ગણતર છંદો, ટૂંકા ચરણ, માત્ર વર્ણમેળ, તેથી સરળ સાદો બંધ, પણ સુગેય છંદો: વિરાજૂ, ત્રિષ્ટ્રભુ, જગતી, આર્થિક, અનુષ્ટ્રમ્ વગેરે. કેવા ભાવમાંથી ?
આ તો પેલી વિરાટની ઊર્જા ! આમાં મારું નથી કશું!”
ઇદ ન મમ !” મહાકાવ્યકાળઃ વૃત્તારંભઃ અનુષ્ટ્રમ્-ઉપજાતિઃ
એ પાંચ હજાર વર્ષ પહેલાની વાત-કાળની. પછી વચમાં કેટલો ગાળો ગયો તે રામ જાણે ! ઇતિહાસે કોઈ ગણિત આપ્યું નથી ! પણ હજારેક વરસ તો હશે. એ પછીનો કાળ તે મહાકાવ્યકાળ. આપણાં રામાયણ-મહાભારતનો કાળ. કોઈ દેશમાં એનાં મહાકાવ્યો આમ પ્રજાસમગ્રમાં પ્રસરીને શતશતધારે પેઢી-દર-પેઢી ઊતરતા-તરતાં-તારતાં રહે, એવો શબ્દચમત્કાર બન્યો નથી. એ
૨૫
Page #26
--------------------------------------------------------------------------
________________
ય
ધર્મકથનમાત્ર નહોતું, માત્ર કથાયે નહીં, જીવનસમગ્રનું કવન. એ બન્ને મહાકાવ્યો લોકભાષામાં જ પહેલાં વહ્યાં, લોકજીભે રહ્યાં (જૂજવે રૂપ !) ને વળી બંધાયાં તે ય લોકભાષામાં. ધર્મ ને જીવન અહીં જુદાં નહોતાં હજારો વર્ષ સુધી. એ બેને નવાં પરિમાણો આપ્યાં આ મહાકાવ્યોએ. લોક ધર્મપ્રેમી, કથાપ્રેમી ને કાવ્ય-ગીતપ્રેમી છે (હતું !) તેનો આ જીવતો પુરાવો. અસાધારણ કદનાં આ મહાકાવ્યો ભારતીય લોકજીવનનું કાઠું બન્યા છે આજ સુધી. ‘રામાયણ' માં ચોવીસ હજાર શ્લોકો; ને ‘મહાભારત’માં લાખેક ! પણ છંદ ઓછા. ‘મહા’માં મુખ્ય ઉપજાતિ (ઇન્દ્રવજા, ઉપેન્દ્રવજ્રા, વંશસ્થ, એનો મિશ્રછંદ). ‘રામાયણ’નો મુખ્ય છંદ ‘અનુષ્ટુમ્’. આર્થિક અનુષ્ટુનું જ સંશોધિત રૂપ. પેલો કેવળ વર્ણમેળી હતો, ત્યાં આમાં રૂપમેળનું, તથા નિશ્ચિત ચરણ કે શ્લોકત્વનું તો કાંઈક યતિનુંય – એવાં તત્ત્વો ઉમેરાયાં. આ છંદ/શ્લોક કેવો હતો ?
-
‘પાદબદ્ધોઽક્ષરસમસ્તન્ત્રીલયસમન્વિતઃ’
ઘાટીલાં ચરણો, સપ્રમાણ અક્ષરો મેળવાળાં, ને લય તો એવા કે વીણા સાથે ગવાય !
આ બે-કાળ ને મહાકાવ્યકાળ – એ યુગોની પદસમ્પ્રાપ્તિ-અઢળક છંદોની; પણ પહેલાં જ્યાં કેવળ વર્ણમેળ હતો ત્યાં અક્ષરમેળ ભળતાં નવાં વૃત્તોનો પાર ન રહ્યો.
સુત્તકાળ : મુક્ત લયના માત્રામેળી છંદો :
પછી જે ત્રીજો યુગ પ્રગટ્યો તે બુદ્ધ-મહાવીરનો ‘સુત્તકાળ’. કે હ ધ્રુવ કહે છે :
‘એ મહોદય પર્વમાં નિર્પ્રન્થ અને ભિક્ષુઓના આહ્વાનથી (જાણે) સરસ્વતી નવાદેહે પ્રાચ્ય દેશમાં અવતરે છે.’ (‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના', મુંબઈ, ૧૯૭૧; પૃ.૧૫૨).
લંબાણ થાય છે છતાં અહીં આ જ વિદ્વાનનું એક બીજું નિરીક્ષણ પણ સૌ સામે ધરવાનું મન રોકી નથી શકતો : કહે છે : (અહીં કૌંસમાંનો શબ્દ પણ અભિપ્રેત હોવાથી મેં મૂક્યો છે.)
:
‘શાસ્ત્રમાં સૂત્ર અને કાવ્યમાં મુક્તક તે સંસ્કૃત(-પ્રાકૃત) સાહિત્યની વિશિષ્ટ સૃષ્ટિ છે. પૃથ્વી પરની બીજી પ્રૌઢ ભાષાઓમાં વાઙમય અનેક શાખાએ વિસ્તાર પામ્યું છે; પણ તે પૈકી એકેમાં સૂત્રની અને મુક્તકની કોટિનો સંદર્ભ પાંગર્યો....નથી.’
સ્તુતિઓ : ગેય ભાવસ્પંદનો :
આ સંગ્રહની સળંગ દેખાતી સ્તુતિઓ જોતાં પણ તરત જણાશે કે એકએક શ્લોક જાણે આગવો ભાવખંડ છે, ને છેલ્લી પંક્તિ તો ઘણી વાર એક સૂત્ર જ બની જાય છે. વળી સ્તુતિઓ તો હૃદયોક્તિઓ; ઊંડા ભાવસ્પંદનોને દીર્ઘકથનો ન જ ફાવે. એનું ઉત્તમ ઉદાહરણ તો નન્દિષણનું ‘અજિત-શાન્તિસ્તવ’. લાંબું, ખાસ્સા ૩૭ શ્લોકો. એમાંથી કોઈપણ શ્લોક લો. અરે, ક્યારેક તો આવૃત્ત થતાં સંધિખંડો ય જાણે સજીવન ઊર્મિસ્પન્દનો : સરળમાં સરળ ! એક એક શબ્દનો જ જાણે અર્ધ્ય :
૨૬
Page #27
--------------------------------------------------------------------------
________________
અભયં અણ ં, અરયં અરુષં; અજિએં અજિઅં, પયમો પણમે. (૨૧)
પદે (શબ્દ) પદે (શબ્દ) એક એક ઝબકાર-જાણે વીજળી ચમકતી હોય તેવો છંદ ‘વિજ્જુવિલસિઅં’, પણ તોટક ! પછીનો ‘ગાલલગાગા’ની અષ્ટકલ સંધિનાં ચા૨ આવર્તનોવાળો – જં સુરસંઘા । સાસુરસંઘા । વેરવિઉત્તા । ભત્તિસુજુત્તા આયરભૂસિઅ । સંભમપિંડિઅ । સુ·સુવિમ્પિઅ । સવ્વબલોઘા (૨૩)
‘દિવયં’(દીપક)નું, ગાલલ-ગાલલ-ગાગાની ચતુષ્કલ સંધિવાળું સરસ્વતીસ્તવન (એમાં જ - શ્લોક ૨૬) જુઓ
અંબરંતરવિઆરણિઆહિં, લલિઅહંસવહુગામિણિઆહિં...(૨૫)
ગાનભરી, લયવાહી સરળ ભાષાની મીઠાશ અનુભવાય છે. અતીવ કર્ણપ્રિય, સાચેસાચ
સુશ્રુત !
શ્રુત : અકળ છંદનામો
આપણે જોઈ ગયા કે ‘સુત્ત એ ‘સૂત્ર’ કે ‘સૂક્ત' પરથી હોઈ શકે; પણ વધારે યોગ્ય વ્યુત્પત્તિ તો ‘શ્રુત’. એટલે સાંભળીને મેળવેલું. ને એને કારણે તો જે છંદનામો લોક-જીભે હશે ને અહીં ઉતારાયાં તે પિંગળગ્રંથોમાં નથી ! એ ફરિયાદ માત્ર ડૉ. ભાયાણીની જ નથી, કે. હ. ધ્રુવ જેવા છંદશાસ્ત્રજ્ઞની યે છે : નામ મળે ત્યાં પિંગળે ન હોય !
“જૈન તેમ જ બૌદ્ધ સુત્તસાહિત્યનાં છંદોનાં નામ ઘણે ભાગે મૂળ (પિંગળ) ગ્રંથોમાં નથી મળતાં, ટીકાઓમાં નથી જડતાં, તેમજ હેમાચાર્યના ‘છંદોનુશાસન’માં કે બીજાં છંદશાસ્ત્રનાં સંસ્કૃતપ્રાકૃત પુસ્તકમાં નથી હાથ લાગતાં'' - (કે હ૰ ‘૫૦ ઐ આ૰૧૩૦)
મળે તો નામ અલગ જ. એનું મોટામાં મોટું ઉદાહરણ ‘સલોકો’/‘શલોકો’|‘સિલોગા’. એ વાલ્મીકિના સમયનો શબ્દ, ચરણબદ્ધ પદરચનાનું ચાર ચરણનું એકમ-એવો વ્યાપક અર્થ; પછી ‘અનુષ્ટુ’નું એક નામ. છેક રામાયણથી આ ‘અજિત-શાન્તિસ્તવ’ના પમી-૬ઠ્ઠી સદીના કાળ સુધી એ ‘અનુષ્ટુ’નું બીજું વિશેષનામ. ‘અજિત’નો ત્રીજો શ્લોક ‘સિલોગા’ એ અભિધાને મુકાયો છે ઃ
‘સવ્વદુષ્મપ્પસંતીણં, સવ્વપાવપ્પસંતિણું;
સયા અજિયસંતીણં, નમો અજિયસંતિણું.' (૩)
અનુષ્ટુમ્ જ છે. દેશીઓની પરિભાષામાં આ શબ્દ માત્રામેળ ગેય છંદો માટે પણ વપરાય છે, ચલણમાં છે. દા.ત. અભરામ ભગતના શલોકા :
૨૭
Page #28
--------------------------------------------------------------------------
________________
‘સરસ્વતીમાતા બ્રહ્માની બેટી, બુદ્ધિની દાતા વિદ્યાની પેટી, ગણપતદેવનાં ચર્ણ આરાધું, માન ત્યાગીને વિદ્યા હું માંગુ ?
આ ચોપાઈ જેવી રચના પણ ‘શલોકા' કહેવાય ! મૂળ શ્લોક શબ્દ હજારો વર્ષથી બે અર્થમાં ચાલુ રહ્યો – માર્ગી શિષ્ટોના અર્થમાં ને મૂળ એ પરથી જ ‘ચરણબદ્ધ ગેય રચના’ એવા દેશીપક્ષના અર્થમાં. માર્ગાદેશી આદાનપ્રદાન ને ભેદાભેદ પણ એ બન્ને પ્રવાહો આજ સુધી વહેતા હોવાથી, બન્નેની તુલનાથી જોવા મળે છે. પણ આ દેશીઓના સ્વીકારનો અને એને પ્રતિષ્ઠિત કરવાનો, પ્રોત્સાહન કાળ પણ આ સુત્તકાળ.
શબ્દમાં ભળે છે સૂર ઃ તરતી વાણી મરતી નથી :
બુદ્ધ-મહાવીરની વાણી તો વહી હશે ઇ.સ.પૂર્વે છઠ્ઠી-પાંચમી સદીમાં, પણ એમના પરિનિર્વાણ પછી યે બેત્રણચાર સૈકા વહેતી રહી ને આગમે-ત્રિપિટકે બાંધી શકાઈ તે તો એના આવા લોકસંગ્રાહક પદ્યબંધોને કારણે. તરતી વાણી મરતી નથી. વળી સુત્તકાળનું આ પઘ લલકાર-ગત હતું, ઉચ્ચારાતા વાડ્મયનાં લક્ષણોવાળું, પદબંધમાં માત્રા/વર્ણ ખૂટે તે બોલીના લહેકાથી પુરાય ! આવી સ્વરપૂર્તિ એ સંગીતનું લક્ષણ, જે અહીંની સ્તુતિઓમાં પણ જોવા મળે છે. આ છૂટને કે. હ. ધ્રુવ ‘આર્ષદષ્ટિ’ કહે છે (પૃ.૬૩). ‘અજિતં જિતારિંગણું....' વાળી ગાથામાં સંધિખંડોના અંતના ‘તમ્...’ ‘ગણમ્....’ ‘ભયમ્....’ અને ‘ભવોઽપહૃતમ્’માં ‘ભવો...’ પછી ‘ઓ...’ - એ લંબાવવા પડે છે. ‘પાપમ્ પ્રશમતુ મે ભગવ’માં ‘પ્રશમ્...એ..એ' કરવું જ પડે. છેલ્લે આવતો ‘મ’ પણ ઘણીવાર પ્યુત બને છે ! આ સંગીતતત્ત્વને તાલનું તત્ત્વ પણ પદ્યબંધોમાં આ કાળથી ઉમેરાય છે. એની ઉત્તમ સમ્પ્રાપ્તિ તે ગાથા-આર્યા, ને વિશેષે તો વૈતાલીય.
તાલતત્ત્વ : વેઆલીય :
સૂયગડ અંગના પ્રથમ શ્રુતસ્કંધના બીજા અજયણનું તો નામ જ છે વેઆલીઅજયણ. ‘વેઆલી’ એટલે ‘વીણા’. આ છંદ જાણે વીણાનો રણકાર ! રામાયણના શ્લોકને સંદર્ભે વીણા, અહીં પણ વીણા ! તેથી જ કહેવાયું કે જાણે સરસ્વતી નવદેહે અવતરી ! પ્રાકૃતનો પ્રધાન છંદ ગાથા પણ આવો ! સુગેય. અહીં, આ સંગ્રહમાં ‘અજિત-શાન્તિસ્તવ'માં આરંભ-અંતે છે, પણ પછીની આ વિભાગની (૪ થી ૧૯) બધી રચનાઓ આ છંદમાં છે ! એનાં દૃષ્ટાન્તો અહીં હાથવગાં (નજરવાં) હોવાથી અહીં ઉતારતો નથી. પણ એની સુગેયતા ને તાલપરકતા નોંધપાત્ર છે. જ્યાં ‘જય’ આવે તે ‘ગેય’ પણ તાલબહાર, નિસ્તાલ લેતાં, ગેયત્વ વધે ! દા.ત.
‘[....જય]ણાણું-હંસણાલોયકલિયકિરિયાકલાવવિષ્ણાસ' (૧૫/૭)
દીર્ધસમાસ લાગે. પણ ત્રણ અષ્ટકલો પછી એક પંચકલ કે ત્રિકલ, ને ‘જય’ તો જાણે નિસ્તાલ
૨૮
Page #29
--------------------------------------------------------------------------
________________
છતાં તાલપૂરક ! ને “દંસણા'નું ઉચ્ચારતી/ગાતી વખતે દંસણ- એમ ‘ણાને એક માત્રિક કરવો પડે છે: ત્રણ મજાના સંધિખંડો પડે છે :
ખાણ-દસણમ્ લોઅકલિયકિરિ ! યાકલાવવિ - ણાસ
છેલ્લે “ગાલ' છે. બીજા શ્લોકનું પહેલું ચરણ લો :
જય]જન્મ-મરણ/કારણમુસુમરણ/જણિયજણમણાણંદ, નથી ઉતારવું' કહ્યા પછીયે, એક અતીવ રમણીય કૃતિ તરફ ધ્યાન દોર્યા વિના નથી રહેવાતું. આઠ શ્લોકની “શ્રી અહેતુ પાર્થસ્તુતિઃ (૧૬). એક જ પાંચમો શ્લોક ઉદાહરણાર્થે. ઓ નાથ, તારે મને મત્ત જ કરવો હોય તો મન્મથે નહીં, મૃગજળ-તૃષ્ણાએ નહીં, તારી વદનજલતૃષા આ નયનોને આપ ! એ ભાવ :
વસ્મહગિડુડુમ્હાગમાયામાયણિયાએ એડિએણ,
તુહ વયણજલ પત્ત પિવાસિએણે વ શાહ ! મએ. (૫) નવમી સદીની આ કૃતિ. અગિયારસોએક વરસ પહેલાંની. આ બધી જ કૃતિઓના અનુવાદો નહીં તો ભાવાર્થોય જો અર્વાચીન ગુજરાતી કે હિંદીમાં અપાયા હોત તો આજે વધુ વ્યાપક એ થાત. ખેર, ચર્ચામાં નથી પડવું. નહીં તો દર એક કૃતિ પર કાંઈક ને કાંઈક કહેવું પડે એમ છે. ઉપકારક નોંધ સંપાદકોએ આપી છે જ. નાદ ને વાણીનું પાણિગ્રહણ સુતકાળ આર્યા
આ કાળ પણ ઠીક-ઠીક લાંબો છે દોઢ-બે હજારેક વર્ષ ખરાં. “વસન્તતિલકા', “શિખરિણી', શાર્દૂલ’, ‘ગ્નગ્ધરા' અને જેનું જૂનું નામ જ હતું, ‘વિલંબિતગતિ” (“બૂપિ૦ ૯૮૦) તે “પૃથ્વી એવાં લાંબા અને એમાંના પૃથ્વી જેવા તો અયતિક થઈ શકે એવા, સયતિક-અયતિક કૈંક છંદોનું બાહુલ્ય જામ્યું હતું તેમાં સ્વતંત્ર રીતે જેની નોંધ લીધા વિના ન જ ચાલે તે તો ગાથા કે આર્યા. જયદેવની લયદેહા સરસ્વતી તો બહુ મોડી (બારમી સદીના અરસામાં) પ્રગટી, પણ તે પહેલાં પાંચમીથી આઠમીમાં કાલિદાસ-ભવભુતિ જેવાની વાણીનું જે લાલિત્ય પ્રગટ્યું તેમાં આ સુત્તકાળની લલકાર પ્રધાન છંદોરચનાઓનો પ્રભાવ નાનો-સૂનો નહીં હોય. ક્ષેમેન્દ્ર ડોલી ઊઠ્યો ને બોલી ઊઠ્યો –
“ભવભૂતે શિખરિણી નિરર્ગલતરંગિણી, રુચિરા ઘનસંદર્ભે યા મયૂરીવ નૃત્યતિ; (કે. હ. એ ટાંક્યો ઃ પ૦ ઐ૦ આઈ', પૃ.૨૧૮)
૨૯
Page #30
--------------------------------------------------------------------------
________________
એ તે કાળની, ને વિશેષે સાતવાહનનાં મુક્તકો તથા જૈન નાદવૈભવી રચનાઓએ ઊભા કરેલ માહોલનું પરિણામ. તેમાંયે આર્યા-ગીતિની પ્રસ્તુતિનું. “શાકુન્તલને આરંભે જ કાલિદાસનો સાનંદ નિનાદ છે : (‘ગીતિ'નો મૂળ અર્થ ‘ગાવા માટેની રચના.')
“અહો રાગપરિવાહિની ગતિઃ !” આર્યા/ગીતિ
આના અનુસંધાને ગાહાસત્તસઈ', નાશ પામેલ “તરંગવઈ પરથી થયેલ “તરંગલોલા’, જેની હજારો કથાઓવાળી કૃતિ આખી-વડુકહા-નાશ પામી છે તે ગુણાઢ્યની એકમાત્ર ગાથા સાતવાહને સાચવી છે તે-એમ ઘણું ઘણું યાદ આવે. યાદને કંઈ બારણાં થોડાં હોય? એ મુક્ત હવા. પણ અહીં ક્યાં પ્રસ્તુત? એટલું જ પ્રસ્તુત કે “આસાસઓ” (ઉચ્છવાસ) જેટલી સહજ લોકમાં ત્યારે આર્યા હશે. એવું એનામાં શું હતું? એવી હતી એની ગતિ ! પંક્તિખંડો વધે-ઘટે પણ પ્રથમપદ(ચરણ)નો આરંભનો ખંડ નાનો, આઠેક માત્રાનો, પછી ૧૨ કે ૧૫ કે ૧૮ ! એનું વર્ણન બહુ રસિક રીતે આપવામાં આવ્યું છે :
પઢમં ચી હંસપએ, બીએ સિંહસ્સ વિક્રમ જાઆ;
તીએ ગઅબર લુલિએ, અતિવર લુલિએ ચર્થીિએ ગાહા.” (“બૃહ પિ૦' ૪૩૨) (પહેલે તો હંસપદ, બીજે ફાળ સિંહની જ વિક્રમી; ત્રીજે ગતિ ગજવર શી, ચોથે સર્પની ગતિએ સરેર્ આ ગાથા-ક0)
એટલે એનું બંધારણ આવું કાંઈક થશે : [અક્ષરમેળમાં હસ્વ-દીર્ઘ માટે લ-ગા, તો માત્રામેળમાં એકમાત્રા માટે “લ” ચાલે પણ “ગા” હોય તો બે ‘લ-લ' બરાબર થાય. તેથી ત્યાં દ-દા સંજ્ઞા વપરાય છે. આટલી ચોખવટ પછી હવે આર્યાગાથાનું બંધારણ (ઉસ્થાનિકા) આમ થશે :]
દાદા દદ્દા
દાદા
દાદા
દાદા લગાલ દાદા ગા;
લલલલ
દાદા દદ્દા દાદા દદ્દા દાદા લ દાદા ગા; (અક્ષર પરનું ચિહ્ન તાલ દર્શાવે છે.) આ સંગ્રહમાં ઘણીખરી પ્રાકૃત રચનાઓ ગાથામાં છે. (એટલે જિજ્ઞાસુઓએ ગાથા-આર્યાની ચર્ચા માટે જોવું “બુહત્ પિંગળ' પૃ.૪૨૧ થી ૪૩૫). પણ પહેલો ખંડ ટૂંકો ને ધીમેથી (હંસગતિએ !) ગવાય, મંથર ગતિએ. બીજો ૧૨-૧૫-૧૮ માત્રાનો લાંબો સિંહફાળે જાય. ત્રીજો પાછો ગજગતિએ તો ચોથો સર્પગતિએ કહ્યો, કારણ કે ચોથે ચતુષ્કલ જાણે હઠાતુ વળી ગયું
અત્યંત સુગેય; શિષ્ટસંસ્કૃત-પ્રાકૃત બન્નેમાં વ્યાપક
આ છંદ અત્યંત સુગેય ને લોકપ્રિય તેમજ વિદ્વપ્રિય હશે. એ છંદ અભિજાત (શિષ્ટ) કહેવાતો;
૩૦
Page #31
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃત ને પ્રાકૃત બન્નેમાં એ સ્વરમંડલે ગાજતો, ને “પ્રશસ્તા-ઋષિભાષિતા હતો” એમ એક પ્રશસ્તિ ગાથાની છે. (આઠે અનુરુભી “ગાથા' !) આમ “ગાથા' તે આર્યા ન પણ હોય.
સક્કતા પાગતા ચેવ દુહા ભણિઈઓ આહિયા; સરમંડલમ્પિ-
મિત્તે પત્થા ઇસિ ભાસિતા.” ગાથા' શબ્દ અહીં પારિભાષિક અર્થમાં છંદનામ માટે નથી ! પણ પાંચમી સદીની લેખાતી નંદીસૂત્રસ્થ” “તુતિમંગલમ્' છે. એનું આર્યાવૃત્ત જોજો. એમાં ‘જય જય'ના પુનરાવર્તો લલકાર ને લયકાર બની જાય છે ને “જ”, “ણ”, “ઓ' ના યમકાદિ સહજ રીતે આવીને એને રસાળ બનાવે છે. અર્થ તો સાવ સરળ છે. જગના તાતને વંદન. ત્યાં “જયતિ', “જય', ‘વંદે’, ‘ભદ્' વગેરે પુનરાવર્તનો કૃતિને મૃતિસહજ બનાવે છે. ક્યાંક તો પંક્તિ અતીવ રમણીય બને છે :
“ગુણભવણગહણ સુયાયણભરિય
દંસણવિસુદ્ધરચ્છાગા ! (પૃ.૧૨) જોકે આગળ જતાં લાંબા સમારોવાળી પંક્તિઓ છે. પણ ૧૯ આર્યાઓના આ “સ્તવમાંથી ૧૨ થી ૧૭ સુધીની છ આર્યાઓ જુદી પડી જાય છે. પણ શ્લોકોના ભાવપૂર્વકના પ્રલંબિત પાઠને કારણે એક પ્રકારનો ઘોષ થતો હશે જે પાઠને ભવ્યતા આપતો હશે. પાઠ ભાવાર્થને પુષ્ટ/સ્પષ્ટ કરે. ઉચ્ચારણ-લઢણ જ ક્યારેક તો કર્ણરસાયણ બને : કહ્યું છે કે
(“જેની સૂઝ નથી શબ્દ, અર્થે યે ગમ ઝાઝી ના, સારું પઠન તેનાં યે કાનનું મીઠડું અમી ! - ક0) એડપિ શબ્દવિદો નૈવ નૈવ ચાર્થવિચક્ષણાઃ,
તેષામપિ સતાં પાઠઃ સુઠુ કર્ણરસાયણમ્ (બૃહ પિ’ ૪) અહીં ‘પાઠનો અર્થ પણ આજની જેમ “અગેય’ એવો નહીં જ નહીં. પાઠકસાહેબે આની બહુ વીગતે ચર્ચા કરી છે. અહીં પ્રસ્તુત આટલું જ – એ કાળે છંદ/વૃત્ત સુગેય હતાં. સુત્તકાળનો લોકલાડીલો છંદ હતો આર્યા, દુહાની જેમ. વળી, માત્રાત્મક છંદોના આરંભ-પ્રચલનનો આ કાળ. એ માત્રામેળી છંદોનું બીજ ગાથાનુણુભી સંસૃષ્ટિમાં. છંદો પૂર્વાપર જોડાતા રહી વિકસે છે :
નાનો પણ રસપ્રદ મુદ્દો તો એ છે કે આપણે ત્યાંના લોકો/ધર્મો/ભાષા/સાહિત્યની માફક છંદો પણ પરસ્પરાનુંબંધે જોડાતા રહી વિકસ્યા છે. ક્યારેક છંદતત્ત્વો તો ક્યારેક છંદો પોતે મળતા-હળતા રહે છે. અનુષ્ટ્રભુ-ગાથા જોડાય. એની સંસૃષ્ટિમાંથી આર્યાદિ પ્રગટે. સુધર્માસ્વામીના સમયમાં એમની રચનાઓમાં જે આર્યા છે તે આવી ગાથાનુણુભી સંસૃષ્ટિ છે. (અનુષ્ટ્રમ્ ૮ + ૧૫ કે ૧૮) બીજો એક ૮+ ૧૨નો બે ખંડવાળો આર્યા આ સંગ્રહમાં છે. એ પણ સુધર્માસ્વામીના પ્રશિષ્ય શäભવ સ્વામીમાંના ગ્રંથ દશવૈકાલિક સૂત્રની ગાથાઓમાં છે. એ “દસઆલિય' (પ્રાઇસ્વી પૂર્વે ૩૭૫) જેટલો જૂનો છે. આ સંગ્રહ એ રીતે બહુ સમૃદ્ધ છે.
૩૧
Page #32
--------------------------------------------------------------------------
________________
સંપાદન : ગુર્જર વિદ્વત્તાનો વિક્રમ :
સમગ્ર સ્તોત્ર-સ્તુતિ સાહિત્ય તો વિપુલ અને દુર્લભ પણ છે. હજારો વર્ષથી વહેતું રહેલું આ મહાનદ વહેણ પહેલાં કંઠોપકંઠ ઊતરતું-તરતું હશે; સંગ્રહો તો પછી બંધાયા. તેથી આ સંગ્રહોમાં, મૂળ કંઠસ્થ હતું તેથી, અનેક પાઠો હોવાનો સંભવ. ને જે પ્રાપ્ત હસ્તપ્રતો છે તેમાં લખાણની અસ્પષ્ટતાઓ પણ હોય જ. પ્રાકૃત વળી કંઈ એક ભાષા થોડી હતી ! ત ્-તદ્દેશીય હતી. સ્તુતિ એકમાંથી બીજીમાં જાય તોય ભાષાફેર થોડોક થાય જ. એકની છાયા બીજી પર હોય તે પણ સહજ. એટલે આજે જો આટલું અર્ધમાગધીરૂપ બેસાડવું હોય તો તે પણ કઠણ. એકબીજાને સ્થાને જતાં ન-ણ; ‘યં’ તે સવર્ણીકરણ પામેલ ‘ગં’ હોય ! (ણિયુંઠ તે મૂળનો ‘નિગ્રંથ’ !) ‘સૂયગડ’ તે ‘સૂત્રકૃત’. આવાં અગણિત ભાષાપરિવર્તનોને ઉકેલીને બેસાડવાનું કામ બહુ જટિલ છે. વળી આ બધા જે સંગ્રહો મળે છે તેનો ફાલ પણ ઓછો વિપુલ નથી ! સમૃદ્ધ છે, એટલો કે ખાંપતાં ખાંપતાં થાકી જવાય. આ બન્ને વિદ્વાનો થાક્યા વિના આમાંથી પસાર થતા ગયા; ગુણવત્તાએ ઉત્તમ અને પરંપરાએ મહત્વની એવી કૃતિઓ તારવતા ગયા, એના કર્તાઓની ભાળ મેળવીને નોંધ કરતા ગયા, પછી એમાંથી પાછું આખરી ચયન કરી, કૃતિઓને કાળક્રમે ગોઠવી – અલબત્ત, નિગ્રંથદર્શનનો દોર પકડીને જ કૃતિઓ-કર્તા પસંદ કર્યાં. એમણે લીધેલ કાળનો એક છેડો છેક દર્શનના આરંભનો છે ને બીજો લગભગ અર્વાચીનને અડેલા જેવો છે ! એ કાળનો વ્યાપ ભાષાનું ને છંદઢાળનું-અભિવ્યક્તિનું વૈવિધ્ય, સંપાદિત સામગ્રીની ગુણવત્તા, અન્યથા આ સામગ્રીની દુષ્પ્રાપ્યતા વગેરે જોતાં આ ગુર્જર વિદ્વત્તાનો એક પ્રભાવક વિક્રમ છે. અણથક સ્વાધ્યાયનું મીઠું ફળ.
આયોજન : ત્રિલોકની યાત્રા ત્રિખંડી :
સંપાદન સુઆયોજિત પણ છે. અર્વાચીન ભાષાઓનો કાળ તે સર્વમાન્ય છતાં જરા વ્યાપક ગણતરીએ સત્તરમી સદીનો ગણાય. એટલે તે પછીનું તો સુલભ ને સુગમ, પહોંચવj. એ છોડીને જે દુર્ગમ પ્રાકૃતો-સંસ્કૃત-અપભ્રંશાદિ નિગ્રંથ સ્તોત્ર સાહિત્ય તેના ચયનનો ઉપક્રમ રાખ્યો છે, એ તો વળી વધુ કઠિન ચઢાણ.
ઇ.સ.પૂર્વે બીજી સદીથી ઇ.સ.૯૦૦ સુધીનું એક ખંડે, ૯૦૧ થી ૧૩૦૦નું બીજે ખંડે અને ૧૩૦૧ થી ૧૭૫૦નું ત્રીજે ખંડે તથા પ્રત્યેકમાં સામગ્રી બે ભાગમાં-પહેલામાં પ્રાકૃત બીજામાં સંસ્કૃત કૃતિઓ. આમ ત્રિલોકની યાત્રા ત્રિખંડી. એમાંનો પહેલો ખંડ અહીં છે.
પ્રથમખંડની સામગ્રી ઃ ગવેષણા અને તાટસ્થ્ય ઃ
આરંભે સ્તોત્ર-સ્તુતિ વિષેની સર્વગ્રાહી વિદ્વત્તાપૂર્ણ ચર્ચા છે. સ્તોત્ર-સ્તુતિનું સ્વરૂપ, એનાં લક્ષણો વગેરેની માહિતીપ્રચુર ચર્ચા સાથે અગાઉ થયેલ સંગ્રહો અને તેમની ગુણમર્યાદાનો પણ ખ્યાલ આપ્યો. પછી ખ્યાલ આપ્યો આ સંપાદનના અભિગમ-ઉદ્દેશ વગેરેનો. સ્તોત્ર-સ્તુતિ વિષેની આ સામગ્રી આટલા ઊંડાણથી, વ્યાપ ને વિશદતાથી ગુજરાતીમાં તો પહેલી વાર જ મુકાય છે. આ માત્ર સંપાદન કે સંકલન નથી; ઊંડી ને ઊંચી દષ્ટિપૂર્વકનું સંશોધન છે. ખાસ કરીને પ્રસ્તાવનાનો દ્વિતીય અધ્યાય આની
૩૨
Page #33
--------------------------------------------------------------------------
________________
વિશેષ પ્રતીતિ કરાવશે. ભાષા ધર્મ/દર્શન, ઇતિહાસ, સંસ્કૃતિ/પુરાતત્ત્વ એ ચતુર્વિધ સજ્જતા એકસાથે કામે લાગી છે. આ ચતુર્વિધ સંસૃષ્ટિ” એ વિરલ જ! વળી તાટટ્ય પણ.
સંસ્કૃતના પ્રભાવ-સ્વભાવની વાત છે ત્યાં, કે કેટલીક કૃતિઓની મર્યાદા દર્શાવાય છે ત્યાં, કે કેટલાક કર્તાઓનો પરિચય અપાય છે ત્યાં જે તાટધ્ધ છે તે ઉદાહરણીય છે. સંપાદક ચોથી સદીના ઉમાસ્વાતિનો પરિચય આપતાં, યોગ્ય રીતે એમની રચનાઓ માટે ‘પદ્ય' (verse) શબ્દ વાપર્યા પછી યે પાછી સ્પષ્ટતા કરે છે કે એમાં કાવ્યત્વ નથી. પણ સરળ પદ્ય-બોધ લોકકંઠે ચડી ગયો છે અને એ સર્વોપકારક છે : “ક્રોધે વણસે પ્રેમ, ગર્વથી સ્વમાન જાયે' એવા અર્થનાં પદ્યો સરળતા ને લયને કારણે મુખે ઝટ ચડી જાય. શ્વેતાંબર પરંપરામાં જે આદ્ય સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર મનાયા તે તો દિગંબર સમતભદ્ર હોવાનું સંપાદકો ઠરાવે છે, ને એ (સમંતભદ્ર) હકીકતે બીજીમાં નહિ પણ સાતમી સદીમાં થઈ ગયાની સ્પષ્ટતા પણ કરે છે. ઝીણવટ પાઠનિર્ણયઃ
છઠ્ઠી અને આઠમી સદી વચ્ચેના બસ્સો વર્ષના ગાળામાં કોઈ શ્વેતાંબર સ્તુતિ-સ્તોત્રકાર નથી મળતા. વિદ્વાન સંપાદકોએ એ સ્તોત્રના મૂળ શબ્દરૂપ નક્કી કરવાની કાળજી પણ લીધી છે :
“અમે અહીં આગમોની પ્રાચીન હસ્તપ્રતોમાં દેખાતાં, તેમજ ચૂર્ણિ સરખાં પુરાણાં આગમિક વૃજ્યાત્મક સાહિત્યમાં જળવાયેલાં અસલી અર્ધમાગધિક રૂપોને અનુસરીને, તે ભાષાના સૂચિત થઈ શકતા નિયમોને આધારે, સ્તોત્રપાઠો નિશ્ચિત કર્યા છે.” (પૃ.૫૮)
જે તે સ્થળ-કાળની ભાષારચના (“ચ” નહીં, “સ')-એનો ખ્યાલ લેવો ને પછી શબ્દરૂપાનુસંધાન કરવું એ, જે તે સ્થળકાળની ભાષા ને શબ્દરચના બન્ને પરનું પ્રભુત્વ માગી લે છે. અહીં એ છે તેનો આનંદ છે. તેમાંય અર્ધમાગધી તો પ્રાકૃતોમાં ય પ્રાચીનતમ. ભાષાની સાથે છંદો વગેરેનો પણ ખ્યાલ રાખ્યો છે. કર્તા, કૃતિસમય, છંદ, વસ્તુ, રચનાવિધાન વગેરેની પણ સંક્ષેપે નોંધ આપી છે – આગળના પ્રાકથનમાં ભૂમિકા કર્તા-કૃતિ-પરિચાયક નોંધવાળી હોવાથી કૃતિ આમ તો શ્રદ્ધાળુને સુલભ; પણ ફરીથી કહું, અન્ય સાહિત્ય-ધર્મ-સંસ્કારીઓ સુધી આ બધું પહોંચાડવા જેવું છે. તો, ગુજરાતી/હિન્દી ગદ્યાનુવાદ ઇષ્ટ. આગમિક/ઐતિહાસિક મહત્ત્વ પણ :
કાવ્યગુણ જ નહીં, લોકોપયોગિતા, ઐતિહાસિક કે આમિક મહત્ત્વ એ બધું પણ સંપાદકોએ લક્ષમાં લીધું છે તે યોગ્ય જ થયું. આ કંઈ સાહિત્યસંગ્રહ નથી. પ્રાર્થનાત્મક પદ્યકૃતિ લોકને બોધ, ભાવ, સરળતા, લય વગેરેને કારણે પણ કંઠે રહી ગઈ હોય-રહેતી આવી હોય લાંબા ગાળાથી; તો એ કાળજેયી તો ખરી જ, ભલે અમુક જ વર્ગ માટે. પણ લીધા પછી કૃતિઓની મર્યાદા પણ બતાવે એ સંપાદકોની દૃષ્ટિનું ઔદાર્ય. દા.ત.ઇ.સ.૪૫૦ની દેવવાચકકૃત “....ગણધરસ્તુતિ' કે તીર્થંકર નામાવલિ....એ ઐતિહાસિક દૃષ્ટિએ પણ મહત્ત્વની કૃતિઓ ગણાય જ.
૩૩
Page #34
--------------------------------------------------------------------------
________________
કર્તાનુસંધાને પણ સંપાદકોએ જે મળ્યું તે વણવિચાર્યું મૂકી દીધું નથી, જાણીતી કૃતિ હોય તો પણ દા.ત.નંદિષણકૃત ‘અજિત-શાન્તિસ્તવ'ને અનુસંધાને કરેલી ચર્ચા. જાણે ખાસ્સા પાંચ (૬૯ થી ૭૪) પાનાંનો લેખ ! પણ આંતર ઉપરાંત કેટકેટલી જાતનાં બાહ્ય પ્રમાણો ! કૃતિને ૪૭૫-૫૦૦ના ગાળાની ઠરાવતી એ ચર્ચામાં સાહિત્યિક, આનુશ્રુતિક ઉપરાંત ભાષાકીય, સાંસ્કૃતિક-ઐતિહાસિક ને પુરાતત્ત્વીય પ્રમાણો આપ્યાં ! આ વિદ્વત્તાને સલામ ! ક્યાંક માન્ય મતથી જુદા પડે છે ત્યાં પણ પ્રમાણપુષ્ટ તર્કસરણી, દા.ત.શીલાચાર્ય એક જ છે. ઉદાહરણોનો પાર નથી. ટૂંકમાં સંપાદન સંશોધનનિષ્ઠ છે. આ પ્રથમખંડ : સમયગાળો ને કૃતિસંખ્યા
અર્ધમાગધીમાં ઇ.સ.પૂર્વે બીજી સદીથી જિનસ્તોત્રો રચવા શરૂ થયાં. ત્યારથી જ શરૂ કરીને ઇ.સ. ૯૦૦ સુધીના ગાળાની સ્તુતિઓ સંશોધીને એમાંથી ૭૪ અહીં સમાવી છે. અખંડ સમયગાળો બારસોએક વર્ષનો; પણ ઇ.સ.ના આરંભના ચારસોએક વર્ષની કૃતિઓ જવા દીધી છે. એમ ઇ.સ.પૂર્વેની ૦૪ (ચાર) અને ૫મીથી ૯મી સદીના પાંચસો વર્ષના ગાળાની ૭૦. ભાષાની દૃષ્ટિએ અર્ધમાગધી ૦૪, પ્રાકૃત ૧૯, અપભ્રંશ ૧૧ અને (એ લોકભાષિક ૩૪ની સામે) સંસ્કૃત ૪૦. એમ સંસ્કૃતનો પ્રભાવ છે જ ! અહીં કાળનો એક જ ખંડ છે, છતાં છંદોનું વૈવિધ્ય આશ્ચર્યજનક છે.
‘આટલા નિરનિરાળા પઘપ્રવાહો ભૂતળ ઉપરના કોઈ અન્ય સાહિત્યમાં વહેતા એ નથી અને શાખાપ્રશાખાએ ઉપચય પામી અને ધારા-ઉપધારામાં ફંટાઈ સાહિત્યભૂમિને સીંચતા એ જોવાજાણવામાં નથી.' - (કે હ. ધ્રુવ : ૨૪૯-૫૦).
પસાર થતાં થયેલ અનુભવની ત્રુટક વાતો :
પ્રત્યેક કૃતિમાંથી પસાર થતાં (અલબત્ત, સ્વકીય મર્યાદાએ કેટલુંક અકલિત રહી ગયું હોય મારે માટે, કે છંદપરખ માટેનાં ખાંખાખોળા, કે ઉત્થાપનિકાઓના મનોયત્નો – એ બધું અંગત બાદ/યાદ કરતાં) એકંદરે જે અર્થ-ભાવ-છંદાદિનો અનુભવ થયો તેની કેટલીક વાત પ્રસ્તુત છે. ગમી ગયેલ ઉક્તિઓને, લંબાણભયે, બહુ ઉતારતો નથી. છતાં ઘણુંબધું કોઈપણ ધર્મ સાહિત્યરસિકને પુલકિત કરે – યદ્ વિસ્મયો નામ સવિસ્મયોગ્યમ્’
લાગે એવું છે. નંદિષણની કૃતિના છંદઘોષ ભાવભર્યા છે. કેટલાંક છંદનામ ભલે અપરિચિત રહે કૃતિપરિચય-સ્વયં આસ્વાદ્ય ને છંદઘોષ ઝિલાય છે. દા.ત.૮માનું નામ ભલે ‘સોવાણં’ એનાં પ્લવંગમલક્ષણ તરત છતાં થાય છે, (એ કુળનો હોય એની પ્રતીતિ). આજ લેવાતી આરતીમાં લો :
ગાલલ ગાલલ ગાલલ ગાલલ ગાલલ ગા
તેં ચિજ । ણુત્તમ । મુત્તમ । નિત્તમ । સત્તધ ૨
કશું બેતાલું નથી. આપણે ગાવાથી કામ છે ને ? ‘વોટ ઇઝ ધેસ્ર ઇન અ નેઇમ’ ? જુદે નામ ક્યાંક આર્યા કે અન્ય પરિચિત છંદ પણ આવે. ‘રયણમાલા’નાં ચરણ સરખી રીતે છૂટાં પાડીએ તો ચાર
૩૪
Page #35
--------------------------------------------------------------------------
________________
અષ્ટકલસંધિ “ગાલલગાગા’ની મળે છે. અગિયાર-અક્ષરી દીપકમાંનું સરસ્વતી સ્તવન ગમી જાય એવું છે. જરા મહેનત કરતાં, એનું સાટું વાળી દે એવી રચના છે. અષ્ટ મહાભયોમાંથી કેટલાંકના શબ્દરેખાંકનો મજાનાં છે. દા.ત.સિંહ આગઝરતી આંખ ને ત્રાડ-દાઢ-મહાકાય જાણે ચાક્ષુસ થાય છે :
પજ્જલિ-આણલ-નયન દૂર-વિયારિઅ-મુહં મહાકાયમ્' કે હાથી મધુપિંગ-નયનયુગલવાળું સ-સલિલ-નવજલધર-જાણે વાદળ ચાલ્યું :
મહુપિંગ-નયણજુઅલ સસલિલ-નવજલહરાયારમ્' ૯મી ભલે સ્તુતિ નથી, જયગાન અને ધુમ્રસેરપ્રસારેવાળી કલ્પનાથી ગમી જાય. ૧૩ આંકવાળી ઋષભસ્તુતિગાથા એના “લલ ગાલલલલ'ના અષ્ટકલ આવર્તનોથી સમૂહગાને જામે એવી રચના છે. ૧૫મીનાં આરંભના નિસ્વાલ (છતાં તાલપ્રેરક ને તાલપૂરક !) “જય' પછી વ્યવસ્થિત ૯૯૮ના આવર્તનોવાળી છે. આ વિભાગની ૧૬મી કૃતિ, મારે મતે સાયંત સુંદર છે. ધરણેન્દ્રકૃત “પાર્થસ્તુતિ તેમાંય તેની પાંચમી ગાથા. આમ તો પ્રત્યેક વિષે કાંઈકનું કાંઈક કહેવાનું ગમે.
સંસ્કૃતવાળા ભાગમાંથી યે નિરાંતે પસાર તો થયો છું, પણ એ વિષે કોઈ સંસ્કૃત-તજ્જ્ઞ લખે (ને, લખશે) તે જ ઇષ્ટ. એમાંની મોટા ભાગની રચનાઓ સુદીર્ઘ છે, ને ઘણીખરી વૃત્તબદ્ધ છે. એ રચનાઓ ભલે દૂરની) વૃત્તો નિકટના હોવાથી સદ્યોગમ્ય છે. વળી રચનાઓ દીર્ઘ છતાં લલકારપ્રધાન રહે છે. દા.ત. સિદ્ધસેનદિવાકરકૃતા “એકવિંશતિ દ્વાત્રિશિકા' ૩૨ શ્લોકની છે. પણ શ્લોકો કેવા, ગળેથી સરે એવા ! ઉદાહરણાર્થે થોડાક ઉતાર્યા વિના નથી રહેવાતું :
ના શબ્દો ન રૂ૫ રસો નાપિ ગન્ધો,
ન વા સ્પર્શલેશો ન વર્ષો ન લિગમ ન પૂર્વાપરત્વ ન યસ્યાતિ સંજ્ઞા,
સ એક પરાત્મા ગતિર્મે જિનેન્દ્રઃ' (૧૫)
ન સૌખ્યું ન દુઃખ ન યસ્યાતિ વાચ્છા (૧૬)
ન પુણ્ય ન પાપં ન યસ્યાસ્તિ બન્ધઃ (૧૭)
એ ધ્રુવબદ્ધ ઉદ્યોષવાળી રચનાની જેમ ઘણીખરી રચનાઓ રટણાત્મક છે. તેમાં ય માનતુંગાચાર્યનું “ભક્તામરસ્તોત્ર' ખાસ ઉલ્લેખનીય. અને ભદ્રકીર્તિસૂરિનું (૩૩) શારદા સ્તોત્ર તો આખું યે ફરીથી પ્રચારવા જેવું છે.
૩૫
Page #36
--------------------------------------------------------------------------
________________
નવરસામૃતવીચિસરસ્વતી
પ્રમુદિતઃ પ્રણમામિ સરસ્વતી (૪)
કલિતકોમલવાક્યસુધોર્મય - (૭)
ઉજ્જવલતરંગકલાગ્રહસાગ્રહ - (૮)
સમાસસંધિયુક્ત હોવા છતાં આ પદો સુગેય છે. ઘણી વાર સંસ્કૃતનો એકાદ સીધોસાદો લાગતો શબ્દ પણ પૂર્વસંસ્કારની ફોરમે સભર હોય છે. આ શારદા સ્તોત્ર ઋતથી આરંભાય છે. સારસાદિનો અત્યંત મસૂણ નિનાદ તે “કલ', કોકિલ-કૂજનથી યે વધુ કોમળ, નિઝર-મર્મરથી યે વધુ હલુ હલુ. કાદમ્બરીકારે કહ્યા પ્રમાણે
“ફુરત્કલાકલાપવિલાસકોમલા
કરોતિ રાગ હ્યદિ કૌતિકાધિકમ્ આ કવિ-મુનિ ભદ્રકીર્તિસૂરિ બહુશ્રુત લાગે છે. પણ કાવ્યમાં નથી નડી એમની બહુશ્રુતતા, કે નથી આડે આવી વિરક્તતા. કવિની વાણી ખરે જ “કલિતકોમલ-વાક્યસુધોર્મય' છે. એમને સાહિત્યગુણસમ્પન્ન વાણીની કે રચનાઓની ઝંખના યે નથી.
કરે રે લક્ષણ-કાવ્ય-નાટક-કથા-ચમ્પસમાલોકને
ક્વાયાસ.'(૧૧) એમને તો ત્રિલોક્યસંજીવની' જ જોઈએ. એ માટેની પ્રાર્થના પ્રચારવા જેવી. સ્વામી સમન્તભદ્રનું વેણ કે બધાં ચક્રોમાંથી બચાય પણ
મહોદયો દુર્જયમોહચક્ર (૭૪) હા. એવા જ હૃઘ આઠમી સદીના મહાકવિ ધનંજયના ‘વિષાપહરસ્તોત્ર'માંના ઉપજાતિ :
ગુણાઃ ગભીરાઃ પરમાર પ્રસન્ના
બહુમકારા બહવાસ્તવેતિ' (૨૬/૩૧)
સ્વયંપ્રકાશસ્ય દિવા નિશા વા
ન બાધ્યતા યસ્ય ન બાધકત્વ; ન લાઘવં ગૌરવમેકરૂપ
વન્દ વિભું કાલકલામતીતમ્' (૨૬/૩૭)
Page #37
--------------------------------------------------------------------------
________________
છેલ્લી કૃતિ લાંબામાં લાંબી છે ૧૦૦૮ નામો, ૨૨૨ શ્લોકો. આરંભે નમસ્કારમંત્રો, પછી નામાવલિ. એ ૯૨મા શ્લોકથી આરંભાય. સો નામોના પ્રત્યેક શતકખંડને જે તે ખંડના પ્રથમશબ્દનું નામ અપાયું છે. પાંચ વાર અગિયાર શ્લોકોમાં, ત્રણ વાર બાર શ્લોકોમાં, બે વાર તે૨ શ્લોકોમાં અને એક વાર ચૌદ શ્લોકોમાં-એમ સો નામોનાં અગિયાર શતકો બને છે. આપણે ત્યાં નામસ્મરણ પણ એક સ્તુતિ/ સ્તોત્ર પ્રકાર જ છે. અહીંની પ્રાકૃત-સંસ્કૃત વગેરે બધી જ રચનાઓ કાવ્યગુણે સમૃદ્ધ છે એમ તો નથી, પણ કાળક્રમે અનેક કારણે મહત્ત્વની છે જ. ને અભિવ્યક્તિનો વૈભવ-છંદોની વિવિધતા તો આકર્ષે એવી. આ સ્તોત્રોનાં વ્યાપક લક્ષણો :
આ સ્તોત્રો ૧ : વિપુલ; ૨ : પદ્ય (બંધ) સંવર્ધક થતાં જાય છે; ૩ : ગેય-લલકાર પ્રધાન છે; ૪ : જનભાષા જાળવીને કાળકાલે ઊતરતાં રહેલાં હોવાથી પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ અને હાલ વ્યાપક એવી – ચારેય વાણીમાં વહેતાં આવ્યાં છે; ૫ : અહીં ઈશ નહીં, સિદ્ધગુણકીર્તન છે; ૬ : અહીં પંચપરમેષ્ઠી (અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સર્વ સજ્જન-સાધુ-) પ્રતિ ભાવદર્શન છે; ૭ : કોઈ ઐહિક પ્રાર્થના નથી, છતાં છલોછલ હૃદયપૂર્વકનું ભક્તિપૂર્ણ સત્તત્ત્વાવલંબન પણ છે; ૮ : અન્ય સંસ્કૃત સ્તોત્રોના પ્રતિઘોષ આ એક અખિલ ભારતીયતાનું આકલન છે. એ રીતે આ ગુર્જર-ભારતીય સંગ્રહ છે. જૈન સ્તોત્ર વિષે લખતાં ડૉ. આર૰ એમ શાહ કહે છે :
જૈન ધર્મમાં ભક્તિનું લક્ષ્ય આરાધ્યને ખુશ કરીને કંઈ પ્રાપ્ત કરવાનું નથી. તેમાં દાસ્ય, સખ્ય કે માધુર્યભાવ જોવા મળતો નથી. અહીં સ્તુતિનું લક્ષ્ય આત્મા, જ્ઞાન, દર્શન અને ચરિત્રરૂપી બોધિલાભનું છે.....' (ડૉ. આર. એમ શાહ : ‘ગુ૰ વિશ્વકોશ’-૭; પૃ.૭૮૧)
આ કંઈ નાનો-સૂનો લાભ છે ? આ મહત્ત્વ કેવું-કેટલું છે તે અગાઉ દર્શાવાઈ ગયું છે. આ વિદ્વત્તા આપણને-ગુજરાતને ગૌ૨વ અપાવે એવી છે.
અભિનંદન-અભિવંદન ઃ શતાબ્દિઓના ઉરબોલ ઝીલ્યા !
આ માટે બન્ને વિદ્વાનોને ખૂબ ખૂબ અભિનંદન-અભિવંદન ! કાં કે હવે આ એક જ સ્થળેથી શતાબ્દિઓના સ્તુતિપાઠોના ઉરબોલ ઝીલી શકાશે ! આપણી અનર્ગલ બંધવિપુલતા ને વિવિધતાની ઝાંખી આ સ્થળેથી સહજે મળે છે. કેવી છે એ વિપુલતા-વિવિધતા ? એ વિષેના પાઠકસાહેબનાં વચનો સ્મરણીય છે. અહીં ‘આની સંધિસામગ્રી’ તે આની યે ગણજો :
‘અંગ્રેજી, ફારસી અને માત્રામેળી છંદોનો મેળ (તો).... (માત્ર) અમુક આવર્તનોથી સિદ્ધ થાય છે;.... પણ....(આપણાં) વૃત્તોનો મેળ એવા કોઈ આવર્તનથી સિદ્ધ થતો નથી, પણ લઘુ-ગુરુના સંધિઓની ગોઠવણીથી સિદ્ધ થાય છે. એ રીતે એ, જગતના આપણને પરિચિત મોટા ભાગની પદ્યરચનાથી ગૂઢ છે, સંવાદના કોઈ ગૂઢ નિયમને વશ વર્તે છે, અને હું જાણું છું ત્યાં સુધી બીજા કોઈ સાહિત્યની પદ્યરચનાની સંધિઓ કરતાં આની સંધિસામગ્રી ઘણી મોટી અને ઘણા મોટા વૈવિધ્યવાળી છે.’ (- રા૰ વિ પા૰; ‘બૃપિ’ ૨૯૪)
૩૭
Page #38
--------------------------------------------------------------------------
Page #39
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
૧. સામાન્ય અવલોકન
ભારતીય સંસ્કૃત એવં પ્રાકૃતોનાં કાવ્યમય વાલ્મય અંતર્ગત સ્તુતિ-સ્તોત્ર-સ્તવાદિનું અનોખું સ્થાન છે. સંસ્કૃત સાહિત્યના બૃહદ્ ઇતિહાસ વિષયક પુસ્તકોમાં તેમ જ સ્તોત્ર-સ્તવનાદિ સંબદ્ધ સાંપ્રતકાલીન પ્રકાશનોમાં ક્યારેક પ્રસ્તુત વર્ગના સાહિત્યના મહત્ત્વ વિષે ઉપોદ્ધાતોમાં અવલોકનો તથા ચર્ચા-વિવેચનાદિ થતાં રહ્યાં છે. એ વિષય પર થોડાક ઉપયોગી લેખો પણ ગંભીર સામયિકોમાં પ્રકાશિત થયેલાં છે. પરંતુ એકંદરે જોતાં આ વિશિષ્ટ પ્રકારનાં સાહિત્ય પર, તેનાં સમગ્ર પાસાંઓને આવરી લેતી, અર્થાત્ સર્વાગીણ અને ઝીણવટભરી ચર્ચા થયાના દાખલા જૂજવા છે.
સ્તુતિ-સ્તોત્ર વર્ગનું સાહિત્ય બ્રાહ્મણીય (વૈદિક, શૈવ, વૈષ્ણવ, શાક્ત, સૌરાદિ), નિગ્રંથ (જૈનઃ અલ્પચેલ, શ્વેતાંબર, દિગંબર, અને સંભવતયા બોટિક કિંવા અચેલ-ક્ષપણક એવં તગ્નિષ્પન્ન થાપનીય) અને બૌદ્ધ (મુખ્યત્વે મહાયાનિક તથા વિજયાનિક) એમ ત્રણ પ્રમુખ દર્શનોમાં રચાયેલું છે, અને તે પણ વિવિધ એવં વિપુલ પ્રમાણમાં અને સમયની દૃષ્ટિએ સેંકડો વર્ષોને આવરી લે છે. એ ત્રણે સ્રોતોમાં મળી આવતી, ધ્યાન ખેંચે તેવી, પ્રથમ કોટીની કૃતિઓને એક સ્થળે એકત્રિત રૂપે પ્રસ્તુત કરવાનો કોઈ જ પ્રયત્ન અદ્યાવધિ થયો હોવાનું જ્ઞાત નથી, એટલું જ નહિ પણ એક જ મુખ્ય ધર્મસંપ્રદાયની રચનાઓને પણ તેની વાસ્તવિક ઐતિહાસિક પશ્ચાદ્ભૂમાં અને કાલક્રમ-વિકાસક્રમની દૃષ્ટિએ વ્યવસ્થિત રીતે, ગુણવત્તાને લક્ષમાં રાખીને, ક્રમબદ્ધરૂપે પ્રસ્તુત કરી, તેના પર સવિવેચન-સવિસ્તર અને સમીક્ષાત્મક ચર્ચા થયેલી નથી. બ્રાહ્મણીય તેમ જ નિર્ગસ્થ સ્તોત્રાત્મક સાહિત્યના નાના મોટા ઘણા સંગ્રહગ્રંથો પ્રકાશિત તો થઈ ચૂક્યા છે, અને તેમાંના કેટલાક નિત્યપઠનમાં ઉપયોગમાં પણ લેવાય છે; પરંતુ સમાંતર બૌદ્ધ સાહિત્ય વિષે અલ્પ પ્રમાણમાં જાણ છે અને ત્યાં એવા સંગ્રહો પ્રગટ કરવાનું કાર્ય તાજેતરમાં જ આરંભાયેલું છે.'
આવી સ્થિતિમાં કંઈ નહીં તો ય નિર્ગસ્થ સ્તોત્રાત્મક સાહિત્યનો તેના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં, તેમ જ રચનાઓના પ્રકારોને અને તદંતભૂત વસ્તુ, લક્ષણ તથા વિભાવને લક્ષમાં રાખીને, સાંપ્રત સંકલનમાં એની ચુનંદી કૃતિઓ અહીં કોશાકારે રજૂ કરવા વિચાર્યું છે; ખાસ તો એટલા માટે કે તેના જુદા જુદા સમયના મળીને કુડીબંધ સંગ્રહો આજે ઉપલબ્ધ છે અને તેમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ કોટિની મળી સેંકડો રચનાઓ પ્રકાશમાં આવી જ ગયેલી છે, જેથી લાંબે શોધવા જવું પડે તેમ નથી; પણ ઉત્તમ છે તે બધી કૃતિઓ એક સ્થાને છપાયેલી નથી : વધુમાં એ સંગ્રહોમાં સ્તોત્રાદિના ક્રમયોજનમાં બહુધા ઠેકાણાં દેખાતાં નથી. એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે શ્વેતાંબર અને દિગંબર એમ બન્ને મુખ્ય નિર્ચન્થ સંપ્રદાયોમાં ઉચ્ચ કોટિનાં સ્તોત્ર-સ્તવાદિની રચના થયેલી છે; પણ શ્વેતાંબર સમાજ
Page #40
--------------------------------------------------------------------------
________________
દિગંબર રચનાઓથી, અને દિગંબર સમાજ શ્વેતાંબર કૃતિઓથી, બહુધા અનભિજ્ઞ છે. * બંન્ને સંપ્રદાયો વચ્ચે કોઈ કોઈ માન્યતાઓ એવું વિગતોમાં તથા સૈદ્ધાંતિક પ્રરૂપણા અને સામાચારીમાં ભેદ અને તેથી મતભેદ જરૂર છે, પરંતુ આરાધ્ય ઇષ્ટદેવ-જિનેંદ્રની ઉભય પક્ષે સમાન રીતે ઉપાસના થાય છે અને નિગ્રંથ ધર્મના પાયારૂપ મુખ્ય સિદ્ધાન્તો-માન્યતાઓ પણ બન્ને વચ્ચે સન્નિહિત રહેલા સમાન તત્રનું જ સૂચન કરે છે. આથી આ બંન્ને સ્રોતોમાંથી ઉમદા કૃતિઓ પસંદ કરી, અહીં એકત્રિત રૂપે તેમના જ્ઞાત, યથાર્થ, યા સંભાવ્ય કાલક્રમાનુસાર ગોઠવી પ્રસ્તુત કરીશું. અને અહીં ભૂમિકામાં આગળ ચાલતાં જ્યાં
જ્યાં કર્તાઓની ભાળ છે ત્યાં ત્યાં તેમના વિષે જે કંઈ માહિતી પ્રાપ્ત હોય તે એકત્ર કરી રજૂ કરીશું. (આજે દિગંબર ગણાતી કેટલીક કૃતિઓ નિર્ચન્થોના એક ત્રીજા જ સંપ્રદાય, વર્તમાને વિલુપ્ત અચેલક્ષપણક એવં તદોદ્ભવ યાપનીય સંઘની, હોવાનો સંભવ વિષે યથાસ્થાને નિર્દેશ કરીશું.)
નિર્ઝન્થોનું પ્રાચીન અને પ્રાફમધ્યકાલીન સ્તોત્રાદિ સાહિત્ય ખાસ કરીને ચાર ભાષાઓમાં રચાયેલું છે તેમાં જે પ્રાચીનતમ છે તે અર્ધમાગધીમાં નિબદ્ધ છે અને નિરપવાદ આગમિક સ્વરૂપનું છે; અને ત્યાં જ્ઞાત છે તેનો કાળકૌંસ સંભવતયા ઇસ્વીસન પૂર્વેની ત્રીજી શતાબ્દીથી લઈ ઇસ્વીસનની પ્રથમ સદી પર્યત પહોચે છે, ત્યાર પછીની રચનાઓ મહારાષ્ટ્રી પ્રાકૃતમાં થયેલી છે. તે ગુપ્ત-વાકાટક યુગથી, એટલે કે પ્રાયઃ પંચમ શતકથી આરંભી છેક ઉત્તરમધ્યકાળ સુધી, લગભગ ૧૮મી-૧૯મી સદી સુધી થતી રહેલી : સંસ્કૃતમાં પણ ઉદાર સંખ્યામાં સ્તુત્યાત્મક રચનાઓ થયેલી છે, જે પાંચમા શતકથી લઈ ૧૮મા સૈકા સુધી ચાલુ રહેલી, જે વિશે અહીં થોડું આગળ વિશેષ કહ્યું છે. જ્યારે ઇસ્વીસનના ૯મી શતકથી લઈ ૧૪મા-૧૫મા સૈકા સુધીમાં થોડીક રચનાઓ અપભ્રંશમાં પણ થયેલી મળે છે. તે પછી મગૂર્જર યા જૂની ગુજરાતી-રાજસ્થાની ભાષાની, તેમ જ તરત જ ગુજરાતી કૃતિઓનો યુગ શરુ થાય છે, જેમાં રચનાઓ પણ વિપુલ પ્રમાણમાં, સેંકડોની સંખ્યામાં મળે છે પણ પ્રસ્તુત બે ભાષાઓની કૃતિઓને સાંપ્રત યોજનામાં સમાવિષ્ટ નથી કરી. (એ કાર્ય તો સ્વ.જયંત કોઠારી સરખા વિદ્વાનો ક્ષમતા અને વેધક દૃષ્ટિથી કરી શક્યા હોત.) એ જ રીતે કન્નડ ભાષામાં પણ કેટલીક સરસ નિર્ગસ્થ સ્તુત્યાત્મક રચનાઓ થયેલી છે; પણ ભાષાની અનભિજ્ઞતાને કારણે અહીં તેનો સમાવેશ નથી કર્યો.
અર્ધમાગધી ભાષામાં પ્રાપ્ત થતા આગમિક સ્તવો તથા પછીનાં મહારાષ્ટ્રી-પ્રાકૃતમાં નિબદ્ધ સ્તુતિ-સ્તોત્રો ઉત્તરની નિર્ગસ્થ પરંપરાના શ્વેતાંબર સંપ્રદાયના ધાર્મિક સાહિત્યમાં જ જળવાયેલાં છે. દાક્ષિણાત્ય પરંપરાના, એટલે કે દિગંબર સાહિત્યમાં, શૌરસેનીના સ્પર્શવાળી પ્રાકૃત ભાષામાં રચાયેલી થોડીક જ રચનાઓ ઉપલબ્ધ થઈ છે, પણ તે સૌ પ્રાયઃ મધ્યકાલીન છે. કોઈ કોઈ જે પ્રાફમધ્યકાલીન હોવાનો સંભવ છે તે બધી જ નાની નાની છે અને તેને “પ્રકરણ’ વર્ગની ગણવી જોઈએ. શુદ્ધ સ્તુતિ વર્ગની નહીં.
અપવાદ છે માનતુંગાચાર્યના ભક્તામરસ્તોત્ર અને કુમુદચંદ્રાચાર્યના કલ્યાણમંદિર સ્તોત્ર, જેના બન્ને સંપ્રદાયોમાં સમાન આદર, પ્રતિષ્ઠા અને પ્રચલન રહ્યાં છે.
+.
વર્તમાનયુગમાં પણ કેટલાક મુનિઓ, પંડિતોએ સંસ્કૃતમાં રચનાઓ કરી છે અને હજી પણ થતી આવે છે.
४०
Page #41
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃત ભાષામાં સંઘટિત નિર્પ્રન્થ કૃતિઓ ઇસ્વીસનના પાંચમા સૈકાના પૂર્વાર્ધથી લઈ છેક વર્તમાન યુગ સુધી થતી રહી છે. સંસ્કૃતમાં શ્વેતાંબર રચનાઓ સેંકડોની સંખ્યામાં થયેલી છે, જો કે તેમાંની ત્રણ ચતુર્થાંશ ઉત્તર-મધ્યકાલીન છે; જ્યારે ઉપલબ્ધ દિગંબર (અને સાથે જ કેટલીક સંભવતઃ યાપનીય) રચનાઓ પચાસેકથી વિશેષ નથી; પરંતુ તેમાં ઉત્તમ છે તે સૌ ચાલુક્ય યુગ (છઠ્ઠાથી લઈ આઠમા સૈકાનો મધ્યભાગ), રાષ્ટ્રકૂટ સમય (આઠમી શતાબ્દી મધ્યભાગ-દશમી સદી મધ્યભાગ), પલ્લવ કાળ (૮મી સદી) તથા પશ્ચિમી ચાલુક્યકાળ (દશમી શતાબ્દી તૃતીય ચરણથી લઈ ૧૨મી શતાબ્દીના ત્રીજા ચરણ સુધી)માં, વિશેષે દક્ષિણ ભારતમાં, અને કોઈ કોઈ માલવદેશાદિ મધ્યપ્રદેશના ઘટકોમાં રચાયેલી હોવાની પણ શક્યતા છે, અને અતિ અલ્પ સંખ્યામાં, ઉત્તરમધ્યકાળમાં અને તે ઉત્તર ભારતમાં રચાયેલી છે. ગુણવત્તાની દૃષ્ટિએ આ બન્ને પ્રમુખ સ્રોતોમાંથી ચયન કરીને અહીં સંકલનના પ્રથમ ખંડમાં, પ્રાચીન કાળથી લઈ પ્રામધ્યકાળ સુધીની, એટલે કે પ્રાયઃ ઇ.સ. પૂર્વે બીજી શતાબ્દીના મધ્યભાગથી લઈ ઇસ્વીસન્ની નવમી સદીના અંત સુધીમાં, આમ એક હજાર વર્ષ ઉપરાંતના ગાળામાં રચાયેલી, આગમિક અને આગમનિષ્ઠ, પ્રાકૃત, અપભ્રંશ, તેમ જ સંસ્કૃતમાં બનેલી ઉત્તમ યા અન્યથા ધ્યાન ખેંચે તેવી કૃતિઓને સમાવિષ્ટ કરી છે. દ્વિતીય ખંડમાં મધ્યયુગ (ઇ.સ.૯૦૧-૧૩૦૦) અંતર્ગત રચાયેલી પ્રાકૃત અને અપભ્રંશ તેમ જ સંસ્કૃતમાં રચાયેલી સર્વોત્તમ કૃતિઓ લેવામાં આવશે; એ જ રીતે તૃતીય ખંડમાં ઉત્તર-મધ્યકાલીન (ઇ.સ.૧૩૦૧-૧૭૫૦) પ્રાકૃત, અપભ્રંશ તેમ જ સંસ્કૃત રચનાઓ આવરી લેવામાં આવશે. પ્રત્યેક ખંડ બે ભાગમાં વિભક્ત કર્યો છે; પહેલા ખંડના પ્રથમ ભાગમાં પ્રાકૃતાદિ રચનાઓ અને દ્વિતીય ભાગમાં સંસ્કૃત કૃતિઓ સંગૃહીત કરી છે. જ્યારે બીજા ખંડમાં પ્રથમ ભાગમાં પ્રાકૃત અને અપભ્રંશ રચનાઓ તથા દ્વિતીય ભાગમાં સંસ્કૃત રચનાઓ આવશે : અને એ જ પદ્ધતિનું ત્રીજા ખંડમાં પણ અનુસરણ થશે.
જ
સ્તુતિ, સ્તોત્ર, સ્તવ, સંસ્તવ, સ્તવન
પાશ્ચાત્ય પરંપરામાં જાણીતા ‘સામ’ psalm અને ‘હિન્’ hymn માટે વૈદિક ભાષામાં સમાંતર શબ્દો છે ‘સ્તોમ’, ‘સૂત' (ઋચાઓનો સમૂહ) અને ‘ઉત્થ’, જેના સાહિત્યિક સંસ્કૃત કિંવા ઇતિહાસકાળની પ્રશિષ્ટ સંસ્કૃત ભાષામાં પ્રચલિત પર્યાયપ્રાયઃ શબ્દો છે સ્તુતિ, સ્તોત્ર, સ્તવ, સંસ્તવ અને સ્તવન. વસ્તુતયા ઋગ્વેદની ઋચાઓ અન્યથા સ્તુતિ-સ્તોત્રાદિની બીજરૂપ હોવાનું પરિલક્ષિત થતું હોવાનું સંસ્કૃતવિદ્ ડૉ.ગૌતમ પટેલનું કથન છે. નિર્પ્રન્થ દર્શનમાં આગળ કહેલા ત્રણ વૈદિક અભિધાનો પ્રયોગમાં નથી; પછીના યુગનાં અભિધાનોમાંથી પ્રથમ ત્રણ માટેનાં અર્ધમાગધી રૂપો છે ‘શ્રુતિ’, ‘થોત્ત’, (ક્યારેક ‘ઘુત્ત’) અને ‘થવ’, જેનાં પછીથી મહારાષ્ટ્રી-પ્રાકૃત અનુસાર થઈ ગયેલા, તોતડા/બોબડા વાણિયાની બોલી જેવાં રૂપો છે ‘થુઈ’, ‘થોય’ અને ‘થય’. ઉપર્યુક્ત અને વેદોત્તર, મૂળના પાંચે શબ્દો, આમ તો ઘણા સમયથી વ્યવહારમાં એકાર્થક જ મનાય છે; પણ પ્રાચીન એવં મધ્યકાલીન નિર્પ્રન્થ કર્તાઓએ તેમાં કેટલોક લાક્ષણિક ભેદ દર્શાવેલો છે : જેમ કે વ્યવહારભાષ્ય (પ્રાયઃ ઇસ્વી છઠ્ઠી શતાબ્દી આખરી ચરણ)માં ‘સ્તુતિ’ અને ‘સ્તોત્ર’ વચ્ચેની વ્યાવર્તક રેખા આ પ્રમાણે દોરવામાં આવી છે:
૪૧
Page #42
--------------------------------------------------------------------------
________________
-સુ-તિ સિત્નો થતિમો, મff નાવ હૃત્તિ સત્તવા
देविंदत्थवमादि तेण परं थुत्तया होति ॥ પ્રસ્તુત આર્યા થારાપદ્રીય ગચ્છના વિદ્વાનું વાદિવેતાલ શાંતિસૂરિ (ઇ.સ.૧૦૪૦)ની ઉત્તરાધ્યયસૂત્ર પરની સ્વકૃત વૃત્તિમાં ઉદ્ધત થયેલી છે. તેનો અર્થ આચાર્ય મલયગિરિ (કર્મકાલ પ્રાયઃ ઇસ્વી ૧૧૪૦-૧૧૮૫)એ સ્વરચિત વૃત્તિમાં નીચે મુજબ સમજાવ્યો છે :
एकश्लोका द्विश्लोका त्रिश्लोका वा स्तुतिर्भवति । परतश्चतुःश्लोकादि स्तवः । अन्येषामाचार्याणां मतेन एकश्लोकादिः सप्तश्लोकपर्यंता स्तुतिः । ततः पराष्टश्लोकादिकाः स्तवाः ।
અર્થાત્ એક, બે, ત્રણ પદ્ય(ના સમૂહથી) “સ્તુતિ’ ઉદ્દભવે છે; ચાર, અને તે ઉપરનાં પધોના સંયોજનથી “સ્તવ' સર્જાય છે. અન્ય આચાર્યોના મતે એકથી સાત પદ્ય સુધી “સ્તુતિ અને આઠ પદ્ય અને તેથી વધારે પદ્ય ધરાવતી રચના હોય તે “સ્તવ' ગણાય. ‘સ્તવ’ અને ‘સ્તોત્ર' વચ્ચે રહેલો ભેદ શાંતિસૂરિએ આ પ્રમાણે કર્યો છે :
सक्कयभासाबद्धो गंभीरत्थो थओ त्ति विक्खाओ । पाययभासाबद्धं थोत्तं विविहेहिं छंदेहिं ॥
- चेइयवंदणभासं ८४१ એટલે કે સંસ્કૃત ભાષામાં બાંધેલી, ગંભીર અર્થ (એવં શબ્દ) યુક્ત જે સ્તુત્યાત્મક રચના હોય તે “સ્તવ' નામે પ્રસિદ્ધ છે; અને પ્રાકૃત ભાષામાં વિવિધ છંદોમાં નિબદ્ધ હોય તે “સ્તોત્ર”1.
તપાગચ્છીય જગચ્ચન્દ્રસૂરિશિષ્ય દેવેન્દ્રસૂરિ (ઇસ્વી ૧૩મી શતી દ્વિતીય ચરણથી લઈ ઇ.સ. ૧૨૭૧) એ “સ્તોત્ર'ની લક્ષણથી સામાન્ય વ્યાખ્યા આ પ્રમાણે બાંધી છે. गंभीरमहुरसदं महत्थजुत्तं हवइ थुत्तं ॥
- चेइयवंदणभासं ५८ અથવા ગંભીર અને મધુર શબ્દોમાં (ગુંફિત), ગહન અર્થ-યુક્ત (સ્તુત્યાત્મક રચના તે) ‘સ્તોત્ર'૧૨. “સ્તવ અને “સંસ્તવ’ વચ્ચે કોઈ ફરક છે કે નહીં તેની સ્પષ્ટતા નથી મળતી; પણ લાંબા કાળથી નિર્ગસ્થ જૈન સમાજમાં મરુ-ગુર્જર, જૂની ગુજરાતી, રાજસ્થાની અને ગુજરાતી તથા હિંદીમાં રચાયેલી સ્તુતિઓને સામાન્ય રીતે “સ્તવન' માનવામાં આવે છે.
“સ્તવ’ સાધારણતયા જિનચૈત્યમાં વંદન સમયે તથા કાયોત્સર્ગ કર્યા બાદ બોલાય તેવી પ્રથા શ્વેતાંબર પરિપાટીમાં છે. ૧૩ સંભવતયા રાજગચ્છીય, વાદીચૂડામણિ ધર્મઘોષસૂરિના પ્રશિષ્ય, પ્રદ્યુમ્નસૂરિના વિચારસારપ્રકરણ (પ્રાયઃ ઇસ્વી ૧૧૯૦-૧૨૨૫)માં વ્યવહારચૂર્ણિ (પ્રાયઃ ઇસ્વી સપ્તમી સદી અંતિમ ચરણ)નો હવાલો આપી કહ્યું છે કે પ્રતિક્રમણાદિ વિધિઓમાં, અહદંડકાદિના સંદર્ભમાં, કરવામાં આવતા કાયોત્સર્ગોને અંતે જે કહેવાય છે તે સ્તુતિ : યથા;૧૪
Page #43
--------------------------------------------------------------------------
________________
अरिहंतदंडगाइण काउस्सगाण जा उ अंतंमि । दिज्जंति ता थुइओ भणियं ववहारचुन्नी ॥
विचारसारप्रकरणे
‘સ્તુતિ’ એવં ‘સ્તોત્ર’ આદિ શબ્દો અંગે પ્રાચીન-અર્વાચીન બ્રાહ્મણીય વિદ્વાનોનું શું મંતવ્ય છે તે પણ આ સ્થળે જાણી લેવું જરૂરી છે. ““સ્તુ’ ધાતુમાંથી નિષ્પન્ન ‘સ્તુતિ’ શબ્દનો અર્થ થાય આરાધ્યના ગુણોની પ્રશંસા કરવી. કોઈપણ પદાર્થ, વ્યક્તિ કે પરમ તત્ત્વમાં વિદ્યમાન ગુણોનું યથોચિત વર્ણન કરવું તે સ્તુતિ.” “ઇશ્વર તથા બીજા કોઈ પદાર્થનાં ગુણકીર્તન-કથન-શ્રવણ દ્વારા જેવાને તેવા અર્થાત્ યોગ્યને યોગ્ય અને અયોગ્યને અયોગ્ય કહેવારૂપ સત્ય કથન કરવું તે સ્તુતિ કહેવાય.” “ઉપાસક સ્તોતા-કવિ પોતાના ઇષ્ટ ઉપાસ્યદેવને સર્વગુણસંપન્ન અને સર્વદોષરહિત માનતો હોઈ તેની સ્તુતિમાં માત્ર ગુણકથન હોય છે, દોષકથનનો અભાવ રહે છે. .’’૧૫ ‘સ્તોતા-કવિઓ સ્તવ, સ્તવન, સ્તુતિ અને સ્તોત્ર શબ્દોને સમાનઅર્થી માની પોતાની કૃતિને ગમે તે એક નામ આપે છે. પરંતુ વાસ્તવિક દૃષ્ટિએ જોતાં સ્તુતિ અને સ્તોત્રનો મહત્ત્વનો ભેદ એ છે કે સ્તુતિમાં ભક્ત અને ભગવાન વચ્ચે પરોક્ષ સંબંધ પણ હોઈ શકે. જ્યારે સ્તોત્રમાં તો ભક્તકવિ જાણે આરાધ્ય સમક્ષ ઉપસ્થિત થઈ પ્રત્યક્ષ સંબંધ બાંધે છે. સ્તુતિમાં અન્ય પુરુષશૈલી પણ પ્રયોજાય છે, જ્યારે સ્તોત્રમાં તો ઉત્તમપુરુષ અને મધ્યમપુરુષ શૈલીમાં જ નિરૂપણ થાય. વળી, સ્તોત્રમાં ભક્તકવિ આરાધ્યને જ સંબોધીને પોતાની ભાવનાઓ રજૂ કરે છે, સ્તુતિમાં આવી સંબોધનશૈલી ન હોય, તો પણ ચાલે. કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થની પ્રશસ્તિ તે સ્તુતિ છે. ગૌરવશીલ કે ગુણશીલ વ્યક્તિઓની પ્રશંસા માટે લખાયેલાં કાવ્યોનાં સ્તુતિ કે પ્રશસ્તિ એવાં નામ પણ પ્રાપ્ત થાય છે. કેટલાક કવિઓ પોતાના ગુરુને દેવ માની તેમની ‘પ્રશસ્તિ’ માટે સ્તોત્ર શબ્દ પ્રયોજે છે. (પણ) રાજાની પ્રશંસામાં લખાયેલ કૃતિઓ માટે ‘સ્તોત્ર’ શબ્દ જવલ્લે જ પ્રયુક્ત થતો દેખાય છે. વાસ્તવમાં ઇષ્ટદેવતાની સ્તુતિ જ વાસ્તવિક સ્તોત્ર કહેવાય. આ ઉપરથી કહી શકાય કે રાજાની સ્તુતિને માટે ‘સ્તુતિકાવ્ય' કે ‘પ્રશસ્તિકાવ્ય’ કહી શકાય, જ્યારે ઇષ્ટદેવતાની સ્તુતિને ‘સ્તોત્રકાવ્ય’ કહી શકાય. આ દૃષ્ટિએ સ્તોત્ર કરતાં સ્તુતિનો અર્થ વ્યાપક છે. સ્તોત્રમાં આરાધ્ય માત્ર ઇષ્ટદેવતા છે, જ્યારે સ્તુતિમાં આરાધ્ય ઇષ્ટદેવતા ઉપરાંત અન્ય વ્યક્તિ કે પદાર્થ પણ હોઈ શકે છે.”૧૬ “સ્તોત્ર વાડ્મયનો શાસ્ત્રકારોએ ભક્તિસાહિત્યની અંદર સમાવેશ કર્યો છે. તેમાં આરાધ્ય પ્રતિ આરાધકની સમર્પણ ભાવના અનિવાર્યતઃ ઉપસ્થિત હોય છે.’’૧૭
-
‘સ્તોત્ર વિષે જોઈએ તો ‘જેનાથી સ્તુતિ કરાય તે સ્તોત્ર : સ્નૂયતે અનેન રૂતિ સ્તોત્રમ્. મૂળ ક્ષુબ્ સ્તુતૌ (સ્તુતિ કરવી)’, એ ધાતુથી કરણાર્થમાં વામ્નીશમ્ (પા૦ રૂ-૨-૧૮૨) સૂત્ર દ્વારા ત્ર (લ્ડ્રન) પ્રત્યય થયો. હવે ‘સ્તુત્ર’ એ સ્થિતિમાં તિતુત્ર (પા૦ ૭-૨-૧) સૂત્રથી રૂર્ ન થતાં સાર્વધાતુ (Ī૦ ૭-રૂ-૮૪) સૂત્ર દ્વારા ફ્લુ ના ૩ નો ગુણ થઈ ‘સ્તોત્ર’ શબ્દ બને છે. પરિણામે સ્તોત્ર દ્વારા કોઈની સ્તુતિ એવો અર્થ નિષ્પન્ન થાય છે. વ્યુત્પત્તિજન્ય અર્થાનુસાર સ્તોત્ર દ્વારા સ્તુતિ થઈ હોઈ, સ્તોત્ર સાધનરૂપે છે. સ્તોત્ર અને સ્તુતિને સમાનાર્થક માની સ્તોત્રકારો પોતાની કૃતિઓને સ્તોત્ર અથવા સ્તુતિ નામ આપ્યાં છે.”૧૮ આ વિષયમાં એક અન્ય મત આ પ્રમાણે છે. “સ્તોત્ર હ્યુગ્ સ્તુતૌ ધાતુથી Çન્ પ્રત્યય બની નિષ્પન્ન થાય છે;
૪૩
Page #44
--------------------------------------------------------------------------
________________
કોશમાં એના પર્યાય છે સ્તવ, સ્તુતિ અને કુતિ. (સ્તુતિઃ સ્તોત્રં સ્તુતિનુતિ:- અમરોગ ૨/૬/૨૨ ) આમાં પુત્ર ધાતુમાં પ્રત્યય લગાવવાથી સ્તોત્ર, અપ પ્રત્યય દ્વારા તવ અને જીિન પ્રત્યયથી સ્તુતિ અને જૂ સ્તવને ધાતુથી રુિનું બની નુતિ શબ્દ બને છે.”૧૯
સ્તોત્ર વિષે બ્રાહ્મણીય ગ્રંથોમાં બાંધેલી વ્યાખ્યા વિષે હવે જોઈએ. એમાં જૈમિનીયન્યાયમાલાની વ્યાખ્યા અનુસાર “સ્તોત્ર એ સ્તોતવ્ય દેવતાના સ્તુતિયોગ્ય ગુણોનું કીર્તન છે.”૨૦ અન્ય આચાર્યોના મતે “સ્તોત્રમાં જે સ્તોતવ્યના ગુણોનું સ્મરણ કે કથન થાય છે તે અસત્ ન હોવું જોઈએ.”૨૧ આરાધ્યના ઉત્કર્ષ-દર્શક ગુણોનું વર્ણન જ સ્તોત્ર કહેવાય છે; જો તેમાં ગુણ ન હોય અને માત્ર મિથ્યા કથન હોય તો તે પ્રતારણ કહેવાય છે.”૨૨ “સ્તોત્રનાં આંતરિક લક્ષણો પ્રગટ કરતા એક તંત્રશાસ્ત્રમાં નીચે મુજબની વિશદ એવં પરિપૂર્ણ વ્યાખ્યા બાંધી છે :
नमस्कारस्तथाऽऽशीश्च सिद्धान्तोक्तिः पराक्रमः ।
विभूतिः प्रार्थना चेति षड्विधं स्तोत्रलक्षणम् ॥ નમસ્કાર, આશીર્વાદ, સિદ્ધાંતપ્રતિપાદન, પરાક્રમવર્ણન, વિભૂતિસ્મરણ અને પ્રાર્થના જેમાં સમાવિષ્ટ હોય તે સ્તોત્ર.”૨૪ “મસ્યપુરાણના ૧૨૧મા અધ્યાયમાં સ્તોત્રના ચાર પ્રકાર બતાવ્યા છે –
द्रव्यस्तोत्रं कर्मस्तोत्रं विधिस्तोत्रं तथैव च ।
तथैवाभिजनस्तोत्रं स्तोत्रमेतच्चतुष्टयम् ॥ સ્તુતિ વા સ્તોત્રનો અર્થ છે પ્રશંસા યા ગુણગાન, દ્રવ્યસ્તોત્રનું તાત્પર્ય છે આરાધ્ય સંબંધી કોઈ એક દ્રવ્ય (પદાર્થ) લઈ એની સ્તુતિ કરવી (જેમ કે વેદાન્ત દેશિક ભગવાનની પાદુકાનાં વર્ણન માટે એક હજાર શ્લોકની રચના કરી છે. કટાક્ષશતક, કુખ્યાખ્યાશિકા આદિ સ્તોત્રો આ શ્રેણીમાં આવે છે.) અથવા આરાધ્ય પ્રતિ જે દ્રવ્યો સમર્પિત કરવામાં આવે છે તવિષયક સ્તોત્ર પણ દ્રવ્યસ્તોત્ર કહી શકાય. કર્મસ્તોત્રોમાં આરાધ્યના પુરુષાર્થ, શૌર્ય, અલૌકિક અને લોકકલ્યાણકારી કર્મોનું વર્ણન હોય છે. વિધિસ્તોત્ર એ છે જેમાં આરાધ્યની સ્તુતિને બહાને કર્તવ્યોનો નિર્દેશ થાય છે. એ સિવાયના બાકી રહેતા અભિજન સ્તોત્ર કહેવાય છે.”૨૫
નિર્ગસ્થ પરિપાટી અને બ્રાહ્મણીય પરંપરામાં સ્તુતિ-સ્તોત્રાદિ શબ્દોનાં અર્થઘટન તથા સમજણમાં આમ સારો એવો ભેદ વરતાય છે. બ્રાહ્મણીય વ્યાખ્યાઓ વિશેષ વિશદ, મર્મસ્પર્શી અને સચોટ છે. બન્ને વચ્ચે રહેલાં ભેદ અને સમાનતા વિષે ટૂંકમાં જોઈ જઈએ :
(૧) “સ્તુતિ'ની નિર્ચન્થ વ્યાખ્યા પદ્ય-સંખ્યા ઉપર નિર્ભર છે. કાવ્યશાસ્ત્રમાં સંરચનાની દૃષ્ટિએ જેને “મુક્તક (એક પદ્યયુક્ત), યુગ્મક' (બે પદ્યયુક્ત) અને વિશેષક' (ત્રણ પદ્યયુક્ત) કહે છે તે જો ગ્રંથારંભે મંગલ રૂપે હોય યા અન્યથા પણ હોય, તો તેને “સ્તુતિ’ કહેવાય; મતાંતરે એકથી સાત પદ્ય
Page #45
--------------------------------------------------------------------------
________________
સુધી ‘સ્તુતિ’ ગણાય (એટલે કે પાછળ કહ્યા તે ત્રણ અતિરિક્ત ‘ચતુષ્ક’, ‘પચ્ચક’ યા ‘કુલક’, ‘ષટ્ક’ અને ‘સપ્તક’) પરંતુ આ વ્યાખ્યા તો સ્થૂળમાનને લઈને થઈ જણાય છે. સ્તુતિની પડછે રહેલાં ‘ઉદ્દેશ્ય’ અને ‘ઉદ્દેશિત’ના મુદ્દાઓને તે સ્પર્શતી નથી.
(૨) ‘સ્તોત્ર’ની કોઈ નિશ્ચિત વ્યાખ્યા નિર્પ્રન્થ-દર્શનમાં નથી; પણ વ્યવહારમાં જોઈએ તો તે ઉપર ઉદ્ધૃત બ્રાહ્મણીય મંતવ્યોથી દૂર નથી. નિર્પ્રન્થ સ્તુત્યાત્મક કૃતિઓમાં જેને ‘સ્તોત્ર’ની સંજ્ઞા મળી છે તેમાં કર્તાનો આરાધકરૂપે ઇષ્ટદેવ સાથે સીધો સંબંધ સ્પષ્ટ રૂપે તરી આવે છે; જેમકે માનતુંગાચાર્યકૃત ભક્તામરસ્તોત્ર તથા ભયહરસ્તોત્ર, કુમુદચંદ્રાચાર્યકૃત કલ્યાણમંદિરસ્તોત્ર, ઇત્યાદિ. પણ શાંતિસૂરિએ સ્તોત્ર તે “પ્રાકૃતભાષાનિબદ્ધ’ એવી જે વ્યાખ્યા આપી છે, તે વાત વાસ્તવમાં ઉભી રહેતી નથી. નિર્પ્રન્થ પરિપાટીમાં ‘સ્તોત્ર’ના માધ્યમરૂપે પ્રાકૃત તેમ જ સંસ્કૃત એમ બન્ને ભાષાઓ પ્રયુક્ત થઈ છે; જેમકે ઉ૫૨ કથિત ભયહરસ્તોત્ર પ્રાકૃતમાં છે જ્યારે ભક્તામરસ્તોત્ર તથા કલ્યાણમંદિરસ્તોત્ર સંસ્કૃતમાં નિબદ્ધ છે; અને ઉપલબ્ધ વૈદિક પૌરાણિકાદિ તમામ બ્રાહ્મણીય દેવસ્તોત્રો સંસ્કૃતમાં જ નિબદ્ધ છે. એટલે પ્રાકૃતવાળો નિયમ ત્યાં તો લાગુ જ પડી શકતો નથી. શાંતિસૂરિએ દોરેલાં ‘સ્તોત્ર’ અને ‘સ્તવ’ વચ્ચેનાં વ્યાવર્તનો આમ વ્યવહારમાં જોવા મળતાં નથી. બીજી બાજુ દેવેન્દ્રસૂરિએ “ગંભીર અને મધુર શબ્દયુક્ત હોય તે સ્તોત્ર” એવું જે વિધાન કર્યું છે તે ‘સ્તોત્ર’ માટે સાચું હોવાની સાથે ઉચ્ચ કોટીનાં ‘સ્તવ’ અને ‘સ્તુતિઓ’ને પણ એટલા જ પ્રમાણમાં સ્પર્શે છે.
(૩) ‘સ્તવ’ કોને કહેવાય તે વિષયમાં ઉપલબ્ધ વિચારણાઓ જોતાં બ્રાહ્મણીય પક્ષે કોઈ ફોડ પાડ્યો હોય તેમ દેખાતું નથી : પણ નિર્પ્રન્થ પરિપાટીમાં તો ચૈત્યની અંદર દેવ સંમુખ જે સ્તુતિ બોલવાની હોય (કે ગાવાની હોય) તે ‘સ્તવ’ એવો અર્થ વ્યવહારમાં અનુગુપ્તકાળથી રૂઢ છે : જેમકે મહારાષ્ટ્રી પ્રાકૃતમાં વિવિધ છંદોમાં નિબદ્ધ અજિતશાંતિસ્તવને ‘સ્તવ’ના દૃષ્ટાંતરૂપે ઘટાવી શકાય; પણ વ્યવહારભાષ્યમાં આગમિક પ્રકીર્ણક ગ્રંથોમાં જેની ગણના થાય છે તે દેવેન્દ્રસ્તવ (પ્રાયઃ ઇસ્વી ૨૦૦૩૦૦)ને ‘સ્તવ’ના દૃષ્ટાંત તરીકે ટાંક્યું છે તે અયુક્ત છે; કેમકે પ્રસ્તુત કૃતિમાં સ્તુત્યાત્મકતાનું તત્ત્વ જ નથી. ત્યાં તો નિર્પ્રન્થ મતાનુસારી ચતુતિના દેવોના અધિપતિ ૩૨ ઇંદ્રોનાં ભવનો, વિમાનો, પરિવારાદિના આંકડાઓ સમેત ઉલ્લેખોની શ્રૃંખલાથી યોજાતાં ગણતરીયુક્ત ટૂંકાં વર્ણનો માત્ર છે. બીજી બાજુ શાંતિસૂરિએ ‘સ્તવ’ તે સંસ્કૃત ભાષા અને વિવિધ છંદોમાં નિબદ્ધ સ્તુત્યાત્મક રચના એવી જે કલ્પના કરી છે તે ઠીક નથી. પ્રાકૃતમાં નિબદ્ધ પ્રાચીન અજિતશાંતિસ્તવ જ તે વાતનો અપવાદ કરે છે. એ જ પ્રમાણે આવતું નમોસ્તુ-સ્તવ નામનું સ્તવન પણ પ્રાકૃત (મૂળે અર્ધમાગધી) ભાષામાં નિબદ્ધ છે. ઉપરાંત પ્રસ્તુત સ્તવની રચના એક જ, દંડક જેવા છંદમાં થઈ છે. એટલે લક્ષણરૂપે ‘છંદવૈવિધ્ય’નો મુદ્દો પણ વ્યાખ્યામાં બંધ બેસી શકે તેમ નથી. ‘સ્તવ’, તે ત્રણ પદ્ય ઉપરાંતની અથવા તો સાત પદ્ય ઉપર હોય તેવી સ્તુતિ, એમ ગણાવવાની વાત સામે બહુ વાંધો કાઢી શકાય તેવું નથી.
(૪) ‘સ્તવન’ અભિધાન પણ દેશી ભાષાઓ અતિરિક્ત ઘણી મધ્યકાલીન નિર્પ્રન્થરચિત સંસ્કૃત સ્તુતિઓને વર્તમાને અપાતું જોવામાં આવે છે. આથી આ મુદ્દા પર સાંપ્રત કાળે નિર્પ્રન્થ સમાજમાં એ શબ્દના અર્થ વિષે પ્રવર્તમાન સમજણ બરોબર નથી.
૪૫
Page #46
--------------------------------------------------------------------------
________________
(૫) નિર્ઝન્ય કૃતિઓના અભ્યાસથી એમ જણાય છે કે સામાન્ય રીતે “સ્તવ' અને “સ્તવન' તે દેવાયતનમાં બોલવા-ગાવાની સ્તુતિ છે. “સ્તોત્ર’ એ વિશેષ ગંભીર પ્રકારની અને કર્તા અને ઇષ્ટદેવતા વચ્ચે સીધો સંબંધ સ્થાપતી સ્તુતિ છે, (ભક્તામર સ્તોત્ર એનું પ્રોજ્જવલ દષ્ટાંત છે). જ્યારે “સ્તુતિ' શબ્દ સર્વસામાન્ય અને વ્યાપક અર્થમાં મધ્યયુગમાં ઉપયોગમાં લેવાતો અને આજે પણ લેવાય છે. “સ્તોત્ર
સ્તુતિનો વિશેષ પ્રકાર છે, તો “સ્તવ' અને “સ્તવન” એના ખાસ ઉપયોગને કારણે સ્તુતિના વિશિષ્ટ પ્રકારો રૂપે ગણી શકાય.
(પ્રસ્તુત શબ્દો પર આથી વિશેષ સ્ફોટ ઉપલબ્ધ સાધનો દ્વારા મળી શકતી માહિતીથી પડી શક્યો નથી.)
સર્જન-પ્રયોજન પ્રસ્તુત વિષય પર નિર્ઝન્થાગમ ઉત્તરાધ્યયનસૂત્રના ઉત્તરકુષાણકાલીન હિસ્સા (પ્રાય ઇસ્વી દ્વિતીય-તૃતીય શતાબ્દી)માં એક નીચે મુજબ મહત્ત્વપૂર્ણ પ્રશ્નોત્તરરૂપેણ સૂત્ર મળે છે જેનો ઉપયુક્ત અંશ અહીં (અર્ધમાગધી ભાષા અનુસારે) ઉદ્ધત કરીશું “;
થવ-તિ-મંત્રેન મને ! ની લિંક નનતિ ? | ના-વંસન-ચારિત્ત-વોધિતામં સંગતિ .”
- उत्तराध्यनसूत्र २९.१५ “ભદંત ! સ્તવ-સ્તુતિ-મંગલથી જીવ શું (લાભ) ઉત્પન્ન કરે છે? જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિ (લાભને) સંપ્રાપ્ત કરે છે.”
મહાનુ દિગંબરાચાર્ય સ્વામી સમંતભદ્ર બૃહસ્વયંભૂસ્તોત્ર (પ્રાય ઇસ્વી ૫૭૫-૬૦૦)માં સ્તુતિ-સ્તોત્રથી (સ્તોત્ર-કર્તુના ઉપલક્ષ્યમાં) નીપજતા “કુશલ પરિણામ”, એટલે કે “પ્રશસ્ત પરિણામ', વિષે નમિજિનની સ્તુતિ કરતાં કહ્યું છે :
स्तुतिस्तोतुः साधोः कुशलपरिणामाय स तदा भवेन्मा वा स्तुत्यः फलमपि ततस्तस्य च सतः । किमेवं स्वाधीन्याज्जगति सुलभे श्रेयसपथे स्तुयान्नत्वां विद्वान्सततमभिपूज्यं नमिजिनम् ।
- बृहत् स्वयंभूस्तोत्र ११६ યાકિનીસૂનુ હરિભદ્રસૂરિએ સ્વરચિત મહારાષ્ટ્ર પ્રાકૃતમાં નિબદ્ધ પંચાશક (પ્રાયઃ ઇ.સ.૭૫૦૭૬૦)માં સ્તુતિ-સ્તોત્રાદિના ફલ વિષયે નીચે મુજબનાં વિધાનો કર્યા છે.૩૦
सारा पुण उ थुइ-थोत्ता गंभीरपयत्थ-विरइया जे । सब्भूयगुणकित्तण-रूवा खलु ते जिणाणं तु ॥
Page #47
--------------------------------------------------------------------------
________________
तेसि अत्थाहिगमे णियमेणं होइ कुसलपरिणामो । सुंदरभावा तेसिं इयरम्मि वि रयण - णाएण । जस्समणाइ रयणा अण्णाय-गुणाविते समिति जहा । कम्मज्जं राइ थुइभाइया वि तह भावरयणा ॥
पंचाशक २४-२६
અર્થાત્ જે ગંભીર પદો અને અર્થને લઈને રચાયેલાં હોય, તથા જિનોના યથાર્થ ગુણ-કીર્તનરૂપે હોય તે જ સ્તુતિ-સ્તોત્ર ઉત્તમ જાણવાં. પ્રસ્તુત (સારભૂત સ્તુતિ-સ્તોત્રના) અર્થાવબોધથી કુશલ પરિણામ ઉદ્ભવે છે, અને તેનો સુંદર ભાવ (=અર્થ) ન સમજનાર ઇતરજનમાં પણ રત્નના દૃષ્ટાંતની જેમ (કલ્યાણકારી અધ્યવસાયો) પ્રકટ કરે છે. રોગીજનોને રત્નના ગુણની પરીક્ષા ન હોવા છતાં રત્નો જેમ રોગીના રોગોનું શમન કરે છે તેમ સ્તુતિરૂપી ભાવરત્ન કર્મજ્વરને શમાવે છે. (હરિભદ્રસૂરિ સમંતભદ્રના બૃહસ્વયંભૂસ્તોત્રથી પરિચિત હતા. સંભવ છે કે એમણે વાપરેલો “કુશલ પરિણામ’ સરખો વિશિષ્ટ શબ્દ-સમૂહ જોતાં તેમની અભિવ્યક્તિમાં પ્રસ્તુત કૃતિની પ્રેરણા રહી હોય.) એમણે રત્નથી દૂર થતા રોગનો જે પરોક્ષ ઉલ્લેખ કર્યો છે તેની પાછળ આયુર્વેદિક-[ભસ્માદિ] ની પ્રક્રિયા અને પ્રયોગ સન્નિહિત હશે કે પછી રત્નોનો ગ્રહદશાના નિવારણઅર્થે થતો ઉપયોગ સૂચિત હશે તેનો એકદમ નિશ્ચય થવો મુશ્કેલ છે. આ રચના પરની જો કોઈ પ્રાચીન ટીકા હોય તો તેમાં કદાચ વિશેષ પ્રકાશ પાડ્યો હોય.
-
વિભાવ, વિભાવન, વિભાવના
સ્તુતિ-સ્તોત્રાદિનો, આમ મુખ્ય ઉદ્દેશ સ્તોતાના આત્માના શ્રેયસ્કર ઉત્કર્ષ માટે છે. અને જેને ઉદ્દેશીને રચાયાં હોય તે મુખ્યત્વે તો સ્તોત્રકર્તાના ઇષ્ટદેવતા હોય છે, જેનું ગુણસંકીર્તન વિભાવનપ્રક્રિયામાં તાણાવાણારૂપે વણી લેવામાં આવે છે.
પ્રાચીન પ્રાક્ર્મધ્યકાલીન નિર્પ્રન્થ સ્તુત્યાદિના વિભાવની દૃષ્ટિએ ત્રણ પ્રધાન વર્ગો પડી શકે છે (૧) ભક્તિપ૨૭; (૨) દર્શનપ્રવણ; અને (૩) વર્ણનાત્મક. ભક્તિપરક રચનાઓના પ્રકારોમાં એક તો છે શરણ્યદેવ-જિનદેવતા-પ્રતિ ઉત્કૃષ્ટ પરમ સાત્ત્વિક અનુરાગ, સમર્પણની ભાવના, તેમ જ કેટલાક દાખલાઓમાં સાધુ-શ્રમણાદિ ધર્મમાન્ય સત્પુરુષો, તેમના બહિરંગ અથવા બાહ્ય સ્વરૂપ, અને ઘણી વા૨ સાથે સાથે આત્મિક લક્ષણાદિ સમેતનો ગુણાનુવાદ; એ તત્ત્વો ‘વિભાવના'ની અંતર્ગત ‘વિભાવ' રૂપે પ્રધાનપણે મુખરિત થતાં હોય છે, પ્રાક્ર્મધ્યકાલીન યુગથી ‘દેવ’ની સાથે ‘ગુરુ’ અને ‘ધર્મ’ યા ‘શ્રુત’ (શાસ્ર આગમ)ની પણ સ્તુતિ કરવાની પ્રથા શરૂ થઈ દેખાય છે : જ્યારે દર્શનપ્રવણ રચનાઓ વસ્તુની દૃષ્ટિએ સિદ્ધાંતલક્ષી અને અભિગમની દૃષ્ટિએ તર્કનિષ્ઠ (અને એથી અંતરંગ કેટલીક વાર ખંડનમંડનના ધમધમાટયુક્ત) રહે છે. એમાં ઊર્મિની ઉત્કટતા, તેની સાથે ભાવપૂર્ણતા એવં રસાનુભૂતિને સ્થાને આત્મિક ગુણકીર્તનની દાર્શનિક પરિભાષામાં વર્ણવાતી પ્રક્રિયા તેમ જ સમગ્ર અભિવ્યક્તિમાં કુશાગ્ર નૈયાયિક બુદ્ધિનાં દર્શન સવિશેષ થાય છે. ત્રીજા, એટલે કે વર્ણનાત્મક વર્ગમાં, તીર્થંકરોની વિશિષ્ટ
૪૭
Page #48
--------------------------------------------------------------------------
________________
વિભૂતિઓ, તેમનાં પંચકલ્યાણકો, અને કલ્યાણક તિથિઓ, નિર્વાણભૂમિઓ આદિની નમસ્કાર સહિત વર્ણના ઇત્યાદિ મળે છે. (પ્રસ્તુત વર્ગમાં પ્રાચીનતર રચનાઓ વિશેષે દિગંબર એવં યાપનીય સંપ્રદાયમાંથી પ્રાપ્ત થઈ છે, ને એ સૌ સરસ રીતે સંગ્રથિત પણ થયેલી છે.) એકંદરે આ યુગમાં શ્વેતાંબર રચનાઓમાં ભક્તિપરક, અચેલ-યાપનીયમાં ઉત્કૃષ્ટરૂપે વર્ણનાત્મક અને દિગંબર કૃતિઓમાં સિદ્ધાંત તેમ જ દર્શનપરક રચનાઓ વિશેષરૂપે જોવા મળે છે.
લક્ષ્ય, લક્ષિત, લક્ષણ પાછળ જોયું તેમ નિર્ચન્થદર્શનમાં સ્તુત્યાત્મક ભાવનું લક્ષ્ય કિંવા ધ્યેય છે આત્માની પ્રશસ્ત પરિણામમાં રમણતા, જેની ફલશ્રુતિ રૂપે નીપજનાર કર્મક્ષય', એથી સંપ્રાપ્ત થતું “સંબોધિ' કે “સમ્યફજ્ઞાન” અને એની અંતિમ પરિણતી રૂપે થનાર “વિમોક્ષ'. જયારે લક્ષિતરૂપે પ્રધાનતયા છે ચરમશરીરી અહેતુ કિવા સર્વજ્ઞ-સર્વદ્રષ્ટા જિનદેવ; અથવા ભવભ્રમણનો અંત કરી ચૂકેલ નિરંજન, નિરાકાર, નિર્ગુણ, નિષ્કલ, નિશ્ચલ, નિત્યરૂપ સિદ્ધાત્મા, જે નિર્ઝન્થ દષ્ટિના પરાત્મા વા પરમાત્મા છે. અર્હત્ રૂપે પૂર્ણતયા અપરિગ્રહી, પરમ વીતરાગી, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-મોહાદિ દોષો કષાયોથી વિમુક્ત અને અત્યલ્પકર્મધારક શુદ્ધાત્મા હોવાથી જિનદેવતા અને એ કારણસર એમનાથી પણ ઉપર રહેલા અમૂર્ત, પૂર્ણતઃ વિમુક્ત સિદ્ધદેવ અનુગ્રહ કરવા કે અભિશાપ દેવા સમર્થ નથી. (એમના કૃપાકટાક્ષની યાચના સરખું કથન અલબત્ત મધ્યયુગમાં કોઈ કોઈ શ્વેતાંબર કૃતિઓમાં “ઉપચાર' રૂપે મળી આવે છે ખરું.) જિન નિર્વસ્ત્ર, નિરાભરણ, નિરાયુધ, નિર્વાહન એવં “કામિનીસંગશૂન્ય’ હોઈ તેમની સ્તુતિ મુખ્યતયા તેમનાં પ્રશમરસ-દીપ્ત અને પ્રશાંત સમાધિસ્થરૂપ, દેહની દિવ્ય કાંતિ, અને એમાં પ્રાણરૂપે વિલસતા આત્મિક-આધ્યાત્મિક પરમ ગુણોના સમુત્કીર્તન પૂરતી સીમિત રહે છે. સ્તુત્ય પુરુષોમાં અહતું અને સિદ્ધ પછી આવે આચાર્યાદિ શ્રમણો, જેનો સમાવેશ “ગુરુ” વર્ગમાં થતો હોઈ તેમની પણ ગુણસ્તુતિ કરવામાં આવે છે. આમ લક્ષણથી સ્તુતિઓ સાત્ત્વિક ગુણોનાં કથન અને કવનરૂપ હોવાથી તે સત્ત્વલક્ષણા કિંવા સત્ત્વપ્રધાન હોવાનું સહજરૂપે સંભવી રહે છે. અલબત્ત દર્શનપરક સ્તુતિઓમાં ક્યારેક આ પ્રધાન હેતુ વીસરાઈ જઈ, શૈવ-શાક્ત-ભાગવત-બૌદ્ધાદિ ધર્મના દેવોને હિંસાપ્રવૃત્ત એવં રાગદ્વેષમય અને એથી અપૂર્ણ દર્શાવી, યા તેમના સિદ્ધાંત અને આચાર વચ્ચે અસામંજસ્ય બતાવી, ઉતારી પાડવાના અને તેમના કેટલાક દાર્શનિક સિદ્ધાંતોને નિર્ગસ્થ સિદ્ધાંતોને મુકાબલે મિથ્યા-જૂઠાં-એવં ન્યાયવિસંગત ઠરાવવાના અને એથી ચડસાચડસીયુક્ત પ્રયાસો તરી આવે છે; જે હકીક્તથી પ્રસ્તુત સ્તુતિ-સ્તોત્રો નિર્ઝન્ય-દર્શનના સમભાવી, અનેકાંતવાદી, સર્વથા અહિંસાપ્રધાન મૂલગત વિભાવને વિસરી જઈ તથા લક્ષ્યનો ચીલો ચાતરી, અવળે રસ્તે ચડી જઈ, અળગા પડી જઈ, વામણાં અને વહરાં બની જતાં લાગે છે. સિદ્ધસેન દિવાકર, માનતુંગાચાર્ય સરખા મહાનું, સમર્થ અને પ્રાચીન સ્તુતિકારોમાં પણ આ અવાંચ્છનીય તત્ત્વ ક્યારેક ડોકિયું કરી જાય છે.*
અનુગુપ્તયુગ પછી, અને સ્પષ્ટ રીતે તો પ્રાકૃમધ્યકાળમાં, નિગ્રન્થદર્શનમાં પ્રવેશેલાં જિનશાસનનાં રક્ષક યક્ષ-યક્ષિીઓ, અને તાંત્રિક મહાવિદ્યાઓનાં વપુખાન સ્વરૂપ કલ્પી, તેમની પણ સ્તુતિ દેવ (જિન) અને ધર્મ (સમય કિંવા, શ્રત, આગમ વા જિનવાણી) પછી કરવાની પ્રથા વિશેષ
४८
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્વેતાંબર સંપ્રદાયમાં આરંભાઈ. ઘણી વાર તો ત્યાં શ્રુતદેવતા-સરસ્વતીને પણ સ્થાન અપાતું જોવાય છે. શક્તિ ઉપાસનાના એ યુગમાં (સરસ્વતીને ઉદ્દેશીને) માંત્રિક અને તે પછી તાંત્રિક સ્તોત્રો રચવાનો પ્રારંભ પણ અંકુરિત થયો, જે પછીથી મધ્યયુગમાં તો અન્ય નિર્ચન્થ-કલ્પિત દેવીઓ (અંબિકા, ચક્રેશ્વરી, પદ્માવતી, જ્વાલામાલિની)ને પણ આવરી લઈ ખૂબ ફૂલ્યો-ફાલ્યો.૩૫
સ્તુતિ-સ્તોત્ર-સ્તવાદિનું વર્ગીકરણ નિર્ઝન્ય સંપ્રદાયની સ્તુત્યાદિ રચનાઓનું, વિષય એવં વસ્તુની દૃષ્ટિએ, સામાન્ય વર્ગીકરણ નીચે મુજબ થઈ શકે : પ્રથમ વર્ગ (૧) જિરેંદ્ર-સ્તુતિ-સ્તોત્ર-સ્તવ
(અ) સાધારણ જિનસ્તુતિ (આ) પ્રત્યેક વા એકજિનસ્તુતિ (ઈ) દ્વિજિનસ્તુતિ (ઈ) પંચનિસ્તુતિ, જિનપચ્ચકસ્તુતિ (9) ચતુર્વિશતિજિનસ્તુતિ (ઊ) વિસવિહરમાન જિનસ્તુતિ (એ) શાશ્વત જિનસ્તુતિ (ઐ) જિન-અષ્ટોત્તરશતનામસ્તવ, જિન–સહસ્રનામસ્તવ
(ઓ) અહંતુ ગુણસ્તુતિ/જિનેંદ્રગુણસ્તુતિ (૨) જિનલક્ષિત વિશેષ પ્રસંગાદિ લક્ષણાદિ
(અ) જિન-પંચ-કલ્યાણકાદિ સ્તુતિ (આ) ચતુર્વિશતિ જિનકલ્યાણકસ્તુતિ (ઇ) જિન-વિભૂતિસ્તુતિ
(ઈ) સમવસરણસ્તુતિ દ્વિતીય વર્ગ (૧) સદાતિશયયુક્ત જિનપ્રતિમા એવં તીર્થ-મહાતીર્થાદિની સ્તુતિ
(૨) જિનભવનસ્તુતિ
૪૯
Page #50
--------------------------------------------------------------------------
________________
તૃતીય વર્ગ (૧) પંચપરમેષ્ઠિસ્તુતિ
(અહંતુ, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને શ્રમણાદિની સ્તુતિ) ચતુર્થ વર્ગ (૧) ગણધરસ્તુતિ
(જિન વીરના એકાદશ ગણધર, ગૌતમ અને પુંડરીક) પંચમ વર્ગ (૧) શાસનરક્ષક, તીર્થરક્ષક દેવદેવ્યાદિ સ્તુતિ (ધરણેન્દ્ર, કપર્દી યક્ષ, બ્રહ્મશાન્તિ,
ચક્રેશ્વરી, અંબિકા, જ્વાલામાલિની, પદ્માવત્યાદિ) (૨) ચતુર્વિશતિ યક્ષ-યક્ષિીઓ (૩) ષોડશ વિદ્યાદેવીઓ
(૪) મૃતદેવતા સરસ્વતી ષષ્ઠ વર્ગ (૧) સોળ સતીઓ સપ્તમ વર્ગ (૧) સિદ્ધચક્રસ્તુતિ અષ્ટમ વર્ગ(૧) માંગલિક તિથિસ્તુતિ
(અ) કલ્યાણક તિથિ (આ) જ્ઞાનપંચમી (૪) પંચમી અષ્ટમી (ઈ) એકાદશી/મૌન એકાદશી (ઉ) ચતુર્દશી/પાક્ષિક
(9) દીપમાલિકા નવમ વર્ગ (૧) નમસ્કારમંગલ સ્તુતિ દશમ વર્ગ (૧) વર્ણમાલાના અક્ષરોથી આરંભાતા પદ્યો ધરાવતી સ્તુતિ
(૨) છંદનામ-ગર્ભિત સ્તુતિ (૩) વિવિધ વિશેષનામ-ગર્ભિત સ્તુતિ
(અ) તીર્થકરોનાં માતા-પિતાનાં નામ ગર્ભિત (આ) જિનપરિવાર-નામ ગર્ભિત
૫૦
Page #51
--------------------------------------------------------------------------
________________
એકાદશ વર્ગ
(ઇ) ગુરુ-નામગર્ભિત
(ઈ) પારિવારિક સગાઈ-નામગર્ભિત
(ઉ) નવગ્રહ-નામગર્ભિત
(ઊ) અષ્ટમંગલ-ગર્ભિત
(એ) નવરસ-ગર્ભિત
(ઐ) સુખભક્ષિકા (ભોજ્યાદિ) એવં સુખાસિકાદિ નામગર્ભિત
(૧) ભાષા વિશિષ્ટ વર્ગ
(અ) સમસંસ્કૃત
(આ) મણિપ્રવાલ
(ઇ) દ્વિ, ત્રિ, ચતુઃ, પંચ, ષટ્, અષ્ટભાષાનિબદ્ધ (૧) પાદપૂર્તિરૂપ સ્તુતિઓ
દ્વાદશ વર્ગ
આમાંથી પ્રથમ વર્ગમાં આવતાં કેટલાંક સ્તોત્રોને એક તરફ રાખીને જોઈએ તો બાકીના મોટા ભાગના પ્રકારોની સ્તુતિઓ પ્રધાનતયા મધ્યકાળ અને ઉત્તર મધ્યકાળમાં, અને વિશેષતયા શ્વેતાંબર, કર્તાઓ દ્વારા રચાઈ છે, જે વિશે સવિસ્તર ચર્ચા દ્વિતીય તથા તૃતીય ખંડમાં થશે.
પ્રથમ વર્ગમાં ‘સાધારણ' જિનસ્તુતિમાં કોઈ પણ જિનનું નામ આપ્યા સિવાય સ્તુતિ કરાતી હોય છે. પ્રત્યેક વા એક જિનસ્તુતિમાં વિશેષ કરીને ઋષભ, અજિત, ગંભવ વા સંભવ, ચંદ્રપ્રભ, શાંતિ, સુવ્રત, નેમિ, પાર્શ્વ અને મહાવીરને ઉદ્દેશીને રચાયેલ સ્તુતિઓ મળી છે. દ્વિજિનસ્તુતિ વર્ગમાં અજિતશાંતિને સંયુક્ત રીતે સંબોધતાં પ્રાર્થનાસ્તવોમાં મૂકી શકાય. પંચજનમાં ઋષભ, શાંતિ, નેમિ, પાર્શ્વ અને વર્ધમાનને સમાવિષ્ટ કરવામાં આવી હોય છે, પણ તેનાં દૃષ્ટાંતો જૂજવાં છે. ચતુર્વિંશતિ-જિનની એક એક પદ્યમાં (કે વિશેષ પદ્યો દ્વારા) થયેલી સ્તુતિઓનાં અનેક દૃષ્ટાંતો છે. પ્રાકૃત રચનાઓ ઇસ્વીસનના આરંભથી લઈ ૧૭મી સદી પર્યંત, અને સારી સંખ્યામાં, રચાયેલી જોવા મળે છે. ‘અષ્ટોત્તરશતનામ’ અને ‘સહસ્રનામ’ કૃતિઓમાં જિનની વિશિષ્ટ વિશેષણયુક્ત અભિધાનોથી સ્તુતિ કરવામાં આવે છે. જિવેંદ્ર-ગુણ-સ્તુતિમાં જિનેંદ્રના આંતરિક ગુણોની પ્રશંસા અંતર્ભૂત રહે છે. પ્રસ્તુત વર્ગમાં પેટા વિભાગરૂપે જિનનાં પંચકલ્યાણક-ચ્યવન, જન્મ, મહાભિનિષ્ક્રમણ, કૈવલ્ય, અને નિર્વાણ-ની વર્ણનાત્મક સ્તુતિ પણ આવી જાય છે. જિનવિભૂતિઓની સ્તુતિઓમાં તીર્થંકરોનાં ૩૪ અતિશયો તેમજ અષ્ટ મહાપ્રતિહાર્યોને આવરી લેવામાં આવે છે. (એ વર્ગના સગોત્રી વર્ગમાં સમવસરણ સંબદ્ધ સ્તુતિ પણ મળી આવી છે.) દ્વિતીય વર્ગમાં મહિમામંડિત (વા અન્યથા) તીર્થ (થોડાક કિસ્સાઓમાં મહાતીર્થ) રૂપે મનાતાં સ્થાનો, દેવાલયો, અને સાથે જ શાશ્વતતીર્થો સદાતિશયયુક્ત કિંવા ચામત્કારિક પ્રતિમાની
૫૧
Page #52
--------------------------------------------------------------------------
________________
સ્તુતિઓમાં મુખ્યતયા અષ્ટાપદ, નંદીશ્વરદ્વીપ, સંમેદશૈલ કે સંમેતશિખર, ઉજ્જયંતગિરિ, શત્રુંજયગિરિ, અર્બુદગિરિ, કાંચનગિરિ, ભૃગુકચ્છ-મુનિસુવ્રત, સત્યપુર-મહાવીર, અહિચ્છત્રા તથા કલિકુંડ પાર્શ્વનાથ, શ્રીપુર પાર્શ્વનાથ, અંતરિક્ષ પાર્શ્વનાથ, કરdટક પાર્શ્વનાથ, સ્તંભન પાર્શ્વનાથ, શંખપુર પાર્શ્વનાથ, અજારા, ચંપા એવં જીરાપલ્લિના પાર્શ્વનાથ, તથા સોપારકના ઋષભજિન આદિ પ્રસિદ્ધ જિનોને ઉદ્દેશીને સ્તુતિઓ રચાઈ છે. (આમાં ‘શ્રીપુરપાર્શ્વનાથની દિગંબરાચાર્ય વિદ્યાનંદ વિરચિત સ્તુતિ અપવાદરૂપ હોઈ તેને બાદ કરતાં બાકીની બધી જ શ્વેતાંબર સંપ્રદાયમાં રચાઈ છે.) કોઈ કોઈ એકલદોકલ સ્તુતિ અન્ય સ્થાનોના જિન સંબદ્ધ પણ મળી આવે છે, જેમકે તારંગા-અજિત જિન, રાણપુર(રાણકપુર)ચતુર્મુખવિહાર-આદિનાથ, દેવકુલપાટક (મેવાડ-દેલવાડા)ના પાર્શ્વનાથ તેમ જ આદિજિન, મંડપ(માંડુ)ના પાર્શ્વજિન, વરતાણા-પાર્શ્વજિન, જેસલમેર-પાવ્યંજિન, ઇત્યાદિ જેમાંના ઘણાખરા ઉત્તરમધ્યકાલીન યુગનાં છે.
કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ સામાન્ય અલંકારો અતિરિક્ત કેટલીક વાર એકાક્ષર-યમયુક્ત વા કેવલ વ્યંજનાક્ષરમય, વિવિધ યમકો તથા ચિત્ર એવું ચિત્રબંધાદિ અલંકારથી યુક્ત મળે છે. પદ્ય સંખ્યાની દૃષ્ટિએ ચતુષ્ક, અષ્ટક, દશક, દ્વાદશક, ષોડશક, ચતુર્વિશતિકા, પંચવિંશતિકા, દ્વાáિશિકા, પત્રિશિકા, અને શતક સુધીની (અને કેટલાક દાખલાઓમાં અનિયત સંખ્યા - ૨૧, ૨૩, ૨૭, ૩૯, ૪૦ ઇત્યાદિમાં પણ) મળે છે, જેમાં એક જ છંદ, કે એકથી વિશેષ છંદ કે વિવિધ છંદોનો પ્રયોગ પણ ઘણી વાર થયો છે. તો મધ્યકાળમાં (શ્વેતાંબર સંપ્રદાયમાં) કેટલીક ગદ્યપ્રાય ભાસતી, વિવિધ પ્રકારના દંડક છંદમાં નિબદ્ધ રચનાઓ પણ પ્રાપ્ત થઈ છે. કોઈ કોઈ વળી છંદનામ ગર્ભિત, તો કોઈ ક્રિયાગુ, કે કર્તાનામગુપ્ત જેવી ચાતુરી દર્શાવતી રચનાઓ પણ રચાયેલી છે.
વૈવિધ્યની દૃષ્ટિએ જોઈએ તો મધ્યયુગમાં જિનના જન્માભિષેક સંબદ્ધ કેટલીક સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ રચનાઓ થયેલી, તેમાં થોડાંક રવાનુકારી શબ્દો, અને સંગીતની “સરગમ' તથા ચતુર્વર્ગનાં વાઘોના નિજી નિજી લાક્ષણિક ધ્વનિ ઘોષ-રૂપ શબ્દો પણ ગૂંથી લેતાં દષ્ટાંતો ઉપલબ્ધ થયાં છે. તદુપરાંત ભોજ્યાદિ વાનગીઓનાં નામો વણી લેતી થોડીક હાસ્યપ્રેરક, પણ સાંસ્કૃતિક અધ્યયનની દૃષ્ટિએ ઉપયોગી, રચનાઓ પણ ૧૫મા-૧૬મા શતક આસપાસની મળી આવી છે. આ સિવાય માનતુંગાચાર્યકૃત ભક્તામર સ્તોત્ર, હરિભદ્રસૂરિકૃત સંસારદાવાનલ નામક વીરસ્તુતિ, કુમુદચંદ્રકૃત કલ્યાણમંદિરસ્તોત્ર, અને હેમચંદ્ર-શિષ્ય બાલચંદ્ર કૃત સ્નાતસ્યાસ્તુતિનાં પદ્યોની પંક્તિઓ લઈ તેની પાદપૂર્તિરૂપ ઘણી રચનાઓ ઉત્તર મધ્યકાળમાં થયેલી છે, જેમાં પ્રાણપ્રિયકાવ્ય સરખી ભક્તામરસ્તોત્રનાં ચરણોની પાદપૂર્તિરૂપ સ્તુતિ એકાદ બાદ કરતાં બાકીની નિર્વિવાદ શ્વેતાંબર સંપ્રદાયમાં જ મળે છે. તો વળી કોઈ કોઈ બ્રાહ્મણીય કવિઓની પ્રસિદ્ધ કૃતિઓનાં ચરણ લઈ પાદપૂર્તિ કરવાના ઉદ્યમવાળી રચનાઓ પણ મળે છે.
શ્વેતાંબર અને દિગંબર મળીને અદ્યાવધિ ૧૦૦૦ ઉપરાંતની સ્તુત્યાત્મક રચનાઓ મળી છે, જેમાંથી કેવળ સાત-આઠ પ્રતિશત જ પ્રાચીન અને પ્રાકૃમધ્યકાળની છે. મધ્યકાળની લગભગ વીસેક ટકા જેટલી ઉપલબ્ધ છે. જ્યારે બાકીની મળે છે તે સૌ ઈસ્વીસનના ૧૪માથી લઈને ૧૮મા શતક સુધી
પર
Page #53
--------------------------------------------------------------------------
________________
રચાયેલી છે. પ્રાપ્ત રચનાઓમાં પ્રાચીન અને પ્રાફમધ્યકાલીન યુગોમાં મૂકી શકાય તેવી રચનાઓ ઇસ્વી પાંચમા શતકથી મળવી શરૂ થાય છે; જ્યારે અર્ધમાગધી, પ્રાકૃત અને સંસ્કૃતમાં પ્રાયઃ ઇ.સ.પૂ.૧૫૦થી લઈ ઇસ્વી ૮૫૦ સુધીની મળે છે, પણ તેની સંખ્યા વીસેકથી વિશેષ નથી. બીજી બાજુ મધ્યકાળ અને ઉત્તર મધ્યકાળની શ્વેતાંબર સંસ્કૃત રચનાઓ સેંકડોની સંખ્યામાં ઉપલબ્ધ છે, જ્યારે દિગંબર રચનાઓ જૂજવી જ મળે છે અને તે સૌ મધ્યમ કોટિની છે; પણ પુરાણી દિગંબર (એવં યાપનીય) કૃતિઓની કવિતા-ગુણવત્તા વસ્તુની ઉત્તમતા સમેત ઘણી જ ઉચ્ચ કોટિની છે, જે સૌ અહીં આ પ્રથમ ખંડમાં સંગૃહીત કરી લેવામાં આવી છે. અપભ્રંશ ભાષામાં આ ખંડમાં આવી શકતી તો કેવળ એક જ કર્તા, યાપનીય ઉપાસક કવિ સ્વયંભૂદેવની મળે છે. અને તે પણ એમની એક જ કથાનક કૃતિમાંથી લીધેલી છે; એમની એક અન્ય કૃતિ ઉપલબ્ધ ન થઈ શકતાં તેમાંથી ચયન કરી શકાયું નથી.
ઉપલબ્ધ કૃતિઓમાંથી ચયન કરી અહીં તેમના ઐતિહાસિક વા સંભાવ્ય કાલક્રમ અનુસાર સંકલિત કરી છે, તેમાં ગુણવત્તાને પ્રાથમિકતા આપવામાં આવી છે. સદ્ભક્તિ, સુલાલિત્ય, રસાત્મકતા, અને ઉદાત્ત કાવ્ય કલ્પનાઓ ધરાવતી, બહુધા પ્રભાવશાળી, રચનાઓને જ સ્થાન આપવામાં આવ્યું છે. કેવળ અલંકારોથી લદબદ કઠિન, દુર્બોધ તથા માધુર્ય અને ચારુતાને સ્થાને ચાતુરીના પ્રદર્શન કરતી મોટા ભાગની સ્તુતિઓને લીધી નથી. કેટલાંક સ્તોત્રો માંત્રિક-તાંત્રિક વર્ગનાં છે, જેમાંથી કેવળ ઉત્તમ કાવ્યગુણ ધરાવતાં હોય તેનો જ નમૂના ખાતર સમાવેશ કરવાનું વિચાર્યું છે. અહીં આ ખંડમાં પસંદ કર્યા છે તેમાંથી અર્ધા જેટલાં તો કંઠસ્થ કરવા યોગ્ય છે. (ભક્તામરસ્તોત્ર સરખી કોઈ કોઈ રચના કંઠસ્થ થાય પણ છે.) તો કેટલીક સ્તુતિઓ કેવળ પઠન-મનન યોગ્ય છે; ને કોઈ કોઈ અલંકારની દષ્ટિએ અભ્યાસાર્થે ઉપયોગી છે; પણ જે કેવળ ગુણના-ક્રમો પર જ નિર્ભર છે (જેમ કે દેવેંદ્રસ્તવ અને તિજયપહુર) તેને, પુરાતન હોવા છતાં, છોડી દીધી છે. ટિપ્પણો : ૧. જુઓ “સંદર્ભસૂચિ”. અહીં તેમાંથી કેટલાયનો ઉપયોગ કર્યો છે; અને આગળ આવનાર ટિપ્પણોમાં
એકએકનો સંદર્ભ અનુસાર ઉલ્લેખ થનાર હોઈ આ સ્થળે તેની સૂચિ પ્રસ્તુત કરવી અનાવશ્યક ગણી છે. ૨. એજન. *
અપવાદ રૂપે શ્રી મણિભાઈ ઇ. પ્રજાપતિનો સંસ્કૃત સ્તોત્રકાવ્ય [] ઉદ્દભવ, વિકાસ અને સ્વરૂપ, દ્વારકા ૧૯૭૮, એક વિરલ અને મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે જેનો અનુવાદ ભારતની અન્ય પ્રમુખ ભાષાઓમાં થવો ઘટે, તેમાં આ વિષયની ઘણા વિસ્તારથી અને બારીકાઈપૂર્વક ચર્ચા કરી છે; પણ તેમાં પ્રાકૃતોમાં રચાયેલાં સ્તોત્રો બહુધા બાકાત રહે છે; અને પ્રાચીનતમ બૌદ્ધ સ્તુતિઓ અને સ્તુતિકારો વિષે કંઈક વિસ્તારથી ચર્ચા હોવા છતાં ગુપ્તકાળ, અનુગુપ્તકાળ, પ્રાફમધ્યકાળ અને મધ્યયુગની બૌદ્ધ કૃતિઓ વિષે અલ્પ અને અછડતા ઉલ્લેખો છે. એ જ રીતે નિર્ગસ્થ સ્તુતિ-સ્તોત્ર અંગેની ચર્ચા પણ ભક્તામર, કલ્યાણમંદિર સરખા અતિ પ્રસિદ્ધ સ્તોત્રો પૂરતી મર્યાદિત છે. બ્રાહ્મણીય કૃતિઓ વિષે અલબત્ત બહુ જ ઉપયુક્ત ચર્ચા છે. અને તેમાં પ્રતિપાદિત સ્તોત્રકાવ્યોના કેટલાક પાયાના સિદ્ધાંતો બૌદ્ધ અને નિર્ચન્થ સંદર્ભમાં પણ કામના છે, પણ તેમનો એક અન્ય બૃહદ્ લેખ, “જૈન સાહિત્યમાં અદ્ભુત એવું સ્તોત્ર સાહિત્ય”, જૈનરત્ન ચિંતામણિ, મદ્રાસ ૧૯૮૪માં પૃ.૬૮૪-૬૯૩ પર વિસ્તારથી અનેક જૈન કર્તાઓની કૃતિઓનું સદૃષ્ટાંત રસદર્શન અને ગુણદર્શન કરાવ્યાં છે.
૫૩
Page #54
--------------------------------------------------------------------------
________________
૪. આ અંગે વારાણસી પાસે સારનાથ સ્થિત તિબ્બતી શોધ સંસ્થાનનો સંપર્ક સાધતાં જાણવા મળ્યું કે આવા
સંગ્રહો અગાઉ પ્રસિદ્ધ થયા નહોતા; વારાણસીની સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના બૌદ્ધ દર્શનના વિદ્વાન સ્વ..જગન્નાથ ઉપાધ્યાયે લગભગ ૧૫૦ જેટલી ચુનંદી બૌદ્ધ સ્તુતિ-કૃતિઓ એકત્ર કરી છપાવવા પ્રબંધ કરેલો; પરંતુ તેમના અવસાન બાદ તેની પ્રેસકોપી તેમ જ છપાયેલા ફર્મા પણ ગુમ થઈ ગયાનું સંભળાય છે. પં.જનાર્દન પાંડે સાથે થયેલી વાતચીતમાં, તેમના કથન અનુસાર, ઉપલબ્ધ હસ્તપ્રતોમાં રહેલા સેંકડો બૌદ્ધસ્તોત્રોની ભાષા દુર્ભાગ્યે ભ્રષ્ટ રૂપમાં મળે છે; એને સુધારી-સંસ્કારી છાપવાનું કામ ઘણું દુષ્કર છે; પણ તેઓએ હાલમાં તે કાર્ય હાથ ધર્યું છે અને તેમની યોજનાનું પ્રથમ પુસ્તક—બૌદ્ધસ્તોત્રસંગ્રહ–સુપ્રસિદ્ધ પ્રકાશન સંસ્થા–મોતીલાલ બનારસીદાસ તરફથી તાજેતરમાં જ (વારાણસી ૧૯૯૪) પ્રગટ થઈ ચૂક્યું છે. આ સિવાય તેમના દ્વારા સર્વજ્ઞમિત્ર વિરચિત આર્યતારાગ્નગ્ધરાસ્તોત્ર (ઇલાહાબાદથી ૧૯૯૫માં) પુનઃ સંપાદિત થઈ પ્રગટ થયું છે. (અગાઉ કલકત્તાની Royal Asiatic Society of Bengal તરફથી ઇસ્વી ૧૯૦૯ (?)ના અરસામાં તે પ્રકટ તો થયેલું. પણ ઘણાં વર્ષોથી ઉપલબ્ધ નહોતું.) તદુપરાંત તિબ્બતીય બૌદ્ધ ભિક્ષુ લોસંગનો રબુ શાસ્ત્રી દ્વારા શંકરપાદસ્વામિની દેવાતિશયસ્તુતિ (સારનાથ ૧૯૯૦) પણ પંડિત ગ્રંથમાલાના પ્રથમ મણકારૂપે પ્રકાશિત થઈ છે. આ વાત પ્રમાણમાં મોટા સંગ્રહોને લાગુ પડે છે. તેમાં ક્યાંક ક્યાંક ૨૪ જિનોને લગતી સ્તુતિઓ, કોઈ એક જિન સંબદ્ધ, યા તીર્થસંબદ્ધ સ્તુતિઓ એકત્ર કરી ક્રમમાં (પણ કાળક્રમને પૂરેપૂરી રીતે લક્ષમાં લીધા
વગર) પ્રયત્ન થયા હોવાનું જોવા મળે છે ખરું. ૬. ઇસ્વીસનની ૧૭-૧૮મી પછી તે અત્યલ્પ સંખ્યામાં પ્રાપ્ત થઈ છે. વર્તમાને (સ્વ.) વિજયલાવણ્યસૂરિ.
(સ્વ.) ચતુરવિજયજી આદિ આપણા સમયના મુનિ-કવિઓની કેટલીક રચનાઓ પ્રકાશિત થઈ છે. અને
કોઈ કોઈ દિગંબર મુનિએ, વિદ્વાને પણ આપણા સમયમાં સ્તુત્યાદિ રચ્યાં છે. ૭. આમાં ખાસ તો કુંદકુંદાચાર્યની મનાતી (પણ વાસ્તવમાં અજ્ઞાત કÇક) પ્રાકૃત “ભક્તિઓનો સમાવેશ થાય
છે. અહીં (સંભવતઃ યાપનીય) ગ્રંથ તિલોયપણસ્તી (પ્રાયઃ ઇસ્વી ૫૫૦)માંથી એક નાનકડી ગ્રંથારંભની
મંગલ-સ્તુતિને સંચયમાં લઈ લીધી છે. ૮. ઉપર્યુક્ત ગાથા, “તુતિ-વિવેચન સાહિત્યમાં સૌ પ્રથમ કદાચ પ્રા. કાપડિયાએ ઉદ્ધત કરી છે : જુઓ
એમના દ્વારા સંપાદિત બપ્પભટ્ટસૂરિની વાર્વિશતિવા અંતર્ગત “કાવ્યમીમાંસા", મુંબઈ ૧૯૨૬, પૃ.૪૫
૪૬ ૯. સ્વ.મુનિ ચતુરવિજયજીએ મૈનસ્તોત્રનો પ્રથમ ભાગ, સંસ્કૃત “પ્રસ્તાવના”, અમદાવાદ ૧૯૩૨, પૃ.૨
પર એ જ ગાથા શાંતિસરમાંથી તેમ જ સીધી જ વ્યવહારભાષ્યમાંથી પણ ટાંકી છે; પણ તેમાં શબ્દરૂપોમાં પાઠાંતર જોવામાં આવે છે. યથા "तत्र स्तवा देवेन्द्रस्तवादयः स्तुतय एकादि सप्तश्लोकान्ताः, यत उक्तम्-एगदुगतिसिलोका (थुइओ) अन्नेसि जाव हुंति सत्तेव । देविंदत्यवमादी तेण परं थुत्तया होति ॥" "एगदुगति सिलोया थुतिओ अन्नेसि होइ जा सत्त। देविदत्थयमाइ तेणं तु परं यथा होइ ॥"
- વ્યવહારમાષ્ય રૂ.૭, ગા.૨૮૩ આ ચતુરવિજયજીએ આપેલું ઉદ્ધરણ છે : એજન પૃ.૫૦૨; પરંતુ તેમણે મલયગિરિની કઈ વૃત્તિમાંથી લીધું હતું તે જણાવ્યું નથી. ખરતરગચ્છીય જિનપ્રભસૂરિ(દ્વિતીય)ની પાદલિપ્તસૂરિની ચાર ગાથાવાળી વરસ્તુતિ પ્રાયઃ ઇસ્વી ૭મી શતી ઉત્તરાર્ધ) પરની વૃત્તિ (સં.૧૩૮૦ ઇ.સ.૧૩૨૪)માં આ પ્રમાણે જણાવ્યું છે : “માને પદ્યવસ્તુવારણ વાવણોત્તર પધશતં તપુ સધ્યપધાના ” જુઓ હી.૨.કાપડિયા, મલધારી
૧૦.
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૩.
રાજશેખરસૂરિ પ્રણીત ચતુર્વિશતિ પ્રબંધનો ગુજરાતી અનુવાદ, ફા.ગુ.સ.ગ્રંથાક ૧૮, મુંબઈ વિ.સં.૧૯૯૦, પૃ.૨૨૩, તથા નૈનસ્તોત્રસંવ, પ્રથમ ભાગ, આગમોદ્ધારક ગ્રંથમાલા ૧૧મું રત્ન,
વડોદરા વિ.સં.૨૦૧૬ (ઈ.સ.૧૯૬૦), પૃ.૬૬. ૧૧. શાંતિસૂરિની આ વ્યાખ્યા ઠીક નથી તે સંબંધમાં અહીં આગળ ઉપર ચર્ચા કરી છે. ૧૨. ચતુરવિજયજી૧૯૩૨, પૃ.૩.
જુઓ.સ્વ.મુનિ વિક્રમવિજય, “યત્કિંચિત, “તુતિતir”, ભાગ ૧, અમદાવાદ ૧૯૫૫; પુનર્મુદ્રણ સ્તુતિતiforn ગુજરાતી ભાગ ૧, અમદાવાદ વિ.સં.૨૦૪૨ ઇ.સ.૧૯૮૬. ત્યાં જે પૃષ્ઠો પર સંદર્ભગત
વાત છપાયેલી છે તે ૭-૮ છે. ૧૪. કાપડિયા, ચતુર્વિશતિવા, પૃ.૪૬.
મણિભાઈ છે. પ્રજાપતિ, સંસ્કૃત સ્તોત્રકાવ્ય.,પૃ.૧૧૬-૧૧૭ ઉપરથી ઉપર્યુક્ત ત્રણે વાક્યો ઉદ્ધત કર્યા છે.
એજન, પૃ.૧૧૭-૧૧૮. ૧૭. એજન, પૃ.૧૧૨.
એજન. ૧૯. જુઓ જનાર્દનશાસ્ત્રી પાન્ડેય, “આમુખ”, બૌદ્ધ સ્તોત્ર સંગ્રહ, વારાણસી ૧૯૯૪. ૨૦. ડૉ.રુદ્રદેવ ત્રિપાઠી, “પ્રસ્તાવના”, ભક્તામર-રહસ્ય, સં.પં.શ્રી ધીરજલાલ ટોકરશી શાહ, અમદાવાદ
૧૯૭૧, પૃ.૧૪, ત્રિપાઠીજીએ સંદર્ભગત ગ્રંથનો મૂળ શ્લોક ટાંક્યો નથી કે ગ્રંથ કયા કાળનો છે તે પણ જણાવ્યું નથી. એજન. આ આચાર્યો કોણ છે તે ત્રિપાઠીજીએ જણાવ્યું નથી. સંભવ છે, તેઓ કોઈ વૃત્તિકારનો મોઘમ મત રજૂ કરતા હોય.
એજન. ૨૩. એજન; પરંતુ અહીં સંદર્ભગત તંત્રગ્રંથ કયો છે તે ત્રિપાઠીજીએ જણાવ્યું નથી. ૨૪. એજન, પૃ.૧૪. ૨૫. જુઓ પાન્ડેય, “આમુખ”, બૌ. સ્તો. સં, પૃ.(૫).
આનું ચૈત્યવંદન સમયે ઉજ્ઞાન યા કથન થતું હશે તેવા જૂના, એટલે કે અનુગુપ્તકાલીન ઉલ્લેખોની ચર્ચા પ્રસ્તુત સ્તોત્રના રચના-સમયની ચર્ચા કરતી વેળાએ “અધ્યાય-૨’માં થશે.
ભવનવાસી, વ્યંતર, જયોતિષી અને વૈમાનિક. ૨૮. નિર્ગસ્થ સ્તુતિવિદ્યા પર લખનાર વિદ્વાનો સાધારણતયા આ પ્રસિદ્ધ પ્રશ્નોત્તર ઉદ્ધત કરતા જ રહ્યા છે. જેમ
કે ચતુરવિજયજી ૧૯૩૨, પૃ.૧; વિક્રમવિજયજી ૧૯૫૪, પૃ.૬; ગુલાબચંદ્ર ચોધરી, નૈન સાહિત્ય વા વૃદ્
તિહાસ, મારા ૬, વારાણસી ૧૯૭૩, પૃ.૫૬૪ ઇત્યાદિ. ૨૯. આ પદ્ય પણ ઉäકિત થતું રહ્યું છે, જેમકે ત્રિપાઠી ૧૯૭૧, પૃ.૧૮; ચૌધરી ૧૯૭૩, પૃ.૫૬૫, પાદટીપ
૧ ઈત્યાદિ. પૂરા સ્તોત્ર માટે જુઓ સે.પ. જુગલકિશોર મુસ્કાર, સ્વયમૂ-સ્તોત્ર, વીરસેવામંદિર-ગ્રંથમાલા, ગ્રંથાંક ૭, સરસાવા ૧૯૫૧. (સાંપ્રત ગ્રંથમાં પણ પ્રસ્તુત સ્તોત્ર સંકલિત થયું છે.)
૨
૨૬.
૭.
૫૫
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૦. પં.ધીરજલાલ ટી. શાહ, “સ્તવન-સ્તોત્રનો મહિમા”, ભક્તામર-રહસ્ય, અમદાવાદ ૧૯૭૧, પૃ.૨૦
૨૧, ઉદ્ધરણ ત્યાંથી અહીં લેવામાં આવ્યું છે. ૩૧. આત્મોત્કર્ષક સ્તુત્યાર્થી નિગ્રંથદર્શનમાં કેવળ જિનદેવ જ ઇષ્ટદેવરૂપે છે. ૩૨. હી. ૨. કાપડિયાએ પોતાની રીતનું અન્ય પ્રકારે વર્ગીકરણ કર્યું છે તે માટે જુઓ જૈન સંસ્કૃત સાહિત્યનો
ઇતિહાસ, ખંડ ૨, ઉપખંડ ૧, શ્રીમુક્તિ-કમલ-જૈન-મોહનમાલા પુષ્પ ૬૪, વડોદરા ૧૯૬૮, પૃ.૨૭૮
૨૮૪ ૩૩. જિન વર્ધમાન મહાવીરનાં પંચકલ્યાણકો વર્ણવતી એક દિગંબર-માન્ય, પણ સંભવતયા યાપનીય સંપ્રદાયમાં
ગુંફિત થયેલી, અત્યંત સુંદર રચના અહીં સંસ્કૃત સ્તુતિવિભાગમાં સમાવિષ્ટ કરી છે. શ્વેતાંબર સંપ્રદાયમાં
ઉપલબ્ધ પંચકલ્યાણક સ્તુતિઓ મધ્યકાળની છે. ૩૪. જેમકે સિદ્ધસેનદિવાકરની અન્યથા ગંભીર અને મધુર ૨૧મી, નામે પરમાત્મા-ત્રિશિકાનાં ૮-૧૦ પદ્ય,
તથા માનતુંગાચાર્ય ભક્તામરસ્તોત્રનાં ૨૦-૨૧ પદ્ય. ૩૫. આમાં સૌથી પ્રાચીન સ્તોત્રો સરસ્વતી સંબદ્ધ છે, પણ તાંત્રિક સ્તોત્રો વિશેષે પદ્માવતીને લગતા છે, જે
૧૧મી શતાબ્દીથી, વિશેષે દિગમ્બરસમ્પ્રદાયમાં મળવા લાગે છે. મધ્યયુગમાં શ્વેતાંબર સંપ્રદાયમાં તો અનેક નવા નવા વિષયોને લક્ષ્ય કરી, અલંકારાદિના નવતર પ્રયોગો દ્વારા, પ્રકારની દૃષ્ટિએ અનન્ય કહી શકાય તેવાં જે કેટલાંક સ્તુતિ-સર્જનો કર્યા છે તે આશ્ચર્યજનક હોવા અતિરિક્ત અન્ય દર્શનોની સ્તુત્યાત્મક કૃતિઓમાં જોવા મળતાં નથી. તેના વિષે ખંડ ૨ તથા ૩માં કંઈક વિસ્તારથી ચર્ચા થશે.
૩૬.
Page #57
--------------------------------------------------------------------------
________________
૨. નિર્ગસ્થ સ્તુતિ-સ્તવ-સ્તોત્રોનાં સ્રોત
બ્રાહ્મણીય સ્તુતિઓનાં મૂલ સ્રોતો વિષે જોતાં તે ઇતિહાસ (મહાભારત, કવચિત્ રામાયણ), પુરાણ (બ્રહ્મવૈવર્તક, શિવ, લિંગ, સ્કંદાદિ અનેક), તંત્રગ્રંથો (બ્રહ્મયામલ, રુદ્રયામલાદિ), અને સુપ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યના ભાસ, કાલિદાસ, માતૃગુપ્ત, ભારવિ, બાણ, મયૂર, દંડી, આનંદવર્ધન, રાજશેખર, પુષ્પદંત, ક્ષેમુંદ્ર, ઉપમન્યુ આદિ ઇસ્વી ચોથીથી લઈ ૧૧મી સદી સુધીમાં થઈ ગયેલા મહાકવિઓનાં કાવ્ય-નાટકાદિ પ્રમુખ સ્થાને છે. તદતિરિક્ત સ્વતંત્ર સર્જનરૂપે થયેલાં સ્તુતિ-સ્તોત્રાદિકેટલાંયે અજ્ઞાત કર્તાઓનાં-પણ ત્યાં ઠીક પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ રચનાઓ શિવ અને તેમનો પરિવાર (પાર્વતી યા ભવાની, સ્કંદ, ગણપતિ, ગંગા), વિષ્ણુ, નારાયણ અને લક્ષ્મી, તથા રામ, કૃષ્ણ, નરસિંહાદિ વૈષ્ણવી અવતારો, સૂર્ય અને નવગ્રહો, શક્તિ દુર્ગા, ચંડી, ચામુંડા), લક્ષ્મી અને સરસ્વતી ઇત્યાદિ સંબંધી થયેલી છે, તો આદિમ શંકરાચાર્ય સરખા મહાનું દાર્શનિકોનાં સ્તોત્રો બહુધા તત્ત્વપ્રધાન તથા ઉપદેશમૂલક વૈરાગ્યલક્ષી વિભાવના વર્ગનાં છે. જયારે પછીના શંકરાચાર્યો તેમ જ અનામી કર્તાઓની રચનાઓમાં તાત્ત્વિક અતિરિક્ત પૌરાણિક રંગ અને દેવદેવ્યાદિની વર્ણના તેમ જ તત્સંબદ્ધ વિભાવો દષ્ટિગોચર થાય છે.)
બૌદ્ધ રચનાઓ વિશે બે મહાયાનાદિ સંપ્રદાયોમાં, અશ્વઘોષ સરખા મહાકવિનાં ચરિતમહાકાવ્યો, માતૃચેટ, આદિવ, વસુબંધુ આદિની ગુણપ્રબોધયુક્ત મહતી સ્તુતિઓ, સધર્મપુંડરીક સરખા માન્ય ગ્રંથો, સર્વજ્ઞમિત્ર સરખા કવિઓની બૌદ્ધ દેવી-દેવતાઓની સ્તુતિઓ, અને પછીના બૌદ્ધ તાંત્રિક સાહિત્યમાં વિપુલ પ્રમાણમાં મળે છે. બૌદ્ધ ઉપાસનામાં વિશેષ તારા ભગવતીને ઉદેશીને રચાયેલી સ્તુત્યાત્મક કૃતિઓ મુખ્ય છે.
નિર્ઝન્થ સંપ્રદાયના મુખ્ય સ્રોતો છે અર્ધમાગધી આગમો, મહારાષ્ટ્રી-પ્રાકૃતમાં રચાયેલું ધર્મકથાચરિતાદિ સાહિત્ય (શ્વેતાંબર), અને સ્વતંત્ર રીતે સર્જિત સ્તુત્યાત્મક કાવ્યકૃતિઓ છે. સંસ્કૃત ભાષામાં પણ ચરિત-સાહિત્ય, અને કેવળ દિગબર સંપ્રદાયમાં જ ઉપલબ્ધ એવાં (વિશેષે સંસ્કૃત) જૈન પુરાણો, પૂજ્યપાદ દેવનન્દીકૃત અનામી “દેશભક્તિ” નામથી પરિચિત પણ એકથી વિશેષ સ્તુતિની સંયુક્ત વા મિશ્ર દશામાં મળી આવતી અને સંભવતયા એકથી વિશેષ કર્તા દ્વારા વિરચિત અને પ્રાકૃતમાં રચાયેલા સામાયિક પ્રતિક્રમણાદિ ધર્મક્રિયાના પાઠો વચ્ચે પ્રવિષ્ટ, દાક્ષિણાત્ય સંસ્કૃત સ્તુતિઓ; અને ગ્રંથાશ્રિત ન હોય તેવાં પણ સ્તુત્યાત્મક સર્જનો ઉપલબ્ધ છે. પ્રાચીન અને પ્રાફમધ્યયુગના નિર્ગસ્થ સ્તુતિકર્તાઓ, જેનાં નામ જાણમાં છે તેમાં સિદ્ધસેન દિવાકર, નંદિષેણ મુનિ, માનતુંગાચાર્ય, સ્વામી સમતભદ્ર, પાત્રકેસરી સ્વામી, પૂજ્યપાદ દેવનંદી, જટાસિંહનંદી, મહાકવિ ધનંજય, એવં ભદ્રકીર્તિ (અપરના બપ્પભટ્ટ) આદિ નિર્ગસ્થ પરંપરાની જ નહીં, સમગ્ર ભારતીય સ્તુત્યાત્મક વાડ્મયના પ્રકાશમાન રત્નોમાં મૂકી શકાય તેવી સમર્થ વિભૂતિઓ છે. તેમનાં વિષયમાં સાંપ્રત ખંડના બીજા તથા ત્રીજા અધ્યાયમાં કંઈક વિસ્તારપૂર્વક જોઈશું.
Page #58
--------------------------------------------------------------------------
________________
અર્ધમાગધી, પ્રાકૃત અને અપભ્રંશ સ્તુતિઓ
બ્રાહ્મણીય વેદ-વેદોત્તર ગ્રંથોની ભાષા સંસ્કૃત હોઈ પ્રાકૃતોમાં નિબદ્ધ કોઈ જ સ્તુત્યાત્મક કે અન્ય પ્રકારની રચના ત્યાં મળી શકતી નથી. બૌદ્ધ પાલિ ત્રિપિટક ગ્રંથોમાં પણ તથાગત ગૌતમ વા શાક્યમુનિ બુદ્ધને સંબોધીને કોઈ જ ખાસ સ્તુતિ-સ્તોત્રની રચના સન્નિહિત હોવાનું જાણમાં નથી; પરંતુ નિગ્રન્થદર્શનમાં જિનોદેશિત સ્તોત્રસર્જના આગમયુગથી જ થવા લાગી હતી. પ્રાચીનતમ સ્તુતિ-સ્તવાદિ પ્રાયઃ ઇસ્વીસન પૂર્વે બીજી-ત્રીજી શતાબ્દીથી અર્ધમાગધી ભાષામાં શ્રુતસાહિત્ય અંતર્ગત મળે છે. આગમકાળની સમાપ્તિથી થોડા દસકા પૂર્વે, પાંચમા શતકના પ્રારંભથી, સંસ્કૃત ભાષામાં સ્તુતિ રચવાનો આરંભ થઈ ચૂક્યો હતો, જેનો સિલસિલો મધ્યકાળ સુધી જ નહીં, અદ્યાવધિ અખંડ, અવિરત, ચાલુ રહ્યો છે. પ્રાકૃતોમાં જોવા જઈએ તો અર્ધમાગધીનું સ્થાન સ્તુત્યાદિ રચનાઓમાં ઇસ્વી પાંચમા શતકના ઉત્તરાર્ધથી મહારાષ્ટ્રી-પ્રાકૃત યા તો મહારાષ્ટ્રી પ્રભાવિત અર્ધમાગધીએ લીધું હતું. એ કાળની પ્રાકૃત સ્તવાદિ રચનાઓ પર સંસ્કૃત પ્રૌઢીમાં જોવાતા પદ્યસંચાર, શબ્દાવલી, તથા સંઘટનાની પણ અસર દેખાય છે. (આગળ જતાં, મધ્ય અને ઉત્તર-મધ્યકાળમાં પ્રાકૃત આપણું મૌલિક લઢણ છોડી બહુધા ‘સંસ્કૃતજન્ય પ્રાકૃત’નું જ રૂપ ધારણ કરી રહે છે.)
અર્ધમાગધીમાં રચાયેલા પ્રાચીન આગમો વર્તમાને ઉત્તરની નિર્પ્રન્થ પરંપરાના શ્વેતાંબર આમ્નાયમાં જ ઉપલબ્ધ છે એ વાત સુવિદિત છે. પ્રસ્તુત ધર્મસાહિત્યમાં ઇસ્વીસન્ પૂર્વે દ્વિતીય શતાબ્દીથી લઈ, ને ઇસ્વીસન્ના આરંભથી પ્રથમ સદી સુધીના ગાળામાં ચારેક સ્તુતિ-સ્તવાદિ રચાયેલાં હોય તેમ તેમની અંદરની વસ્તુ, શૈલી, ભાષા અને છંદાદિના અધ્યયનથી જણાય છે. દુર્ભાગ્યે વર્તમાને પ્રકાશિત રૂપમાં પ્રાપ્ત થતા આગમોની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃતના ઘેરા સ્પર્શથી દૂષિત થયેલી છે, કુરૂપ તેમ જ વિકૃત પણ બની ગઈ છે. અમે અહીં આગમોની પ્રાચીન હસ્તપ્રતોમાં દેખાતાં, તેમ જ ચૂર્ણિ સરખાં પુરાણાં આગમિક નૃત્યાત્મક સાહિત્યમાં જળવાયેલાં અસલી અર્ધમાગધી શબ્દરૂપોને અનુસરીને, ભાષાના સૂચિત થઈ શકતા નિયમોને આધારે, સ્તોત્રપાઠો નિશ્ચિત કર્યા છે. અર્ધમાગધીના મનાતા, અને પ્રકાશિત થયેલા, આગમોમાં જ્યાં સર્વત્ર ‘ણકાર’નું ભીષણ સામ્રાજ્ય વ્યાપ્યું છે ત્યાં પ્રાચીનમાં અનેક સ્થાને ‘નકાર’ જોવા મળે છે. વિશેષમાં ‘ય’શ્રુતિને સ્થાને વિશેષ કરીને મૂળ વ્યંજનનો જ પ્રયોગ દેખાય છે : જેમક કિલષ્ટ “ણિયુંઠ” ને બદલ સુશ્લિષ્ટ ‘નિગ્રંથ” = (સંસ્કૃત) “નિર્પ્રન્થ’ તેમ જ ‘ગ’ અને ‘ડ’ ને બદલે મૂળ વર્ણાનુસાર ‘ક’ અને ‘ટ’ વા ‘ત’ મળે છે. જેમ કે ‘ફૂડ’ ને બદલે ‘ફૂટ’ ને “સૂયગડ” ને બદલે ‘સૂત્તકત’” = સૂત્રકૃત. એ જ પ્રમાણે એમ જણાય છે કે મૂળમાં ‘થ’ ને બદલ ‘ધ’ (શૌરસેની) કે ‘હ’ (મહારાષ્ટ્રી) પ્રયોગ હતો નહીં. સંસ્કૃત “યથા” નું અર્ધમાગધી “જથા” યા “અધા” થતું હતું, “જધા” (શૌરસેની), કે આજે સાર્વત્રિક દેખાતું “જહા” (મહારાષ્ટ્રી) નહીં.
અર્ધમાગધી સ્તોત્રો આર્ષ શૈલીમાં છે. તે છંદોબદ્ધ અને અછાંદસ વા દંડકરૂપે પણ જોવા મળે છે. કાવ્યતત્ત્વની દૃષ્ટિએ તો નહીં પણ અર્થની દૃષ્ટિએ, ગાંભીર્ય તેમ જ ગરિમાની દૃષ્ટિએ, પ્રસ્તુત કૃતિઓ મહત્ત્વની છે. તે પવિત્ર આગમોક્ત હોઈ નિર્પ્રન્થોની સ્તુતિકૃતિઓમાં તેનું સ્થાન વેદોક્ત ‘પુરુષસૂક્ત’, ‘ગાયત્રી મંત્ર’, અને ‘શ્રી સૂક્ત’ની જેમ સર્વાધિક પૂનીત, મહામાંગલિક, અને એથી સર્વોચ્ચ આદરને
૫૮
Page #59
--------------------------------------------------------------------------
________________
પાત્ર મનાય છે. ઉપલબ્ધ આગમ સાહિત્યમાં મળતી ચાર પ્રાચીનતમ રચનાઓ (જેમાંથી અહીં પહેલી ત્રણને તેના સંભાવ્ય અસલી અર્ધમાગધી રૂપમાં પરિવર્તિત કરી) રજૂ કરી છે.
અર્ધમાગધી ઉપરાંતનાં પ્રાકૃત સ્તોત્રો મહારાષ્ટ્રીમાં રચાયાં છે; અને તે આ ગ્રંથ માટે સીમિત કરેલા કાલફલકમાં, પાંચમા શતકના મધ્યભાગથી લઈ છેક નવમા શતકના અંત સુધી, ઉપલબ્ધ થાય છે. પ્રસ્તુત તમામ રચનાઓ છંદોબદ્ધ છે. તેમાં મોટા ભાગની અનુષ્ટ્રમ્ અને આર્યાદિ વૃત્તોમાં નિબદ્ધ છે. (અપવાદ રૂપેણ અજિતશાંતિસ્તવ ૨૬ જેટલા વિવિધ છંદોમાં રચાયેલું છે.) આ રચનાઓમાં કેટલેક સ્થળે કાવ્યગુણો જરૂર દેખા દે છે. આવી કુલ નાની મોટી ૧૯ રચનાઓનો અહીં સમાવેશ કર્યો છે, જેમાંથી બે-ત્રણ અલબત્ત જાણીતી છે. બાકીની કાં તો કથાસાહિત્ય અંતર્ગત ગૂંથાયેલી છે, યા તો સ્વતંત્ર સ્તુતિરૂપે સર્જાયેલી જણાય છે. આમાં બેએક માંત્રિક છે, બાકીની શુદ્ધ સાત્ત્વિક, આધ્યાત્મિક, અને ઉપાસનાની દષ્ટિએ, કેવલ ભક્તિભર્યા નમસ્કારના ભાવરૂપે, રચાયેલી છે.
સંસ્કૃતની તુલનામાં પ્રાકૃતમાં સ્તુત્યાદિ રચનાઓ એકંદરે કમ થયેલી, અને તેમાં જે પ્રાચીનતર છે તે તમામ ઉત્તરની નિર્ગસ્થ શ્વેતાંબર પરંપરાના સાહિત્યમાં જ મળે છે. દાક્ષિણાત્ય પરંપરામાં કુંદકુંદાચાર્યની મનાતી થોડીક પ્રાકૃત “ભક્તિ મળે છે, પણ તેમાંથી કોઈ પણ દેશમાં શતકથી પ્રાચીનતર હોવાનું લાગતું નથી અને તેમાં કુંદકુંદાચાર્યની વિશિષ્ટ શૈલીનાં અને દાર્શનિક-તાત્ત્વિક વિભાવોનાં દર્શન પણ થતાં નથી, તેમ જ કાવ્યગુણોનો પણ તેમાં અભાવ છે. એ કારણસર અહીં આ પ્રથમ ખંડ માટે પસંદ કરેલી પ્રાકૃત કૃતિઓમાં તિલોયપણ7ીની આદિમંગલરૂપે અપાયેલી સ્તુતિ સિવાય કોઈ જ યાપનીયદિગંબરમાન્ય પ્રાકૃત કૃતિઓનો સમાવેશ સંભવિત થઈ શક્યો નથી.
આ યુગમાં સ્વતંત્રરૂપે રચાયેલી અપભ્રંશ સ્તુતિઓ મળતી નથી; તેમ જ શ્વેતાંબર કર્તાની અદ્યાવધિ કોઈ જ જૂની સ્તુત્યાત્મક (કે અન્યથા) રચના પણ પ્રાપ્ત થઈ નથી. પરંતુ યાપનીય ઉપાસક કવિ સ્વયંભૂદેવના પઉમચરિઉ અંતર્ગત જે સ્તુતિઓ મળે છે તેમાંથી ૧૧ને અહીં સમાવી લીધી છે.
સંગૃહીત કૃતિઓનાં અભિધાન તથા સ્રોત વિષે નિર્દેશ કરી, તેની આંતરિક વસ્તુ, સંરચના, છંદાદિ વિષે તેની ઐતિહાસિક પશ્ચાદ્ભૂમાં સંક્ષિપ્ત વિચારણા કરી, ગ્રન્થાંતે તેના મૂળ પાઠો પ્રસ્તુત કરીશું. () આગમિક અર્ધમાગધી સ્તવો
(૧) સૂત્રકૃતાંગ (પ્રથમ સ્કંધ) અંતર્ગત “મહાવીર સ્તવ”. (૨) આવશ્યક સૂત્ર અંતર્ગત દ્વિતીય આવશ્યક “ચતુર્વિશતિ જિનસ્તવ” (૩) અનેક આગમો અંતર્ગત પ્રવિષ્ટ “નમોસ્તુ-સ્તવ” અપરનામ “પ્રણિપાત દંડક (૪) દેવવાચક કૃત નંદિસૂત્રનું સ્તુતિરૂપ “મંગલ”
આ સિવાય પ્રકીર્ણક આગમિક ગ્રંથોમાં એક વરસ્તુતિની ગણતરી થાય છે, પણ તે વાસ્તવિક
૫૯
Page #60
--------------------------------------------------------------------------
________________
દૃષ્ટિએ સ્તુતિ ન હોતાં ભગવાન મહાવીરના આભિધાનિક પર્યાયો અને તેની સમજૂતીઓના સમૂહરૂપે છે. રચના ઠીક ઠીક જૂની છે, પણ પ્રમાણમાં સાધારણ કોટીની અને શુષ્ક છે. કોઈ તેને કંઠસ્થ કરતું નથી, તેમ જ તેનું ખાસ પ્રચલન કે વિશેષ પ્રતિષ્ઠા ન હોવાથી અહીં તેને છોડી દીધી છે. એ જ પ્રમાણે “પંચપરમેષ્ઠિ નમસ્કાર” (તેમ જ “ચત્તારિમંગલ-સ્તવ”) તો સ્તોત્ર નહીં પણ કેવલ અછાંદસ મંગલ વર્ગના હોઈ પ્રથમ કૃતિના નિશ્ચિત થઈ શકતા અસલી અર્ધમાગધી પાઠ અને તેના પ્રથમના બે ચરણ માટે પ્રાચીનતમ નિર્પ્રન્થ અભિલેખો અને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, આવશ્યકચૂર્યાદિ અનુસાર અહીં આખરી વિભાગમાં આપેલ સ્તુતિ-સ્તવ-સ્તોત્રાદિના મૂલપાઠના સંગ્રહના પ્રારંભે એક પૃષ્ઠ પર મંગલસ્થાને મૂક્યાં છે.
(આ) મહારાષ્ટ્રી પ્રાકૃત સ્તુતિ-સ્તવ સ્તોત્રો
(૧) નાગેન્દ્રકુલીન વિમલસૂરિના પઉમચરિય અંતર્ગત આદિ મંગલરૂપેણ “ચતુર્વિંશતિ જિન સ્તુતિ”
(૨) પઉમચરિય અંતર્ગત રાવણભાષિત “અષ્ટાપદસ્થ ચતુર્વિંશતિ જિનસ્તુતિ”
(૩) નંદિષેણ મુનિ કૃત
અજિતશાંતિસ્તવ
(૪) તીર્થાવકાલિક-પ્રકીર્ણક અંતર્ગત “મંગલ-વિશેષક’'
(૫) તિલોયપણત્તી અંતર્ગત શ્રી પંચપરમેષ્ઠિસ્તુતિ રૂપેણ આદિમંગલ
(૬) માનતુંગાચાર્ય પ્રણીત ભયહરસ્તોત્ર
(૭) દ્વિતીય પાદલિપ્તસૂરિકૃત વીરસ્તુતિ
(૮) હરિભદ્રસૂરિષ્કૃત ત્રૈલોક્યજિનવંદનસ્તવ
(૯) હરિભદ્રસૂરિકૃત ધૂમાવલી-પ્રકરણ
(૧૦) ઉદ્યોતનસૂરિષ્કૃત કુવલયમાલા અંતર્ગત ‘વિશેષક' રૂપેણ સ્તુતિ
(૧૧) કૃષ્ણર્ષિગચ્છીય જયસિંહસૂરિ કૃત ધર્મોપદેશમાલાવિવરણ અંતર્ગત “જિન અરિષ્ટનેમિ-સ્તુતિ”
(૧૨) ધર્મોપદેશમાલાવિવરણ અંતર્ગત “શ્રીચતુર્વિંશતિજિનસ્તુતિ”
(૧૩) નિવૃતિકુલીન શીલાચાર્યકારિત ચઉપશમહાપુરિસચરિય અંતર્ગત ભરતભાષિત “ઋષભજિનસ્તુતિ”
(૧૪) ચઉપન્નમહાપુરિસચરિય અંતર્ગત “અરિષ્ટનેમિસ્તુતિ”
(૧૫) ચઉપન્નમહાપુરિસચરિય અંતર્ગત નેમિનિર્વાણ પ્રસંગે દેવગણકથિત “અરિષ્ટનેમિસ્તુતિ”
૬૦
Page #61
--------------------------------------------------------------------------
________________
(૧૬) ચઉપન્નમહાપુરિસચરિય અંતર્ગત ધરણેન્દ્રોક્ત “પાર્શ્વનાથસ્તોત્ર (૧૭) ચઉપન્નમહાપુરિસચરિય અંતર્ગત સુરેન્દ્રકથિત “અહપાર્થસ્તુતિ” (૧૮) ચઉપન્નમહાપુરિસીરિય અંતર્ગત સુરપતિકથિત “શ્રીવર્ધમાનજિનસ્તુતિ" (૧૯) અજ્ઞાતકર્તક ઉપસર્ગહરસ્તોત્ર (ઉવસગ્ગહરથોત્ત) (૬) અપભ્રંશ સ્તુતિઓ
સ્વયંભૂદેવ કૃત પઉમચરિઉ અંતર્ગત ૧૧ સ્તુતિઓ (૧) “ચતુર્વિશતિજિનસ્તુતિ” (૨) મગધરાજ શ્રેણિક દ્વારા સંબોધિત “મહાવીરસ્તુતિ” (૩) ઇંદ્રકથિત “ઋષભદેવહુતિ” (૪) ઇંદ્રોદ્ધોધિત “ઋષભજિનસ્તુતિ” (૫) સિંહફૂટ જિનભવનમાં રામલક્ષ્મણ દ્વારા ઉગારિત “જિનસ્તુતિ” (૬) સહગ્નકૂટ જિનાલયમાં રામલક્ષ્મણ દ્વારા “વિંશતિજિનેદ્રસ્તુતિ” (૭) સુગ્રીવપ્રણીત “જિનસ્તુતિ (૮) રામકથિત “કોટિશિલા સ્તુતિ (૯) નંદીશ્વરદ્વીપમાં રાવણપ્રોક્ત “જિન શાંતિનાથસ્તુતિ” (૧૦) શાંતિનાથ જિનાલયમાં રામોબોધિત “જિનસ્તુતિ”; અને (૧૧) મંદરાચલ પર હનુમાન દ્વારા “જિનસ્તુતિ”
આગમકાળ અહમ્ પાર્શ્વના સંપ્રદાયમાં અને એથી પૂર્વ ગ્રન્થોમાં સ્તુતિ-સ્તવાદિ વાડ્મયની શું સ્થિતિ હશે તે વિષે કોઈ સ્પષ્ટ નિર્દેશ ઉપલબ્ધ નથી. અર્હત્ વર્ધમાન મહાવીરના આમ્નાયમાં આચારાંગ પ્રથમ સ્કંધનું “ઉવધાનસૂત્ત” (“ઉપધાનસૂત્ર”) (પ્રાયઃ ઇ.સ.પૂ.૩૦૦). જો કે મહાવીરના જીવન સંબંધમાં પ્રાચીનતમ પદ્યબંધ રચના છે, તો પણ તેમાં તો માત્ર તેમની કઠોર સાધનાનું જ વર્ણન વા વિવરણ હોવાથી તે રચનાને સ્તોત્ર રૂપે ઘટાડી શકાતી નથી. પણ વીરનિર્વાણથી અઢીસો-એક વર્ષ બાદ, એમના ગુણાનુવાદ રૂપે, સૂત્રકૃતાંગ (પ્રથમ સ્કંધ)માં “મહાવીર સ્તુતિ” નામની પ્રસિદ્ધ રચના ઉપલબ્ધ છે, જે સમગ્ર નિર્ઝન્ય સાહિત્યમાં સ્તુતિવર્ગની પ્રાચીનતમ કૃતિ છે. તે પછી ક્રમમાં આવે ચારેક આગમોમાં
Page #62
--------------------------------------------------------------------------
________________
મળતું, પ્રાયઃ ઇસ્વીસનના આરંભ આસપાસમાં રચાયેલું, સુપ્રસિદ્ધ “નમોસ્તુસ્તવ” અને તેના સમયની લગોલગનું જ, આવશ્યકસૂત્રમાં સમાવિષ્ટ “ચતુર્વિશતિજિનસ્તવઃ” અને છેલ્લે ઇસ્વી પાંચમી સદીના મધ્યમાં રચાયેલા, દેવવાચકકૃત નંદિસૂત્રના આદિ મંગલરૂપે મળતી સ્તુતિ. આમાં ત્રણ અર્ધમાગધી ભાષામાં નિબદ્ધ છે. મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલી કૃતિઓ વિષે જોતાં પહેલાં આ ચાર વિષે કંઈક વિસ્તારથી ક્રમવાર જોઈશું. (નંદિસૂત્રની [મૂલતઃ અર્ધમાગધી સ્તુતિ હાલ તો મહદંશે મહારાષ્ટ્રી પ્રાકૃતમાં ઢાળેલી જોવા મળે છે. તેને મૂળ અર્ધમાગધીરૂપમાં રજૂ કરવાનો અમે પ્રયત્ન કર્યો નથી.)
અર્ધમાગધી સ્તુતિ-સ્તવો (૧) સૂત્રકૃતાંગસ્થ મહાવીરસ્તુતિ' (પ્રાયઃ ઇ.સ.પૂ.૨૫૦)
સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયન રૂપે મળતી “મહાવીર સ્તુતિ” એ અર્ધમાગધી ભાષામાં અને આર્ષ શૈલીમાં રચાયેલી, અર્હત્ વર્ધમાનના ગુણકથનસ્વરૂપ, સ્તુતિ છે. એને પ્રાચીનતમ અતિરિક્ત વાસ્તવિક અર્થમાં સ્તુતિરૂપે ઘટાવી શકાય. પ્રસ્તુત કૃતિ પ્રાચીન ગણાતા (અને વૈદિક સાહિત્યમાં વપરાતા) ત્રિપુભ છંદમાં નિબદ્ધ ૨૯ પદ્યો ધરાવે છે. તેમાં આરંભે આગામોમાં સૌથી જૂના આચારાંગ (ઇ.સ.પૂ.૫૦૦-૩૦૦)ના પ્રાચીન સ્તરોમાં ખાસ નહીં જોવા મળતું તેને વસ્તુતયા પહેલી જ વાર સ્પષ્ટ રૂપ જિનનું બિરૂદરૂપ “મહાવીર” અભિધાન સામે આવે છે. જ્યારે પદ્ય ૨૨માં, અને આગમોમાં તો સંભવતઃ પ્રથમ જ વાર, જિનનું અસલી અભિધાન “વર્ધમાન' રજૂ થાય છે. અન્યથા અહીં સ્તોત્રમાં (એવું અન્યત્ર પ્રાચીન આગમોમાં) સર્વત્ર તેમના જ્ઞાતૃવંશીય ક્ષત્રિય હોવાની વાતના ઉપલક્ષમાં “નાતપુત્ત” અને ક્વચિત્ “નાતસુત'ના પ્રયોગથી તેમ જ ગોત્ર કશ્યપ’ હોવાથી કાશ્યપ ઉપનામથી (તેમ જ મહર્ષિ, મુનિ, મહામુનિ, વીર આદિ સંજ્ઞાઓથી) તેમને સૂચિત કર્યા છે. (બૌદ્ધ પાલિ ત્રિપિટક ગ્રંથોમાં તો “મહાવીર'ને સ્થાને ઠેર ઠેર નિગંઠ નાતપુર અભિધાન જ પ્રયોજાયું છે.)
સૂત્રકૃતાંગસ્થ આ સારીયે રચના જિન વર્ધમાન મહાવીરના ગુણાનુવાદરૂપે છે. અહીં તેમને પ્રથમ જ વાર “સર્વજ્ઞ (સવ્વષ્ણ) અને “સર્વદર્શી' (સવૅસ્સી) એટલે કે સર્વદ્રષ્ટા કહેવામાં આવ્યા છે, જે વાત શ્રુતસાહિત્યમાં પ્રાચીનતમ એવા આચારાંગસૂત્રના પ્રથમ સ્કંધમાં નથી. સ્તુતિના ક્લેવરને ધ્યાનથી જોતાં તેમાં મહાવીરના આધ્યાત્મિક ગુણવિશેષ નહીં પણ ઉત્તમ પુરુષનાં, અતિમાનવ Supermanનાં લોકોત્તર આત્મિક પરિમાણોનો વિશેષણો, ઉપમાઓ, અને તુલનાઓ દ્વારા નિર્દેશ કરેલો છે. પછીના કાળે તીર્થકરોના સંબંધમાં આવનાર મહિમાપક વિભૂતિઓ (૩૪ બુદ્ધાતિશેષ વા અતિશયો, અષ્ટ મહાપ્રતિહાર્યો, દિવ્ય સમવસરણ (વા શમવસરણ), દર્શનાર્થે શક્રાદિ દેવતાઓના આગમન, અને દિગંબર સંપ્રદાયના મનાતા તીર્થકરોનો નભોવિહાર, ધરતી પર નહીં પણ આકાશમાં નિર્માણ થતાં સમવસરણ આદિનો જરા સરખો પણ ઉલ્લેખ નથી, જે મુદ્દો પ્રસ્તુત સ્તુતિની પ્રાચીનતમતા સૂચિત કરે છે. બીજી બાજુ તેમાં જિન મહાવીરને મોટા દેખાડવા અન્ય તીર્થોના મહાપુરુષો (વૈદિક ઋષિઓ, ગૌતમ બુદ્ધ, મંખલિપુત્ર ગોશાલક, પૌરાણિક દેવો હરિ, હર, પિતામહ (ઇત્યાદિ)ને ઉતારી પાડવાની પણ ક્યાંયે ચેષ્ટા નથી, તે વાત પણ સ્તોત્રના રચનાસમયના નિર્ણયપ્રસંગે ઉપયુક્ત બને છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
સ્તુત્યારંભે શ્રમણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, આગરિક (સંસારીઓ) અને અન્ય તીર્થિકોએ કોઈ ભિક્ષુ (નિર્ગસ્થ મુનિ)ને જ્ઞાતૃપુત્ર મહાવીરનાં જ્ઞાન, દર્શન, શીલ (આચાર) વિશે પૃચ્છા કરતાં તેના એક પ્રકારે ઉત્તરરૂપે મહાવીરનાં વ્યક્તિત્વ, ચારિત્ર્ય, વિશેષ ગુણોનો પ્રભાવ, અને તેમના ઉપદેશ વિષે પ્રશંસાત્મક ઉદ્ગારો આદિ વિષયે ભાવપ્રધાન શૈલીમાં કહેવાયું છે. જિન વીરને ક્ષેત્રજ્ઞ(જ્ઞાતા), કુશલ, આશુપ્રજ્ઞ, અનંતજ્ઞાની, અનંતદર્શી અને યશસ્વી સરખાં વિશેષણોથી સમલંકૃત કર્યા છે. તદુપરાંત તેમને માટે અહેતુ, જિન, મુનિ, મહર્ષિ, નેતા એવાં સન્માનવાચક સંબોધનો પણ સ્તુતિમાં જુદે જુદે સ્થળે નજરે પડે છે. તેઓને ત્રણ સ્થાવરનાં નિત્યાનિત્ય સ્વરૂપોના જ્ઞાતા અને ધર્મના ઉદ્દગાતા કહ્યા છે. તેમને સર્વદર્શી અતિરિક્ત, અભિભૂતજ્ઞાની, નિરામગંધી (અહિંસક અને નિર્માસાહારી), ધૃતિમાન, સ્થિતાત્મા, પૂરા જગતમાં અનુત્તર વિદ્વાનું, અને ગ્રંથ્યાતીત (પરિગ્રહ રહિત) પણ કહ્યા છે.
આગળ ચાલતાં સ્તોત્રકર્તાએ મહાવીરની મહાનતા, મહત્તા અને શ્રેષ્ઠતા દર્શક કથન અનેક સરસ અને ઉચિત ઉપમાઓ દ્વારા કર્યું છે. મહાવીરને સુમેરુ પર્વત સમાન કહ્યા છે, તેમ જ લમ્બપર્વતોમાં જેમ “નિષધ અને વર્તુળાકાર શૈલોમાં જેમ “રુચક' તેમ ભૂતિપ્રાજ્ઞોમાં મહાવીર શ્રેષ્ઠ હોવાનું કહ્યું છે. એમનું ધ્યાન શંખ અને ચંદ્રમા સમાન શ્રેષ્ઠ હતું, ઊજળું હતું. એમણે જ્ઞાન, શીલ, અને દર્શનના પ્રભાવે કર્મોનું વિશોધન કરી સિદ્ધિ (મોક્ષસ્થિતિ) પ્રાપ્ત કરેલી. જેમ વૃક્ષોમાં “શાલ્મલી” શ્રેષ્ઠ છે, જેમ (ભવનપતિ) દેવોમાં “સુપર્ણ' (ગરુડરાજ) આનંદમય સ્થિતિનો અનુભવ કરે છે, જેમ વનોમાં નંદનવન' શ્રેષ્ઠ છે, તે પ્રમાણે જ્ઞાન અને શીલમાં (મહાવીર) પ્રધાન છે. ધ્વનિઓમાં જેમ “મેઘગર્જન', તારાઓમાં જેમ “ચંદ્રમા', ગંધોમાં જેમ ચંદન (નો પરિમલ) શ્રેષ્ઠ છે, તેમ મુનિઓમાં (મહાવીર) શ્રેષ્ઠ છે; જેમ સમુદ્રોમાં “સ્વયંભૂરમણ', ને નાગોમાં “ધરણનાગ' (શેષનાગ) શ્રેષ્ઠ છે, રસયુક્ત સમુદ્રોમાં જેમ ઇશુરસોદક પતાકા સમાન છે, તેમ ઉપધાનતપને કારણે મહાવીર) મુનિઓમાં શ્રેષ્ઠ છે. હાથીઓમાં જેમ ઐરાવત’, પ્રાણીઓમાં જેમ “સિંહ” પ્રધાન છે, જલરાશિઓમાં(નદીઓ)માં જેમ “ગંગા', પક્ષીઓમાં જેમ “વૈનતેય(ગરુડ)' શ્રેષ્ઠ છે, તેમ નિર્વાણવાદીઓમાં જ્ઞાતપુત્ર શ્રેષ્ઠ છે. જેમ યોદ્ધાઓમાં વિશ્વકસેન' (વાસુદેવ-શ્રીકૃષ્ણ), પુષ્પોમાં “અરવિંદ-કમળ', અને ક્ષત્રિયોમાં “દંતવક્ર' શ્રેષ્ઠ છે તેમ ઋષિઓમાં વર્ધમાન શ્રેષ્ઠ છે. જેમ દાનોમાં “અભયદાન', સત્યવચનોમાં “અનવદ્ય વચન', અને તપોમાં જેમ બ્રહ્મચર્ય” શ્રેષ્ઠ છે તેમ લોકને વિષે શ્રમણ જ્ઞાતૃપુત્ર શ્રેષ્ઠ છે. સર્વ-સ્થિતિ-(આયુ)યુક્તોમાં જેમ સાત લવયુક્ત (‘અનુત્તર’ વિમાનવાસી દેવ) શ્રેષ્ઠ છે, સભાઓમાં જેમ “સુધર્માસભા' શ્રેષ્ઠ છે, સર્વ ધર્મોમાં જેમ “નિર્વાણ' શ્રેષ્ઠ છે, તેમ પરમાર્થી જ્ઞાનીઓમાં જ્ઞાતૃપુત્ર શ્રેષ્ઠ છે. તેઓ પૃથ્વી સમાન હોવાથી કર્મમલ દૂર કરે છે; આસક્તિ ધરાવતા નથી : આશુપ્રજ્ઞ છે. સંસારસમુદ્ર તરી ગયા છે એવા એ ભયંકર (અભય કર્ણ) વીર અનંતચક્ષુરૂપ છે. ક્રોધ, માન, માયા, લોભ આદિ આંતરિક દોષોનું (કષાયોનું) વમન(શમન) કરી તેઓ અહિંતુ, મહર્ષિ બની ગયા છે; તેઓ પોતે પાપાચરણ કરતા નથી, કરાવતા નથી. તેઓ ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ ઉપરાંત અન્ય વાદોને સમ્યરૂપે જાણી, એવં સમસ્ત વાદોને સમજી, સંયમમાં સ્થિર રહ્યા છે. તેઓ રાત્રિભોજન અને સ્ત્રીસંસર્ગનો ત્યાગ કરી, દુઃખક્ષયાર્થે તપ વિષે ઉદ્યત રહેતા હતા. લોક(બ્રહ્માંડ)ના વિષયમાં પારગામી જ્ઞાન પ્રાપ્ત કરી સર્વ પ્રકારનાં પાપોને એમણે ત્યાગ કરેલો ઇત્યાદિ.
૬૩
Page #64
--------------------------------------------------------------------------
________________
(૨) નમોસ્તુસ્તવ (પ્રાયઃ ઇ.સ.પૂ.૫૦–ઈ.સ.૫૦)
સ્તુત્યાદિ રચનાઓમાં પરમ માંગલિક એવં અગ્રિમ હરોળમાં આ “નમો ને શબ્દોથી આરંભિત થતા સ્તવની ગણના છે. શ્વેતાંબર મૂર્તિપૂજક) સંપ્રદાયની પ્રતિક્રમણ-વિધિમાં બોલાતા સ્તોત્રાદિમાં આનો સમાવેશ થયો છે. આમ તો આ “સાધારણ જિન-સ્તવ' વર્ગનું છે, પરંતુ પર્યુષણાકલ્પ (સંકલન ઈસ્વી ૫૦૩/૫૦૬)માં અહંતુ વર્ધમાનને ઉદ્દેશી ઇન્દ્ર કરેલી સ્તુતિરૂપે પણ મળતું હોઈ તે શકસ્તવ' નામે પણ પ્રસિદ્ધિમાં છે. આ સિવાય ઔપપાતિકસૂત્ર (ઇસ્વી રજી-૩જી શતાબ્દી)માં વીરદર્શન અર્થે પ્રવૃત્ત શ્રેણિક(સેનિય) પુત્ર અજાતશત્રુ કોણિકના મુખમાં તે મૂકવામાં આવ્યું છે; અને એ જ પ્રમાણે રાજપ્રશ્નીય વા રાજપ્રસેનીયસૂત્ર (દ્વિતીય સ્કંધ, પ્રાયઃ ઇસ્વી રજી-૩જી શતાબ્દી)માં સૂર્યાભદેવ દ્વારા થયેલી જિન વીરની સ્તવનારૂપે પ્રસ્તુત થયું છે. એ જ રીતે સમવાયાંગસૂત્ર (વર્તમાન સંકલન ઇસ્વી ૩૫૩-૩૬૩)માં મહાવીરને સંબોધીને પ્રસ્તુત સ્તવમાંથી વિનં થી થાન સંપાવિત
મેન સુધીનો પાઠ લીધો છે. તદુપરાંત વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (પ્રાયઃ ઇસ્વી ૩જી-૪થી સદી) તેમ જ ઉપાસકદશા (પ્રાયઃ ઇસ્વી ત્રીજી શતાબ્દી) અંતર્ગત સ્તવના આરંભના શબ્દો આપી પછી “જાવ' કહી છેલ્લા શબ્દો દ્વારા સંક્ષેપમાં તેનો નિર્દેશ થયેલો છે. આમ આગમોમાં આ સ્તવની ભારે પ્રતિષ્ઠા હતી. પરંતુ આ તમામ આગમોમાં પ્રસ્તુત સ્તવની સ્થિતિ ઉદ્ધરણ રૂપે છે. સ્તવ તો એ સૌ આગમોના વર્તમાને ઉપલબ્ધ સંકલન, સ્વરૂપ શૈલી, એવં આંતિરક વસ્તુ જોતાં એનાથી પ્રાચીનતર છે, જે વિષે અહીં આગળ ચર્ચા થશે.
અતુ-ભગવત્ સ્વરૂપ “જિન” કિંવા “તીર્થકર'ની પ્રશંસા વા ગુણસ્તવના અર્થે થયેલી આ પ્રારંભિક રચના હોવા છતાં ભવ્યોદાત્ત, ગુંજનમય યા ઘોષયુક્ત, અર્થગંભીર તથા અછાંદસ જાતિની પ્રાર્થના છે. એનું બંધારણ એથી આરંભિક દશાના એવં અવિકસિત દંડક છંદના સ્વરૂપનું સૂચન કરે છે. આથી પ્રસ્તુત વર્ગના પ્રશિષ્ટ રૂપોમાંથી એકેયનાં પૂરેપૂરાં લક્ષણો અને માત્રાદિ ગણના તેમાં દૃષ્ટિગોચર થતાં નથી. યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વૃત્તિ(પ્રાયઃ ઇ.સ.૧૧૬૫-૬૬)માં આચાર્ય હેમચંદ્ર તેને “પ્રણિપાત દંડક' રૂપે ઘટાવ્યું છે.
સ્તવ મૂળે આર્ષ ભાષામાં, એટલે કે અર્ધમાગધીમાં રચાયેલું; પ્રાયઃ પ્રાકૃમધ્યયુગ અને મધ્યયુગના પ્રારંભના ગાળામાં તે મહારાષ્ટ્રી-પ્રાકૃતની નાગચૂડમાં આવી ગયેલું. અહીં આથી તેને તેના પૂર્વના, અર્ધમાગધી સ્વરૂપમાં, પ્રસ્તુત કર્યું છે. જુદાં જુદાં સૂત્રોમાં સ્તવના અંત ભાગે કોઈ કોઈ શબ્દ માટે પાઠાંતર જોવા મળે છે. પર્યુષણાકલ્પ (ઇસ્વી ૫૦૩/૫૦૬)માં આખરી શબ્દ સંપત્તા પછી નમો નળા નિયમયા સરખો મહારાષ્ટ્રીમાં રચાયેલ ચરણખંડ ઉપસ્થિત છે; પણ તે તેની પૂર્વે રચાઈ ગયેલ ઉપર કથિત આગમોમાં ઉપલબ્ધ નથી; આથી અહીં તેનો સ્વીકાર કર્યો નથી.
સાંપ્રત સ્તોત્રમાં સૂત્રકૃતાંગના ‘વીરસ્તવમાં પ્રથમ જ વાર મળતા “સર્વજ્ઞ’ અને ‘સર્વદર્શી' શબ્દો જ નહીં, પરંતુ “તીર્થકર', “આદિકર' તથા “જિન” શબ્દોનો પણ અહીં પ્રયોગ થયો છે, જે આચારાંગ-સૂત્રકૃતાંગ સરખા પ્રાચીનતમ આગમોના પ્રાચીનતમ હિસ્સામાં પ્રયોજાયેલા હોવાનું દેખાતું
૬૪
Page #65
--------------------------------------------------------------------------
________________
નથી. આથી સ્તોત્ર મૌર્યયુગ બાદ જ રચાયેલું જણાય છે. આ સિવાય તેમાં અહંની લોકનાથાદિ, પથદર્શકાદિ, ધર્મનાકાદિ અનેક ભાવભર્યા ઉદ્ભોધનોથી સ્તુતિ કરી છે અને તેમના અપ્રતિહત જ્ઞાનદર્શનની અહોભાવપૂર્ણ પ્રશંસા કરી છે, જેમાં શબ્દોની ક્રમાવલી મોડેથી આવનારા સહસ્રનામ સ્તોત્રોનાં મૂળ દર્શાવી રહે છે. શૈલી જોતાં સ્તોત્ર ઇસ્વીસનના આરંભે કે વહેલામાં વહેલું ઇસ્વીસન્ પૂર્વે પ્રથમ શતાબ્દીમાં રચાયું હોવાની શક્યતા છે.
એક અન્ય મહત્ત્વની વાત એ છે સાંપ્રત સ્તોત્રના છેવટના ભાગમાં અહતુ પાર્શ્વના સંપ્રદાયમાં મૂળ પ્રચારમાં હશે તેવો એક, આગમમાં સ્થળે સ્થળે જોવા મળતો વાક્યખંડ, સમાવિષ્ટ થયો છે. ઋષિભાસિત (ઇસિભાસિયાઈ) આગમ પાર્શ્વનાથ સંપ્રદાયના આગમિક સાહિત્યનો બચી ગયેલો ગ્રંથ છે. તેમાં સાંપ્રત “નમોસ્તુસ્તવ'નું અતિમ વાક્ય, “સિવં નવવં મારાં અનંત અવશ્વયં મળીવયં મપુનરાવર સિદ્ધિવિનામધેયં થાન સંપત્તાન” નિમ્નાનુસારી વાક્યખંડોમાં મળી આવે છે, જે અર્ધમાગધીરૂપમાં (મહારાષ્ટ્રી પ્રાકૃતના તીક્ષ્ય નહોરભર્યા પંજામાંથી છોડાવતાં) આ પ્રમાણે પ્રસ્તુત થઈ શકે છે. (१) सिवमतुलमयलमव्वाबाहमपुनब्भवमपुनरावत्तं सासतं थानमब्भुवगता चिठ्ठति ।
- સિં. ૩, “રવિત્ર માન' (२) सिवमचलमरुगमक्खयमव्वाबाहमपुनरावत्तं सासतं थानमब्भुवगते चिट्ठति ।
- નિં. , “મહાસત્ર મય' (૩) “સિવમવત' નાવ “વિત્તિ'
- સિ૨૮, “વસિષ્ઠના સયન' (૪) “fસવમવત' નાવ “સાત ભુવતે સિમિ'
- સિં. ૨૧, “હાર્વતિનું મન' __(५) सिवमचलमरुगमक्खयमव्वाबाहमपुनरावत्तितं सिद्धिगतिनामधिज्जं थानं संपत्ते अनागतद्धं सासतं कालं चिट्ठिस्सामि त्ति ।
- સિ. ૨૩, “રામપુત્તિય ક્ય' સંભવ છે કે “નમોસ્તુ સ્તવના કેટલાક અંશો અને સ્તોત્રની પડછે રહેલા વિભાવો થોડા ફેરફાર સાથે પાર્વાપત્ય સંપ્રદાયના સાહિત્યમાંથી ગ્રહણ કરવામાં આવ્યા હોય; અને પછી પૂરા સ્તવની રચના થઈ ગયા બાદ તે જિન વર્ધમાનના સંપ્રદાયમાં પ્રચલિત થવા સાથે સ્તોત્રાદિકમાં તેને સર્વાધિક આદરનું સ્થાન પણ સહેજે પ્રાપ્ત થયું. સ્તવની પ્રાચીનતા, કંઠસ્થ થવામાં સરળતા, અને તેમાં સન્નિહિત ભક્તિપૂર્ણ પ્રભાવે તે જુદે જુદે પ્રસંગે, પણ કંઈક અંશે સમાન પરિસ્થિતિના ઉપલક્ષમાં, સમાંતર સંદર્ભોના પરિસરમાં, આગળ ઉલ્લેખ કરેલા આગમોમાં કથાનુયોગશૈલીના સંદર્ભોમાં તે પ્રયોજિત થયું.
આ આગમિક સ્તવની શ્વેતાંબર સંપ્રદાયમાં ઘણી મોટી પ્રતિષ્ઠા છે. પ્રતિક્રમણાદિ ધર્મક્રિયાઓમાં તેનું સ્થાન હોઈ તે ખાસ કંઠસ્થ કરવામાં આવે છે. દિગંબર સંપ્રદાયમાં આ સ્તોત્ર જાણીતું નથી; પણ ત્યાં
૬૫
Page #66
--------------------------------------------------------------------------
________________
કોઈ કોઈ સંસ્કૃત સ્તોત્રમાં ઉપર ચર્ચિત વાક્યખંડનો પરામર્શ યા પરિચય જરૂર વરતાય છે, જેનો નિર્દેશ અહીં સંસ્કૃત સ્તોત્ર વિભાગમાં યથાસ્થાને કરવામાં આવશે. આ સિવાય સિદ્ધર્ષિ રચિત શક્રસ્તવ (પ્રાયઃ ઇસ્વી ૧૦મી સદી આરંભ)માં તેમ જ પૂર્ણતલ્લગચ્છીય આચાર્ય હેમચંદ્રના વિતરાગસ્તોત્ર (પ્રાયઃ ઇસ્વી ૧૧૬૦-૧૧૬૫) અંતર્ગત આ “નમોસ્તુ સ્તવનો મુખ્ય અંશ સંસ્કૃત છાયારૂપે જોવા મળે છે, જે દ્વિતીય ખંડ અંતર્ગત યથાસ્થાને દર્શાવવામાં આવશે. (૩) ચતુર્વિશતિ સ્તવ (પ્રાયઃ ઇસ્વી પ્રથમ શતાબ્દી)
સ્થાનાંગસૂત્ર (વર્તમાન સંકલન પ્રાયઃ ઇસ્વી ૩૫૩-૩૬૩)ના છઠ્ઠા સ્થાનમાં, વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમ પરના સ્વોપજ્ઞ ભાષ્ય(પ્રાય ઇસ્વી ૩૫૦-૩૭૫)માં, તેમ જ દેવવાચકના નંદિસૂત્ર (પ્રાયઃ ઇસ્વી ૪૫૦) તથા શિવશર્મા (શિવગંદી વાચક ?)ના પાકિસૂત્ર (પ્રાયઃ ૪૫૦૫00)માં ‘પડું આવશ્યકો'નો અંગબાહ્ય આગમોની સૂચીમાં ઉલ્લેખ થયેલો છે, તેમાં ‘દ્વિતીય આવશ્યક (“વંદના” કિંવા “કૃતિકર્મ”) ગણાતું સંદર્ભગત “આવશ્યક', ચતુર્વિશતિ જિનોની સ્તુતિરૂપે મળે છે. આ સ્તોત્રનું મહત્ત્વ પણ અહીં બીજા ક્રમમાં મૂકેલા “નમોસ્તુ સ્તવ' સમકક્ષ છે અને તેનો ઉપયોગ વિશેષ કરીને સામાયિક અને પ્રતિક્રમણ વિધિ અંતર્ગત થાય છે. પ્રાચીનતમ આગમોમાં પાર્શ્વ, વર્ધમાન, અને પછીથી અરિષ્ટનેમિ સિવાય અન્ય તીર્થકરોનો ઉલ્લેખ નથી, ૨૪ તીર્થકરોના વિભાવનો ક્યારે ઉભવા થયો તે વાત વિચારણીય છે. આર્ય શ્યામ (પ્રથમ) અપરનામ આર્યકાલક (પ્રથમ) (પ્રાયઃ ઇ.સ.૫૦) દ્વારા ત્રણ ગ્રંથો (પ્રથમાનુયોગ, લોકાનુયોગ, અને ચંડિકાનુયોગ) ની રચના થયેલી, જેને બહાલ રાખવા પાટલિપુત્રમાં સંઘ મેળવવામાં આવેલો તેવી નોંધ સંઘદાસ ગણિના પંચકલ્પભાષ્ય (પ્રાયઃ ઇસ્વી પ૫૦) માં મળે છે. તેમાં પ્રથમાનુયોગમાં તીર્થકરોનાં ચરિત્રો આપ્યાં હોવાનું જણાવ્યું છે. સંભવ છે કે સાત પદ્યોમાંથી આરંભે અનુષ્ટ્રમ્ છંદમાં અને પછીના છ પદ્ય માટે આર્યા છંદમાં નિબદ્ધ પ્રસ્તુત “ચતુર્વિશતિસ્તવ' એ મૂળે કાલકાચાર્યના પ્રથમાનુયોગના મંગલરૂપે સર્જાયું હોય, અને પછી ભિન્ન ભિન્ન કાળે રચાયેલા પાંચ અન્ય આવશ્યકોના સૂત્ર-પાઠો સાથે તેને મેળવી પહેલાં ષડૂ આવશ્યકનું સમવાયરૂપે ઘટન થયું હોય અને ત્યારબાદ તે સૌને એકસહ સંકલિત કરી, ઇસ્વીસના પાંચમા શતકના અંત ભાગે, વિશેષ ઉમેરણો સાથે, આવશ્યક સૂત્ર રૂપે રચાયું હોય. અચેલ-ક્ષપણક (બોટિક), અને એથી તેમાંથી સંભવતયા નિષ્પન્ન “યાપનીય પરંપરામાં તથા તેને અનુસરીને મૂલસંઘ (દિંગબર)ની પરિપાટીમાં તો જેમ તત્ત્વાર્થાધિગમસૂત્રમાં છે તેમ ‘પડું આવશ્યક પણ છૂટાં જ ગણાવાયાં છે, એક સૂત્રરૂપે નહીં.
“ચતુર્વિશતિ-સ્તવ'ની શૈલી ઇસ્વીસના આરંભકાળના અરસાની હોવાનું તો લાગે છે. પ્રાચીન જગતી, ત્રિષ્ટ્રભુ, વૈતાલિયાદિ છંદોને બદલે, પછી પ્રશિષ્ટ સંસ્કૃતયુગમાં આવનારા “આર્યા છંદમાં તે નિબદ્ધ થયું હોઈ તેની રચના ઇસ્વીસન્ પૂર્વે થયાનો સંભવ નથી. વિશેષમાં તેમાં પ્રાચીનતમ આગમોમાં નહીં નિર્દેશાયેલા એવા ચોવીસે તીર્થકરોની પણ નામાવલી-પ્રથમ જ વાર-આવી ગઈ હોઈ તે ઇસ્વીસની પ્રથમ શતાબ્દી પહેલાંની રચના હોવાનો સંભવ નથી. સ્તોત્રના પ્રથમ પદ્યમાં કીર્તનવંદનાદિના ભાવો, ત્યારબાદ (પ્રવર્તમાન ઉત્સર્પિણી કાલચક્રના મનાતા) ૨૪ જિનો-તીર્થકરોની નામાવલી, અને છેવટનાં ત્રણ પદ્યોમાં ચંદ્રથી પણ નિર્મલતર, આદિત્યથી અધિક પ્રભાસકર, અને સાગર
Page #67
--------------------------------------------------------------------------
________________
સમાન ગંભીર એવા ૨૪ જિનો પાસે અભિસ્તવના દ્વારા આરોગ્ય, બોધિલાભ, સમાધિ તથા સિદ્ધગતિની પ્રાપ્તિની અભ્યર્થના કરી છે. આ પહેલું એવું સ્તવ છે કે જેમાં કામના (અલબત્ત સકામના, સાત્ત્વિક અભિલાષા સ્તુતિના હેતુરૂપે દાખલ થતી જોઈ શકાય છે.
દિગંબર સંપ્રદાયમાં પણ આ સ્તવ પ્રચારમાં છે. ત્યાં પડું આવશ્યકો (એનાં થોડાંક વાક્યો સિવાય) આમ તો નષ્ટપ્રાયઃ છે, પણ પ્રસ્તુત સ્તવ ઉપર કહ્યું તેમ, સંભવતઃ યાપનીય સંપ્રદાયના માધ્યમથી, શેષ રહી ગયું છે. ત્યાં તે લોગસ્સસુત્તને બદલે મોડેથી પ્રયોજિત તિર્થીયરભત્તિ નામે પ્રસિદ્ધ છે, અને તેના કર્તા ખ્યાતનામ પદ્મનંદિ કુંદકુંદાચાર્ય માનવામાં આવે છે. પણ કુંદકુંદાચાર્યનો સમય હવે ઇસ્વીસનની ૮મી શતાબ્દી ઉત્તરાર્ધનો નિશ્ચિત થતો હોઈ સ્તવની રચના એમના સમયથી તો ઓછામાં ઓછું સાત સદી પૂર્વે થઈ ચૂકેલી. વિશેષમાં સ્તવમાં કુંદકુંદાચાર્યની શૈલી કે વિચારણાઓનાં લાક્ષણિક તત્ત્વો પણ દેખા દેતા નથી. એમની પ્રાભૃતત્રયીમાં આરંભમાં મંગલરૂપે જે ગાથાઓ મળે છે તેના જેવી શૈલી તો ઉત્તરની નિર્ગસ્થ પરંપરામાં ઇસ્વી ૭મી-૮મી શતાબ્દીની રચનાઓનાં જ મંગલોમાં મળે છે. દિગંબર પરિપાટીમાં સાધારણતયા અર્ધમાગધી પર મહારાષ્ટ્રની અસરને બદલે શૌરસેનીનો પ્રભાવ જોવા મળે છે. દિગંબર આવૃત્તિનું લોગસ્સસ્તવનું પહેલું પદ્ય અનુષ્ટ્રભુમાં ન હોતાં પાઠભેદ સાથે અન્ય છંદમાં બંધાયેલું છે.
કાવ્યની દૃષ્ટિએ આ સ્તુતિ આમ તો સાધારણ રચના છે, પણ તેનું ઐતિહાસિક મૂલ્ય અસાધારણ છે. આરંભના પદ્યમાં આવતા “ધમ્મતિ–કરે જિને’ શબ્દ ઉત્તરાધ્યયનસૂત્રના “કેશી-ગૌતમીય અધ્યયન” (અ.૨૩)ના પ્રથમ પદ્યના ચરણાંશમાં પણ મળે છે; અને પ્રસ્તુત અધ્યયન પણ શૈલીની દૃષ્ટિએ ઇસ્વીસનના આરંભના અરસાનું છે. (ત્યાં અધ્યયનની કથા-વસ્તુ તો અલબત્ત ઠેઠ વર્ધમાન જિનના સમય સુધી જાય છે.)
સામાયિક-પ્રતિક્રમણ વિધિમાં સ્તવ ઉપયુક્ત હોઈ તે સદૈવ કંઠસ્થ થતું આવ્યું છે. જિનાલયોમાં પણ પ્રાર્થના પ્રસંગે તેનો પાઠ થતો રહે છે. ચતુર્વિશતિસ્તવ આમ પ્રમાણમાં પ્રાચીન અને નિગ્રંથોમાં સર્વમાન્ય રચના છે. (૪) દેવવાચકકૃત જિન-સંઘ-ગણધરસ્તુતિ (પ્રાયઃ ઇસ્વી ૪૫૦)
દુષ્યગણિના શિષ્ય દેવવાચકના નંદિસૂત્રના નાંદી-મંગલરૂપે, ત્યાં અપાયેલી વાચકોની સ્થવિરાવલી'ના પ્રારંભે, ૨૨ પદ્યોવાળી સ્તુતિ ઉપલબ્ધ છે. ઇસ્વીસનું ૫૦૩ વા ૫૧૬માં થયેલી વલભી દ્વિતીય વાચનાના અધ્યક્ષ દેવદ્ધિગણિથી દેવવાચક બે પેઢી ઉપર થયા છે. તે જોતાં નંદિસૂત્રનો રચનાકાળ ઇસ્વીસના પાંચમા શતકના મધ્યનો ગણાય અને એ રીતે કૃતિની રચના ગુપ્તયુગના શ્રેષ્ઠ હિસ્સામાં થઈ ગણાય; તેમ છતાં સંરચનાના દૃષ્ટિકોણથી જોતાં ઉત્તમતા તો એક કોર રહી પણ પ્રસ્તુત કૃતિમાં હોવા છતાં તેમાં પુરાણી આગમસ્થ સ્તુતિઓનું ગાંભીર્ય એવં આર્ષત્વ નથી. કદાચ આ કારણસર તે ક્યારેય કંઠસ્થ થતી હોય તેવાં પ્રમાણો ઉપલબ્ધ નથી. તેમ છતાં આગમિક રચના હોવાને કારણે એનો અહીં સમાવેશ કર્યો છે. વિશેષમાં તેમાં ચતુર્વિશતિ તીર્થકરોની નામાવલી છે, અને નિર્ઝન્ય સાહિત્યમાં
Page #68
--------------------------------------------------------------------------
________________
તો વિરલ કહી શકાય તેવી સંઘસ્તુતિ’ પણ તેમાં સમાવિષ્ટ હોઈ અહીં સંગ્રહમાં કેવળ અભ્યાસોપયોગ ખાતર, ઐતિહાસિક દષ્ટિકોણથી શામિલ કરી છે.
સ્તુતિની વર્તમાન પ્રાપ્ત ભાષા તો ભારોભાર મહારાષ્ટ્રી પ્રાકૃતના પુટથી તરબોળ છે; પણ ચૂર્ણિકાર જિનદાસગણિમહત્તરે પાઠાંતરમાં એક સ્થાને ટાંકેલ એની ગાથાઓ બહુધા તેના અસલી અર્ધમાગધી સ્વરૂપને વ્યક્ત કરે છે. સંભવ છે કે ઇસ્વી ૪૫૦ અને ૬૭૫ના વચ્ચેના ગાળામાં ભાષાને જાણી જોઈને, બળાત્કારપૂર્વક બદલી નાંખવામાં આવી હોય. અમે અહીં તેને અર્ધમાગધી વર્ગમાં મૂકી તો છે, પણ પ્રતોમાં અન્ય ઉપયુક્ત પાઠાંતરોના અભાવે તેને મૂળ અર્ધમાગધીમાં સાંગોપાંગ પરિવર્તિત કરી શકાય તેમ હતું નહીં. આથી મોટે ભાગે પ્રકાશિત છે તેવા સ્વરૂપમાં જ સ્વીકારીને તેનો કાલાનુસાર ચોથા ક્રમમાં સમાવેશ કર્યો છે. દેવવાચકના સમયમાં મહારાષ્ટ્રી પ્રાકૃત પ્રયોગમાં આવી ગયેલી હતી. એટલે નંદિસૂત્રની અસલી ભાષાનો પ્રશ્ન વિશેષ ગવેષણા માગી લે છે. (અમે એને “અર્ધમાગધી” વર્ગમાં કામચલાઉ રૂપે જ મૂકી છે.) (અહીં તેનાં બધાં જ પદ્યો નથી લીધાં : વાચકવંશાવળીવાળો છેલ્લો ભાગ છોડી દીધો છે.)
મહારાષ્ટ્ર પ્રાકૃત સ્તુતિ-સ્તોત્રો (૧) વિમલસૂરિકૃત પઉમચરિય’નું ચતુર્વિશતિ-સ્તુતિ મંગલ (પ્રાયઃ ઇસ્વી ૪૭૩)
મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષા મહારાષ્ટ્રાધીશ સાતવાહનના અભિલેખોમાં બીજી શતાબ્દી ઉત્તરાર્ધ યા અંત પૂર્વે જોવા મળતી નથી. સાહિત્યમાં પણ આદિ પાદલિપ્તસૂરિની વિલુપ્ત “તરંગવઈકહા' (તરંગવતીકથા)નાં બચેલા અંશો તેમજ રાજા “હાલની રચના મનાતા ગાથાસપ્તશતી ગ્રંથમાં પ્રથમવાર દેખા દે છે.
નિર્ઝન્થદર્શનની દૃષ્ટિ એવું કલ્પનાઓ તેમ જ તેનાં સિદ્ધાંતો, ગૃહીતો, અને માન્યતાઓને વફાદાર રહીને, પ્રાયઃ ઇસ્વી ૪૭૩ના અરસામાં ઉત્તરની પરંપરાની (વજીશાખા)ના નાગૅદ્રકુલના વિમલસૂરિએ (તેની પ્રશસ્તિ અનુસાર વીરાતુ પ૩૦માં) મહારાષ્ટ્રી પ્રાકૃતમાં પઉમચરિય નામક રામકથાની રચના કરેલી. પરંતુ પ્રસ્તુત ગ્રંથ તેની ભાષા, સંરચના, શૈલી અને વસ્તુ તેમ જ વિભાવોની અને તેમાં પ્રગટ થતી સાંસ્કૃતિક પરિસ્થિતિની દૃષ્ટિએ તો આગમયુગથી આગળ વધેલી અને અમુકાશે ગુપ્તકાળના કાવ્યાદર્શો લક્ષમાં રાખીને ઘડાયેલી પ્રશિષ્ટ પ્રાકૃત-નિબદ્ધ રચના છે. આથી તેમાં અપાયેલા વીરનિર્વાણ સંવતને વિક્રમ સંવત્ ગણી તેનો કાળ નિશ્ચિત કરવા અંગે એક જોરદાર મત છે, જેનો અહીં સ્વીકાર કર્યો છે. કુવલયમાલાકાકાર ઉદ્યોતનસૂરિ (ઇ.સ.૭૭૮) દ્વારા થયેલા વિમલસૂરિના ઉલ્લેખ અતિરિક્ત એના પલ્લવિત અને અમુકાશે પરિવર્તિતરૂપે રચાયેલા દિગંબર (યા યાપનીય) રવિષેણાચાર્યના સંસ્કૃત પાચરિત યા પદ્મપુરાણ (ઇ.સ.૬૭૬)થી પ્રસ્તુત રચના નિશ્ચયતયા પૂર્વેની છે. તેમાં અંદરના હિસ્સામાં જોવા મળતી સાંસ્કૃતિક સામગ્રી પણ ગુપ્તયુગ પહેલાની હોવાના નિર્દેશો ઉપલબ્ધ નથી. આમ આંતરિક તેમ જ બાહ્ય એમ બધાં જ પ્રમાણો લક્ષમાં લેતાં પઉમચરિયની રચના, ઉપર બતાવ્યું તેમ, ઇ.સ.૪૭૩માં થઈ હોવાનો પ્રબળ સંભવ છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તુત સ્તુતિ ગ્રંથારંભે “સપ્તક પ્રકારના મંગલરૂપે મળે છે અને પાછળ અપાયેલી બે આગમિક ચતુર્વિશતિ સ્તુતિઓ કરતાં સાહિત્યિક દૃષ્ટિએ પરિષ્કૃત હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. (૨) “પઉમચરિય’ની રાવણભાષિત અષ્ટાપદસ્થ ચતુર્વિશતિજિનસ્તુતિ (પ્રાયઃ ઇસ્વી ૪૭૩)
- નિર્ગસ્થ આગમિક ધર્મકથાનુયોગ સાહિત્યમાં આવતા, ઋષભદેવના નિર્વાણનું સ્થાન મનાતા, અષ્ટાપદપર્વતનો દિગંબર પરંપરાના ગ્રંથોમાં તેમ જ હેમચંદ્રના અભિધાનચિંતામણિકોશાદિમાં પર્યાયવાચી શબ્દ છે “કૈલાસ”. શિવપુરાણાદિ પ્રાચીન શૈવ પૌરાણિક સાહિત્યમાં રાવણે કૈલાસ પર્વતનું હરણ કરવાની ચેષ્ટા કરેલી તે કથા બહુ જ પ્રસિદ્ધ છે. વિમલસૂરિએ એ ઘટનાને બિલકુલ જુદી રીતે ઘટાવી છે. એમણે રાવણને અષ્ટાપદ(કલાસ) મોકલ્યો તો છે, પણ ત્યાં તેની પાસે જૈન પૌરાણિક કથા અનુસાર, ભરતચક્રી કારિત સિંહનિષદ્યા-પ્રાસાદમાં બિરાજમાન ચતુર્વિશતિ જિનોની સ્તુતિ કરાવી છે. વિસ્તૃત ન હોવા છતાં કાવ્યની દૃષ્ટિએ, સંગ્રથનના સ્થાનકોણથી જોતાં, સુહુ કહી શકાય તેવી રચના છે. (૩) નંદિષેણમુનિપ્રણીત “અજિતશાંતિસ્તવ' (પ્રાયઃ ઇસ્વી ૪૭૫-૫૦૦)
શ્વેતાંબર સંપ્રદાયના પ્રતિમાપૂજક આમ્નાયમાં “અજિતશાંતિસ્તવ” એક પુરાતન એવું પ્રતિષ્ઠા પ્રાપ્ત સ્તુત્યાત્મક રચના છે. પ્રતિક્રમણ સૂત્ર અનુષંગે ઉત્તર-મધ્યકાળમાં નિશ્ચિત કરાયેલા “સપ્તસ્મરણ” (ખરતરગચ્છ) વા “નવસ્મરણ” (અંચલગચ્છ, તપાગચ્છ)માં આ સ્તવને અન્ય પ્રસિદ્ધ અને સંપ્રદાયમાં પ્રચલિત જૂનાં-નવાં સ્તુતિ-સ્તોત્રો સાથે સ્થાન આપવામાં આવ્યું છે. સ્તવમાં દ્વિતીય તીર્થકર અજિતનાથ અને ૧૬મા જિને શાંતિનાથને એકસહ શા માટે સંપ્રાર્થિત કર્યા છે તેનો ઉપલબ્ધ પ્રાચીન-મધ્યકાલીન ધર્મકથાત્મક યા પૌરાણિક સાહિત્યમાં કોઈ જ ખુલાસો જોવામાં આવતો નથી : કદાચ, એ બન્ને તીર્થકરો ઇક્વાકુવંશમાં થયા હોવાની આગમિક પરંપરાને કારણે હશે? દિગંબર સંપ્રદાય પ્રસ્તુત સ્તવથી અજાણ જ છે, ત્યાં તેની કોઈ માન્યતા નથી; પણ શ્વેતાંબર સંપ્રદાયમાં આ પ્રાચીન સ્તવના વિષયને આદર્શ બનાવી, ચાર મધ્યકાલીન અને પાંચ ઉત્તર-મધ્યકાલીન કર્તાઓએ પ્રાકૃત તેમ જ સંસ્કૃતમાં “અજિતશાંતિસ્તવ” એવા અભિધાનપૂર્વક રચનાઓ કરેલી છે. કર્તાઓની સૂચિ અને કૃતિઓના સુનિશ્ચિત વા સંભાવ્ય રચનાકાળ નીચે અનુસાર છે :
(૧) (ખંડિલ્ય ગચ્છીય ?) વીરાચાર્ય (પ્રાકૃત : પ્રાયઃ ૧૧મી-૧૨મી સદી); (૨) ખરતરગચ્છીય જિનવલ્લભસૂરિ (‘ઉલ્લાસિક સ્તોત્ર' : પ્રાકૃતઃ પ્રાયઃ ઇ.સ. ૧૦૯૦-૧૧૦૦
વચ્ચે); (૩) ખરતરગચ્છીય જિનદત્તસૂરિ (સંસ્કૃત : પ્રાયઃ ઇસ્વી ૧૧૨૫); (૪) તપાગચ્છીય ધર્મકીર્તિગણિ (પછીથી ધર્મઘોષસૂરિ) (પ્રાકૃતઃ પ્રાયઃ ઇસ્વી ૧૨૬૪); (૫) અચલગચ્છીય જયશેખરસૂરિ (સંસ્કૃત : ઇસ્વી ૧૫મા શતકનો પૂર્વાર્ધ); (૬) તપાગચ્છીય સોમસુંદરસૂરિ (સંસ્કૃત ઇસ્વી ૧૫મી શતાબ્દી પૂર્વાર્ધ);
૬૯
Page #70
--------------------------------------------------------------------------
________________
(૭) તપાગચ્છીય દાનવિજયશિષ્ય રાજવિજય (પ્રાકૃત : પ્રાયઃ ઇસ્વી ૧૫૮૦-૧૬૦૦)
(૮) તપાગચ્છીય શાંતિચંદ્રગણિ (સંસ્કૃત : ઇ.સ.૧૫૯૫), અને
(૯) તપાગચ્છીય સિદ્ધિચંદ્રસૂરિ (સંસ્કૃત : ઇસ્વી ૧૭મી સદી પૂર્વાર્ધ).
નંદિષણકૃત આ અજિતશાંતિસ્તવમાં મૂળે ૩૫ કે ૩૬ પદ્ય હતાં, પણ કોઈ કોઈ પ્રતોમાં ૪૧ જેટલાં પદ્યો મળે છે; કિંતુ વધારાનાં પાંચ પઘો તો સ્તોત્રના પઠનથી થતી ફલપ્રાપ્તિ સંબંધમાં પછીથી દાખલ થયેલાં અને નોખી શૈલીમાં, સ્તવની પ્રશસ્તિરૂપે છે. સ્તવના પહેલા અને એથી સૌથી જૂના ટીકાકાર ગોવિંદાચાર્ય (૧૧મી કે ૧૨મી સદી)ની ટીકા ૩૫ પદ્યો પર થયેલી છે. વિ.સં. ૧૩૬૬ (ઇ.સ.૧૩૦૯)માં સાકેત (અયોધ્યા)માં રચાયેલી ખરતરગચ્છીય જિનપ્રભસૂરિની ટીકા ૩૯ પઘો ૫૨ છેઃ પણ જિનપ્રભસૂરિએ તેમાંનાં બે પદ્યો અન્યકર્તૃક માન્યાં છે. વર્તમાન સંદર્ભમાં ઉપયુક્ત ત્રીજી ટીકા તે ૧૬મા શતકના અંત અને ૧૭માના પ્રારંભે થયેલા ખરતરગચ્છીય સમયસુંદરગણિની છે, જે કાળે, વર્તમાનમાં જાણમાં છે તે બધાં જ પદ્યો, પાઠમાં પ્રવેશી ચૂકેલાં.
પ્રાકૃત અજિતશાંતિસ્તવ ૨૬ જેટલા વિવિધ છંદોમાં નિબદ્ધ છે, જેમાં કેટલાક “અપૂર્વ” નહીં તોય અપ્રચલિત છંદોનો પ્રયોગ વરતાય છે. સ્તવના પઠનથી એક વાત તો પ્રથમ દૃષ્ટિએ જ સ્પષ્ટ બને છે કર્જા સ્તવની કલ્પના સંસ્કૃતમાં કરીને પછી પ્રાકૃતમાં ઢાળ્યું છે. એનાં અર્થઘટન, સંચારિભાવ, અને છંદોલય પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યની રચનાઓ અનુસારનાં છે. પઘોની રીતિમાં અનેક સ્થળે પ્રકટ થતાં વિશિષ્ટ લાલિત્ય, ચારુતા અને સંસ્કાર પણ એ જ તથ્યનું સમર્થન કરી રહે છે.
સ્તવના સર્જન સંબંધી સંપ્રદાયમાં બે અનુશ્રુતિઓ પ્રચલિત છે, નોંધાયેલી છે. એક તો એ કે જિન અરિષ્ટનેમિના વચનથી એમના શિષ્યગણના નંદિષેણ મુનિએ શત્રુંજયગિરિ પર પ્રતિષ્ઠિત જિન અજિતશાંતિની સ્તુતિરૂપેણ આ સ્તવ બનાવ્યું છે. બીજી એ કે પ્રસ્તુત નંદિષેણ તે અર્હત્ વર્ધમાનની પાસે દીક્ષિત થના૨, બિંબિસાર-શ્રેણિક(સેનિય)પુત્ર, નંદિષેણ હતા : પણ ઉપલબ્ધ તમામ પ્રમાણો એ બન્ને પારંપારિક માન્યતાઓની પૂર્ણપણે વિરુદ્ધ જાય છે. યથા :
અર્હત્ પાર્શ્વના સમય (ઇસા પૂર્વ ૬ઠ્ઠી-૫મી શતાબ્દી)નું જ નહીં, જિન વર્ધમાન-મહાવીરના સમય (ઉપદેશકાળ ઇસા પૂર્વ ૫૦૭-૪૭૭)નું શ્રુતાદિ સાહિત્ય પણ અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ છે. તો જિન અરિષ્ટનેમિ, જેમનો સમય નિર્પ્રન્થ પરંપરામાં મહાવીરથી પ્રાયઃ ૮૩,૦૦૦ વર્ષ પૂર્વેનો માન્યો છે, તે કાળનું કોઈ જ સાહિત્ય બચ્યું હોવાનો સંભવ નથી. યાદવ નેમિનાથ દ્વારકાધીશ શ્રીકૃષ્ણના સમકાલીન હતા, તે તથ્યના પરિપ્રેક્ષ્યમાં તેમનો વાસ્તવિક ઐતિહાસિક કાળ અલબત્ત ઇ.સ. પૂ.૯૨૫૮૫૦ના અરસાનો માની શકાય. તે કાળે સૌરાષ્ટ્રમાં નૂતન-હડપ્પીય સંસ્કૃતિનો પણ પ્રાયઃ નાશ થઈ ચૂકેલો, એથી ત્યાં કૃષ્ણકાલીન કોઈ સંસ્કાર-સંપન્ન વસ્તીનાં ચિહ્ન મળી આવતાં નથીઃ અને શત્રુંજય પર ઇસ્વીસન્ની સાતમી શતાબ્દી પૂર્વે ઢંકતીર્થીય નાગાર્જુનના મિત્ર દ્વિતીય પાદલિપ્તસૂરિના સમય પહેલાં, જિનમંદિરોની પ્રતિષ્ઠા થઈ હોવાના વા વસ્તી હોવાનાં પ્રાચીન આગમિક વા પુરાતત્ત્વીય પ્રમાણો
૭૦
Page #71
--------------------------------------------------------------------------
________________
ક્યાંયથીયે મળતાં નથી. આ પરિસ્થિતિમાં નેમિનાથના શિષ્ય નંદિષણના ગિરિ અજિત-શાંતિ જિનને ઉદ્દેશીને સ્તવ બનાવ્યાની વાત કેવળ કલ્પનાનો એવં “આસ્થાનો જ વિષય બની રહે છે. બીજી બાજુ આવશ્યકનિયુક્તિ (પ્રાયઃ ઇસ્વી પર૫) તથા આવશ્યકચૂર્ણિ (પ્રાયઃ ઇસ્વી ૬૦૦-૬૫૦) અંતર્ગત મહાવીર પાસે શ્રેણિકપુત્ર નંદિષેણ દીક્ષિત થયાની વાત જરૂર નોંધાયેલી છે. પણ ભગવાન્ મહાવીરના યુગમાં હજી સૌરાષ્ટ્ર તરફ નિર્ગસ્થ મુનિઓનો વિહાર થતો નહોતો. મોટે ભાગે મૌર્ય રાજકુમાર અશોકપુત્ર-સંપ્રતિ(પ્રાયઃ ઇ.સ.પૂ.૨૩૨-૨૨૦)ના સમયમાં તે વસ્તુ સંભવિત બનેલી. વિશેષમાં મહાવીર જેટલા પ્રાચીન કાળે જો એ સ્તવ બન્યું જ હોય તો વૈદિક-આગમિક છન્દો-અનુષ્ટ્રભુ અતિરિક્ત જગતી, ત્રિષ્ટ્રભુ, વૈતાલીય-આદિમાં જ નિબદ્ધ થયું હોય; અને શુદ્ધ અર્ધમાગધીમાં રચાયું હોય, ઇસ્વીસનની બીજી શતાબ્દીથી અસ્તિત્વમાં આવેલી મહારાષ્ટ્રી-પ્રાકૃતમાં અને તે પણ પશ્ચાત્કાલીન અનેકવિધ છંદોમાં અને ગુપ્તકાળથી જોવા મળતી પ્રશિષ્ટ શૈલીમાં તો નહીં જ.
હવે નેમિનાથ-શિષ્ય નંદિષેણવાળી દંતકથા ક્યારે પ્રચારમાં આવી તે વિષે તપાસતાં તેનો સૌ પ્રથમ ઉલ્લેખ તપાગચ્છીય ધર્મઘોષસૂરિના પ્રાયઃ ઇસ્વી ૧૨૬૪ના અરસામાં રચાયેલા શત્રુંજયકલ્પ તથા એમની અન્ય રચના અજિતશાંતિસ્તવ અંતર્ગત મળે છે. યથા :
नेमिवयणेण जत्ता-गएण जहिं नंदिसेणजइवइणा । विहिओऽजियसंतिथओ जयउ तयं पुंडरीकतित्थं ॥ २१ ॥
वासायु विहिअवासा सुविहिअसित्तुंजए अ सित्तुंजे । तहिं रिट्टनेमिणो रिट्ठनेमिणो वयणओ जे उ ॥ ३ ॥ देविंदथुआ थुणिआ वरविज्जा णंदिसेणगणिवइणा । समयं वरमंतसधमकीत्तिणा अजियसंतिजिणा ॥ ४ ॥
- अजितशांतिस्तव ધર્મઘોષસૂરિને આમ કહી શકવા માટે આગમ કે આગમિક વ્યાખ્યાઓનો કોઈ આધાર હશે ખરો? કે પછી આજે અપ્રાપ્ય એવા કોઈ ઉત્તરકાલીન મહિમાપરક ગ્રંથ પરથી તેઓએ લખ્યું છે !
જિનપ્રભસૂરિ ધર્મઘોષસૂરિની ઉપર્યુક્ત બન્ને કૃતિઓથી પરિચિત હતા તેમ તેમના કલ્પપ્રદીપ અંદર અપાયેલા “શત્રુંજયકલ્પ” પરથી સ્પષ્ટ છે. એમણે ધર્મઘોષ સૂરિના કથનને લાંબી તરતપાસ કર્યા વિના, તેના પર ચિંતન-વિચાર કર્યા વગર જ યથાતથ સ્વીકારી લીધેલું તે વાત નીચેના અવતરણ પરથી સ્પષ્ટ બનશે.
द्वितीयषोडशावत्राजित-शान्ति जिनेश्वरौ । वर्षारात्रचतुर्मासी तस्थतुः स्थितिदेशिनौ ॥ ३१ ॥
Page #72
--------------------------------------------------------------------------
________________
श्रीनेमिवचनाद् यात्रागतः सर्वरुजापहम् ।
नंदिषेणगणेशो ऽत्राजितशान्तिस्तवं व्यधात् ॥ ३२ ॥
कल्पप्रदीप
આ સિવાય સંદર્ભગત પુરાતન અજિતશાંતિસ્તવ પરની સ્વોપજ્ઞ ટીકામાં તેમના સમયમાં સ્તવરચના સંબંધમાં પ્રચલિત, જિન નેમિનાથના તીર્થના મુનિ નંદિષણ દ્વારા પ્રણયનવાળી વાત અતિરિક્ત તેને વિકલ્પે શ્રેણિકપુત્ર નંદિષેણ દ્વારા તેની રચના થઈ હોવાના પ્રઘોષની વાત પણ તેઓ નોંધે છે. યથા :
"नन्दिषेणचेह श्रेणिकपुत्रो नेमिगणधरो वा, श्रेणिकपुत्रोऽन्यो वा कश्चिन्महर्षि न सम्यगवम्यते केचित्त्वाहुः ? श्री शत्रुञ्जयान्तर्गुहायामजितशान्तिनाथौ वर्षारात्रीमवस्थितौ तयोश्चैत्यद्वयं पूर्वाभिमुखं जातमनुपमसरः समीपेऽजितचैत्यं च मरुदेव्यन्तिके शान्तिचैत्यं, श्रीनेमिनाथगणधरेण नन्दिषेणाख्येन नेमिवचना - तीर्थयात्रोपगतेन तत्राजितशान्तिस्तव रचनाकृतेति, गाथाछन्दः ॥ ३७ ॥ बालावबोधिनी
-
પણ ધર્મઘોષસૂરિ અને જિનપ્રભસૂરિનાં કથનોની સામે નોંધવા જેવી વાત એ છે કે શત્રુંજયતીર્થ સંબંધમાં રચાયેલી બે પ્રાચીનતમ કૃતિઓ – પુણ્ડરીક પ્રકીર્ણક અપરનામ સારાવલી પ્રકીર્ણક – ના કર્તા તૃતીય પાદલિપ્તસૂરિ (પ્રાયઃ ઇસ્વી ૯૨૫-૯૭૫), અને લઘુશત્રુંજયકલ્પના કર્તા દ્વિતીય વજસ્વામી (પ્રાયઃ ઇસ્વી ૧૦૨૫-૧૦૫૦) ગિરિસ્થ અજિત-શાંતિ જિનનાં મંદિરો વિષે કે તેમને અનુલક્ષીને રચાયેલા મનાતા નંદિષેણ કારિત અજિતશાંતિસ્તવના વિષયમાં બિલકુલ મૌન સેવે છે. એટલું જ નહીં, ઉપરની બે રચનાઓ પછી રચાયેલા મધ્યકાલીન વીરગણિ, જિનવલ્લભસૂરિ, અને જિનદત્તસૂરિ દ્વારા અજિતશાંતિ સ્તવોમાં પ્રસ્તુત બે જિનેંદ્રોનો શત્રુંજયગિર સાથે સંબંધ હોવાનો પરોક્ષ રીતે પણ નિર્દેશ નથી. નંદિષણરચિત આ મૂળ સ્તોત્રમાં પણ એવું કથન નથી, કોઈ સૂચન પણ દેખાતું નથી. વિશેષમાં જોઈએ તો મંત્રીશ્વર વસ્તુપાલ તથા તેમના લઘુબંધુ મંત્રી તેજપાલે ઇ.સ.૧૨૨૫-૧૨૩૯ના ગાળામાં શત્રુંજયતીર્થની કરેલી યાત્રાઓ તેમ જ તે દરમિયાન તેમણે ગિરિ પર કરાવેલ સુકૃતો સંબંધમાં તેમના અભિલેખો અતિરિક્ત સમકાલિક તેમ જ તેમને વિષય બનાવી લખનાર ઉત્તરકાલીન ચરિત્રકારોરાસકારો દ્વારા વિસ્તારપૂર્વકની નોંધો પ્રાપ્ત છે ઃ પણ તેમાં એકેયમાં શત્રુંજયગિરિ પરનાં અજિત-શાંતિનાં આલયો વિષે, કે તે જિનાલયો ત્યાં તે સમયે અસ્તિત્વમાન હોય તો તેમાં તેઓએ કોઈ જિનબિંબાદિ મુકાવ્યાના કે તેમના પુનરુદ્ધાર કર્યાના ઉલ્લેખો પ્રાપ્ત નથી થતા. આ ઉપરથી સ્પષ્ટ છે કે સ્તોત્રકર્તા નંદિષેણ સૂરિના નામ પરથી પછીથી ધર્મઘોષસૂરિ આદિએ એવી કલ્પના કરી લીધી હોય, કારણ એ કે મહાવી૨ પછીના આવનાર યુગોમાં નંદિષેણ નામધારી કોઈ મુનિ, ગણિ, આચાર્ય થયા હોવાનો પ્રાચીન સાહિત્ય-નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, સંસ્કૃત વૃત્તિઓ, અને સ્થવિરાવલી આદિમાં ક્યાંયે ઉલ્લેખ દેખાતો નથી, અને આજે છે એ જ સ્થિતિ ધર્મઘોષસૂરિના સમયમાં પણ હશે.
:
તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સ્તોત્રની રચનાનો વાસ્તવિક કાળ શું હોઈ શકે. જર્મન વિદ્વશિરોમણિ વૉલ્ફેર શુક્લિંગના આધારે, ભારતીય પ્રાચીન અંગાદિ જૈન વાડ્મયનો ઇતિહાસ
૭૨
Page #73
--------------------------------------------------------------------------
________________
આલેખનાર મોરિસ વિન્ટરનિટૂર્ના કથન અનુસાર, પ્રસ્તુત સ્તવ કદાચ ઇસ્વીસની ૯મી શતાબ્દી પહેલાનું હોઈ શકે. આ વિધાન વિચારણીય છે.
સ્તવ પ્રમાણમાં પુરાતન તો છે જ; એથી પ્રાચીન સાહિત્યમાં તેના ઉલ્લેખની શોધ ચલાવતાં નીચે મુજબના સંદર્ભો મળી આવ્યા છે :
(૧) આવશ્યકચૂર્ણિ (પ્રાયઃ ઇસ્વી ૬૦૦-૬૫૦)માં ચૈત્યવંદન-વિધિના ઉપલક્ષમાં તેનો આ પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
__ "ततो आगता चेतियदारं गच्छंति चेइयाई वंदिता ।
संति निमित्तो अजितसंतित्थवो परिपड्ढिज्जति ॥" (૨) એથીયે પૂર્વે સંઘદાસ ગણિના બૃહત્કલ્પભાષ્ય (પ્રાયઃ ઇ.સ.૫૫૦) અંતર્ગત બે આર્યાઓમાં પણ એવી જ મતલબનો ઉલ્લેખ થયેલો છે :
(૩) ઉપરના ઉલ્લેખ પરનું વિવેચન બૃહત્કલ્પવિશેષચૂર્ણિ એવં બૃહત્કલ્પચૂર્ણિ (ઇસ્વી ૬૭૫૭૦૦)માં પણ પ્રાપ્ત થાય છે.
ते साहुणो चेईयप्पक्खो उवस्स एव वि या होज्जा जइ चेइयघरे तो परिहांयतीहि थुईहिं चेइयाई वंदित्ता आयरियसगासे इरियावहियं पडिक्कमिउं अविहिपरिट्ठावणियाए काउस्सग्गं करेंति । ताहे मंगलसंतिनिमित्तं अजियसंतित्था थ )उ(ओ) तउ (ओ) अत्रे वि दोवए हायंते कटुंति उवस्स वि एवं चेव चेइयवंदणवज्जं ।
विशेषचूर्णिः पुनरित्थं तओ आगमचेयसघरं गच्छति वंदित्ता संतिनिमित्तं अजियसंतित्थ(थ)उ(ओ) परियट्ठिज्जइ । तिन्नि वा थुईउ परिहांयतीउ कड्डिज्जति तउ(ओ) आगंतुं अविहिपरिट्ठावणियाए काउसग्गो कीरइ ।
નંદિષેણ વિરચિત અજિતશાંતિસ્તવ સિવાય એ વિષય પર બીજું તો કોઈ જ પ્રાચીન સ્તવ મળી આવતું નથી. એટલે ઉપર્યુક્ત પ્રમાણોના પ્રકાશમાં સંદર્ભગત સ્તવ જ ભાષ્યકાર અને ચૂર્ણિકારોને અભિપ્રેત હોવાનું જણાય છે અને તે ઇસ્વીસની સાતમી જ નહીં પણ છઠ્ઠી સદીમાં પણ પ્રતિષ્ઠિત હતું અને ચૈત્યવંદન વિધિ સમયે તે ગવાતું યા કહેવાતું હતું. આમ તેની ઉત્તર સીમા છઠ્ઠી શતાબ્દીની નિર્મીત થઈ શકે છે. પણ શું એ એથી પણ વિશેષ પ્રાચીન નહીં જ થઈ શકે? સ્તવમાં ઉપયોગમાં લેવાયેલા છંદોમાંથી કેટલાક ખરેખર પ્રાચીન છે અને પછીથી જોવા મળતા નથી એમ પ્રાચીન છંદશાસ્ત્રના અધ્યયન બાદ પ્રા હરિવલ્લભ ભાયાણીનું કથન છે. એમાંનાં કેટલાંક નામો તો અશ્રુતપૂર્વ છે અને તેમાંથી કોઈ કોઈ ઓળખી ન શકવાના કારણે તેમનાં નામો પશ્ચાત્કાલીન ટીકાકાર દ્વારા ઘડી કાઢવામાં આવ્યાં હોય તેવું પણ પ્રશિષ્ટ યુગના કાવ્યગુણોની ઉપસ્થિતિથી સ્પષ્ટતા થાય છે; પણ ધ્યાનથી જોતાં પ્રસ્તુત પ્રશિષ્ટ યુગના થોડા પાછોતરા તબક્કાનાં લક્ષણો બતાવી રહે છે. કાલિદાસાદિ ગુપ્તયુગના કવિવરોની,
૭૩
Page #74
--------------------------------------------------------------------------
________________
અને એ કાળની અજ્ઞાત કર્તાઓની કૃતિઓમાં પ્રતિબિંબિત થતા ભાવો અને સંગ્રથન-ઢંગથી આ સ્તવ જુદું તરી આવે છે. વળી આટલા બધા છંદોનો, અને તે પણ એક જ નાની કૃતિમાં, પ્રયોગ પણ કાલિદાસ, સિદ્ધસેનાદિનાં કાવ્યોમાં થયો નથી. અલબત્ત છઠ્ઠી-સાતમા સૈકાના ભારવી, સમંતભદ્ર, માઘ, દંડી આદિ કવિઓને પ્રિય તેવી ક્લિષ્ટ અલંકારલીલાનો અહીં અભાવ છે. એની વટક કવિએ જાણે કે છંદવૈવિધ્યમાં જ વાળી દીધી છે ! આમ સ્તવ ગુપ્તયુગના શ્રેષ્ઠ દશકાઓ પછીનું, પણ અલંકારપ્રવણવલણના આવિર્ભાવ પૂર્વેનું, દેખાય છે. આથી તેને ઇસ્વી ૪૭૫-૫૦૦ના ગાળામાં મૂકી શકાય. રચયિતા નંદિષેણ કોણ હતા, પ્રાચીન મુનિઓના કયા ગણ, શાખા, કુલમાં થઈ ગયા, તે તથ્યનો ફોડ તો ભવિષ્યમાં કોઈ ઉપયુક્ત સાધનો જડી આવે ત્યારે જ પડે.
સ્તવનાં કેટલાંયે પદ્યો કાવ્યગુણોથી પરિપૂર્ણ છે. અંતિમ પદ્યમાં કર્તાનું નામ પ્રગટ થાય છે. (૪) શ્રી તીર્થાવકાલિક-પ્રકીર્ણક અંતર્ગત શ્રી મંગલ-વિશેષક (પ્રાયઃ ઇસ્વી. પ૫૦)
તીર્થાવકાલિક (તીત્યોગાલિય)–પ્રકીર્ણકની ત્રણ પદ્યયુક્ત આદિમંગલ-સ્તુતિમાં પ્રથમ પદ્યમાં આદિ જિન ઋષભ, પછીના પદ્યમાં “બાવીસ જિન”, અને ત્રીજા પદ્યમાં ચરમ તીર્થકર મહાવીરની સ્તુતિ છે. પદ્યોમાં કાવ્યતત્ત્વ છે. આ ગ્રંથની રચના વ્યવહારભાષ્ય (પ્રાયઃ ઇસ્વી.પ૭૫-૬૦૦)થી પૂર્વે થયેલી હોઈ લગભગ ઇસ્વી પ૫૦ની (શૈલીની દૃષ્ટિએ પણ) હોવી ઘટે. (જોકે સંપાદકો તો તેને ઇસ્વીસનના પાંચમા શતકમાં મકવાના મતના છે. પણ તે માન્યતા સિદ્ધ થઈ શકે તેવાં આંતરિક પ્રમાણો અમને જોવા મળ્યાં નથી.) (૫) તિલોયપણી અંતર્ગત શ્રીપંચપરમેષ્ઠિતુતિરૂપેણ આદિમંગલ (પ્રાયઃ ઇસ્વી.૫૫૦)
પાંચ પદ્યોમાં શૌરસેનના જરા-શા સ્પર્શવાળું આ પ્રાકૃત મંગલ આગમિક શૈલીમાં હોવા સાથે સાહિત્યિક સ્પર્શ પણ દર્શાવી રહે છે. યતિવૃષભના મનાતા આ ગ્રંથનો સમય પ્રાયઃ ઇસ્વી છઠ્ઠીનો મધ્યભાગ મનાય છે. આ અન્યથા દિગંબરમાન્ય આગમસ્થાનીય ગ્રંથમાં દેવલોકોની સંખ્યા ૧૨ની બતાવી હોઈ (અને ૧૬ની સંખ્યા અન્યની માન્યતા હોવાનું ત્યાં કહ્યું હોઈ) તે મૂળે યાપનીય-માન્ય ગ્રંથ હોવાનો સંભવ છે. યતિવૃષભ યાપનીય સંઘના મૂલગ્નોતરૂપ અને ઉત્તરમાં ઈસ્વીસનની બીજી સદીમાં આર્ય શિવભૂતિએ સ્થાપેલ ક્ષપણક (બોટિક) સંપ્રદાયના, ઉત્તર તરફના, આચાર્ય હોય તેમ જણાય છે. (૬) માનતુંગાચાર્ય પ્રણીત પાર્શ્વનાથસ્તોત્ર અમરનામ ભયહરસ્તોત્ર (પ્રાયઃ ઇસ્વી છઠ્ઠી શતી ઉત્તરાર્ધ)
માનતુંગાચાર્ય એમના સુવિકૃત સંસ્કૃતમાં નિબદ્ધ ભક્તામર સ્તોત્રથી મહાકવિરૂપે સુપ્રસિદ્ધ છે. એમના વિષે વિચારણા આગળ સંસ્કૃત વિભાગમાં વિસ્તારથી થનાર હોઈ અહીં તો તેમના આ પ્રાકૃતભાષા-નિબદ્ધ સ્તોત્ર વિશે જ વિચારીશું. પ્રસ્તુત સ્તોત્ર ખરતરગચ્છના સપ્તસ્મરણ અને તપાગચ્છના નવસ્મરણમાં, સંપ્રદાયમાં મશહૂર કેટલાંક અન્ય સ્તુતિ-સ્તોત્રો સાથે, સંકલિત થયું છે. ૧૫મા-૧૬મા શતકની પટ્ટાવલીઓ-ગુર્નાવલીઓ ઉપરાંત ગુણાકરસૂરિની ભક્તામર સ્તોત્રવૃત્તિ (ઇ.સ. ૧૩૭૦)માં અને એનાથી પૂર્વે રાજગચ્છીય પ્રભાચન્દ્રાચાર્યના પ્રભાવકચરિત (ઇ.સં.૧૨૭૭)માં,
Page #75
--------------------------------------------------------------------------
________________
ભયહરસ્તોત્ર એવા અભિધાનથી વિશેષ જાણીતા આ પાર્શ્વનાથસ્તોત્રને, માનતુંગસૂરિની કૃતિ માની છે. કોઈ કોઈ દિગંબર વિદ્વાન તેને માનતુંગસૂરિની કૃતિ માનતા નથી, જે સ્થાપનાની સત્યતા-અસત્યતા વિષે અહીં આગળ ઉપર ચર્ચા કરીશું.
ભક્તામરસ્તોત્રમાં છે તેમ અહીં પણ સ્તોત્રની અંતિમ (૨૧મી) ગાથામાં શ્લેષમય મુદ્રારૂપેણ ‘માનતુંગ’ નામ દૃષ્ટિગોચર થાય છે. કોઈક પ્રતમાં ૨૩ અથવા ૨૫ ૫દ્યો પણ મળી આવે છે, પણ તે વધારાનાં, તે પછીના યુગમાં, મોટે ભાગે ઉત્તર-મધ્યકાળમાં, પ્રક્ષિપ્ત થયાં છે, અને તે સૌ સ્તોત્રની પ્રશસ્તિરૂપે, તેના શ્રવણ-પઠનાદિથી સુફલપ્રાપ્તિનું મહિમાગાન કરવા માટે, રચાયેલાં છે; તેને અહીં સ્વાભાવિક જ છોડી દીધાં છે. સ્તોત્રની ખંભાતના શાંતિનાથ ભંડારમાંથી મળી આવેલ ૧૩મી સદી (ઉત્તરાર્ધ)ની પ્રતમાં તેમ જ સ્તોત્ર ૫૨ની વિશેષ પુરાણી ટીકાઓમાં ૨૧ જ પદ્ય પ્રાપ્ત છે.
ભક્તામરની તુલનામાં ભયહરસ્તોત્રની પ્રતો ઓછી મળે છે; અને ભક્તામરની જેમ તે સર્વપ્રિય પણ નથી. સ્તોત્ર જિન પાર્શ્વનાથને ઉદ્દેશીને તો રચાયું છે, પણ તેમાં પાર્શ્વનાથની વિશેષ વિભૂતિઓ તેમ જ ગુણાનુવાદ ૫૨ એટલું ધ્યાન નથી આપ્યું, જેટલું તેમના નામના પ્રભાવથી નષ્ટ થતા અષ્ટ મહાભયોના વિવરણ પર, આ એકાંગિતાને કારણે ભક્તામરની પાસે તેને રાખતાં, વસ્તુ અને વિભાવની દૃષ્ટિએ, તેનું મહત્ત્વ કંઈક કમ જણાય છે.
આ સ્તોત્રના સંબંધમાં આગળ જોઈએ તો ભક્તામરસ્તોત્ર પર રચાયું છે તેટલું વૃત્તાત્મક એવં મહિમા૫૨ક પરિકર સાહિત્ય આ સ્તોત્ર પર રચાયું નથી; છતાં મહાકવિ માનતુંગાચાર્યની કૃતિ હોવાને કારણે તેનું અમુક હદ સુધી મહત્ત્વ તો હતું જ; તદુપરાંત મધ્યકાલીન શ્વેતાંબર મુનિઓની અષ્ટ મહાભયોના નિવા૨ક મનાતા સ્તોત્રો પરત્વેનાં રુચિ અને આદરને કારણે કેટલુંક વિવરણાત્મક સાહિત્ય તો રચાયું છે. તેમાં ખરતરગચ્છીય જિનપ્રભસૂરિની સં.૧૩૬૨/ઇ.સ.૧૩૦૯માં સાકેતપુર(અયોધ્યા)માં રચાયેલી અભિધાનચન્દ્રિકા અપરનામ અભિપ્રાયચન્દ્રિકા નામની વૃત્તિ, અજ્ઞાત કર્તાઓ અને અણજાણ કાળની ત્રણ અવચૂર્ણિઓ, એક મંત્ર-તંત્રમય અવસૂરિ, ખરતરગચ્છીય સમયસુંદરસૂરિની ૧૬મા શતકમાં રચાયેલી વૃત્તિ, અને નાગપુરીય તપાગણના હર્ષકીર્તિસૂરિ (ઇ.સ.ના ૧૬મા શતકનો અંતભાગ) તથા હીરવિજયસૂરિની પરંપરાના તપાગચ્છીય સિદ્ધિચંદ્ર (પ્રાયઃ ઇસ્વી ૧૭મી સદી પ્રથમ ચરણ)ની વૃત્તિઓ મુખ્ય છે.
સ્તોત્રની ભાષા તથા સંઘટના-શૈલી પ્રાચીન જણાય છે. જેવી કે પાછળ જોઈ ગયા તે અજિતશાંતિસ્તવ, આગળ આવનાર દ્વિતીય પાદલિપ્તસૂરિની વીરસ્તુતિ, ઇત્યાદિના સંબંધમાં છે તેમ, ભયહરસ્તોત્રની કલ્પના મૂળ સંસ્કૃતમાં થઈ હોય અને પછી તેનું સ્વરૂપ પ્રાકૃતમાં ઢાળવામાં આવ્યું હોય તેવો ભાસ અહીં પણ થાય છે. ગાથાઓમાં પ્રવાહ અને માંજુલ્ય જરૂર વરતાય છે. અને તેની સંસ્કૃત છાયાના પઠનથી મૂળની પ્રાચીનતા વિશેષ પ્રમાણિત થવા અતિરિક્ત તેમાં મૃદંગ-ધ્વનિ સમાન અનુરણનાત્મક ઘોષ સંભળાય છે જે, આપણે ભક્તામરસ્તોત્રના સંદર્ભમાં જોઈશું તેમ, માનતુંગાચાર્યની નિજી શૈલીની લાક્ષણિકતા છે. પ્રાકૃતની સંસ્કૃત છાયા મૂલ છંદનું સર્વાશે અને અવિકલરૂપે દરેક
૭૫
Page #76
--------------------------------------------------------------------------
________________
દાખલામાં બતાવી શકે નહીં; એવો સાંગોપાંગ નિર્વાહ શક્ય પણ નથી; પણ વર્ણવિન્યાસ તથા શબ્દશૃંખલાની ચારુતા એવં પદાવલીની સરસતા તો તેનાથી તાદૃશ્ય થઈ શકે છે. અહીં મૂળની સાથે સંસ્કૃત છાયા પણ તુલનાર્થે રજૂ કરી છે.
સ્તોત્રમાં એક-એક મહાભયનું સ્વરૂપ બબ્બે ગાથાઓ દ્વારા અર્થાત્ ચાર ચાર પદોમાં પ્રકટ કર્યું છે; અને છેલ્લી બે ઉપસંહાર ગાથાઓમાં પૂરેપૂરા અષ્ટમહાભયોનાં નામ સમાવી લીધાં છે. ભક્તામરસ્તોત્રમાં પણ ચાર ચાર પદયુક્ત, વસંતતિલકા-છંદમાં, આઠ મહાભયોને આઠ પદ્યોમાં અને પછી તરત જ આવનાર પદ્યમાં આઠે મહાભયો એકત્ર રૂપે રજૂ કરેલા છે. આ ખાસિયત પણ બન્નેના રચયિતા એક જ કવિ, અર્થાત્ પ્રાચીન માનતુંગાચાર્ય, હોવાનું સમર્થન કરે છે. મહાભયો તો પછીનાં અનેક શ્વેતાંબર-સર્જિત સ્તોત્રોમાં નિર્દેશાયેલા છે; પણ તેમાં તો કોઈક જ વાર એક ભય માટે સ્વતંત્રરૂપે એક એક પદ્ય ગુંફિત થયું છે. આ વિશેષતા પણ બન્ને સ્તોત્રના કર્તા એક જ હોવાની ધારણાને સંપુષ્ટ કરી રહે છે.
પ્રા) કાપડિયાએ પ્રસ્તુત સ્તોત્ર સાવચૂરિ પ્રકટ તો કર્યું છે, પણ તેના પર કોઈ પ્રાસ્તાવિક નોંધ યા ચર્ચા કરી નથી એ આશ્ચર્યની વાત છે. એ જ પ્રમાણે મુનિપ્રવર ચતુરવિજયજીએ પણ આ સ્તોત્ર મંત્રાસ્નાયવાળી અવચૂરી સાથે પ્રકટ કર્યું છે, પરંતુ તેમણે પણ સ્તોત્ર સંબંધમાં કોઈ પરામર્શાત્મક તથ્ય નોંધ્યું નથી. અને સારાભાઈ નવાબની ચર્ચામાં ભાર સ્તોત્રના માંત્રિકપક્ષ પર જ રહ્યો છે.
આ સ્તોત્રના સંબંધમાં દિગંબર વિદ્વાનોએ જે કંઈ લખ્યું છે તે ચિંતનીય હોવા અતિરિક્ત ચિંતાપ્રેરક પણ છે. પં. અમૃતલાલ શાસ્ત્રી લખે છે : “ભક્તામર સ્તોત્ર અતિરિક્ત માનતુંગનું પ્રાકૃત ભાષામાં નિબદ્ધ એક “ભયહરસ્તોત્ર' છે. આ સ્તોત્રના બીજા પદ્યથી સત્તરમાં પદ્ય સુધી ક્રમશઃ બબ્બે પદ્યોમાં કુષ્ટ, જલ, અગ્નિ, સર્પ, ચોર, સિંહ, હાથી અને સંગ્રામ આ આઠ ભયોનો ઉલ્લેખ છે. “મંગલવાણી” (પૃ. ૧૫૮-૧૬૩)માં મુદ્રિત આ સ્તોત્ર ઉપર “નમિઊણસ્તોત્ર” અંકિત છે. આ નામનું કારણ પ્રારંભનું “નમિઊણ” પદ છે. ઓગણીસમી ગાથાથી એનું “ભયહર' નામ સિદ્ધ થાય છે. એકવીસમી ગાથામાં રચયિતાનું શ્લિષ્ટ નામ પણ આપ્યું છે.” “ભયહરસ્તોત્ર માતંગ દિવાકરની કૃતિ છે, ન કે માનતુંગસૂરિની, એનો ઉલ્લેખ પ્રભાચંદ્રસૂરિના “માનતુંગપ્રબન્ધ' (શ્લોક ૧૬૩)માં કરેલો છે. આ વિષયમાં મહાન વિદ્વાન્ કટારિયાએ પ્રકાશ પાડ્યો છે.” કટારિયા મહોદયે આ વિષયમાં જે લખ્યું છે તે આ પ્રમાણે છે: “પ્રાકૃતમાં ૨૩ ગાથાત્મક એક “ભયહરસ્તોત્ર' મળે છે, જે શ્વેતાંબર તરફથી “જૈનસ્તોત્રસન્દોહ” દ્વિતીય ભાગમાં પ્રકાશિત થયું છે. એ પણ માનતુંગની જ કૃતિ હોવાનું દર્શાવવામાં આવે છે, કેમ કે “ભક્તામર સ્તોત્ર'ની જેમ તેમાં પણ અન્તિમ પદ્યમાં (શ્લેષાત્મક) માનતુંગ શબ્દ મળે છે.
ભક્તામરસ્તોત્રમાં જે રીતે આઠ ભયોનું વર્ણન છે એ રીતે ‘ભયહરસ્તોત્રમાં પણ છે.” કટારિયાજીનું પ્રસ્તુત કથન પં.અમૃતલાલનું સમર્થન કરવાને બદલે બન્ને કૃતિઓના કર્તા રૂપેણ એક જ માનતુંગાચાર્ય હોવાના અનુમાન પ્રતિ દોરી જાય છે.
માનતુંગ અભિધાન ધરાવતા જુદા જુદા મુનિઓની સૂચી દઈ તેમાંથી જૂના સાહિત્યમાં ઉલ્લિખિત સાતમા માનતુંગ વિષયે ડા.જયોતિપ્રસાદ જૈન લખે છે : “(૭) ભયહર અપરનામ
૭૬
Page #77
--------------------------------------------------------------------------
________________
નમિઊણસ્તોત્ર(પ્રાકૃત)ના કર્તા, સ્તોત્ર પાર્શ્વનાથની સ્તુતિરૂપ છે અને અંતિમ પદ્યમાં માનતુંગની છાપ છે. નો પઢ નો સ નિસુખરૂં તાળું કફળો ય માત્રાસ, અને એ પદ્ય ખંડથી) એને ભક્તામરકારની જ કૃતિ પ્રાય: માની લીધી છે. પણ એ અનુમાન માત્ર છે. પરંતુ ભક્તામરના ટીકાકાર, રુદ્રપલ્લીયગચ્છના ગુણાકરસૂરિ (ઇ.સ.૧૩૭૦), માનતા હતા કે ભયહરસ્તોત્રના રચયિતા એ ભક્તામરના કર્તા માનતુંગ જ છે. એમના પૂર્વે ભયહરસ્તોત્રના આદિ ટીકાકાર જિનપ્રભસૂરિ (ઇ.સ.૧૩૦૮)નું પણ કંઈક એવું જ કથન છે; અને એમનાથી પણ પહેલાં રાજગચ્છીય પ્રભાચંદ્ર (ઇ.સ.૧૨૭૭)નું તો એ વિષે સ્પષ્ટ વિધાન છે કે તે સ્તોત્ર ભક્તામરસ્તોત્રકાર માનતુંગની જ રચના છે; એમણે તો તેની ઉત્પત્તિ સંબંધમાં એક ટૂંકી દંતકથા પણ દઈ દીધી છે. ભયહરસ્તોત્ર ભક્તામરકારનું છે એ વાત “અનુમાનમાત્ર” હોત તો એ અનુમાન કેવળ આધુનિક શ્વેતાંબર અને નિર્ઝન્થકાર વિદ્વાનોનું જ નથી, પણ મધ્યકાલીન શ્વેતાંબર ગ્રંથકર્તાઓનું પણ છે, અને તેમણે એમની નજર સામે રહેલ આનુશ્રુતિક વૃત્તાંત યા પરંપરાના આધારે એમ લખ્યું હશે. કટારિયા મહાશય તો એને માનતુંગની રચના માનવાના પક્ષમાં હોવાનું જ જણાય છે. સ્તોત્રની ભાષા, શૈલી-લક્ષણો, સંરચના તથા ભક્તામરના અષ્ટ-મહાભયોવાળાં પદ્યો સાથે વૈચારિક તેમ જ વૈધાનિક સમાંતરતા એવં સ્તોત્રના અંતરસ્થ છંદોલયને લક્ષમાં લેતાં તેને ભક્તામરકારની કૃતિ માનવામાં કોઈ બાધા નથી. આખરે અનુગુપ્ત કાળમાં બે અલગ અલગ માનતુંગ આટલી સમાનતા સાથે વિદ્યમાન હતા એમ માનવું પણ કઠણ છે. એવું માનવા માટે મજબૂત ઐતિહાસિક પ્રમાણો મળી જવા આવશ્યક છે.
હવે રહી ભયહરકાર માનતુંગ અને કવિરાજ રાજશેખર (પ્રાયઃ ઇ.સ.૯૦૦) કથિત માતંગ દિવાકરની (પં. અમૃતલાલ શાસ્ત્રીએ કલ્પલ) સાયુજ્જયતિની વાત, જેનું નિર્વહન રાજશેખરે ઉદ્ધત કરેલ નીચેના પદ્ય પર નિર્ભર છે :
अहो प्रभावो वाग्देव्या यन्मातङ्गदिवाकरः ।
श्रीहर्षस्याभवत्सभ्यः समो बाणमयूरयोः ॥ પરંતુ પદ્યસ્થ “માતંગ’ શબ્દનું માનતુંગ’ કરી દેવાથી છંદોભંગ તો થાય છે જ પણ સાથે જ ત્યાં મૂળમાં “માતંગ' જાતિવાચક (સ્મશાનપાલ ચાણ્યાલ)ના અર્થમાં વિવક્ષિત છે, અને દિવાકર” તો કવિનું પોતાનું નામ હોવાનું સૂચિત થાય છે. તે “સિદ્ધસેન દિવાકર'માં છે તે રીતે બિરુદના રૂપમાં નથી. કદાચિત માનતુંગ સાથે “દિવાકર” જોડી દેવામાં આવે તો ત્યાં તે તેમનું બિરુદ બની જાય, જેનું સમર્થન ક્યાંયથીયે મળતું નથી. રાજશેખરના સમયમાં, હર્ષવર્ધનની સભાના સદસ્ય અને શૂદ્ર જાતિના મનાતા “માતંગ દિવાકર'ને ભક્તામરસ્તોત્રકાર “માનતુંગ માનવા માટે ન કોઈ પ્રમાણ ઉપલબ્ધ છે કે નથી કોઈ યુક્તિની ઉપસ્થિતિ, એ તો કોરી કલ્પના જ છે! અમને તો ભક્તામરના માનતુંગ અને ભયહરકાર માનતુંગ એક જ વ્યક્તિ લાગે છે. વસ્તુતયા શંકા કરવાને કોઈ જ અવકાશ નથી.
માનતુંગના યથાર્થ સમયની-તેઓ ઇસ્વી છઠ્ઠી-સાતમી સદીમાં થયા હોવાની-વિગતે છણાવટ અહીં સંસ્કૃત વિભાગમાં ભક્તામર સ્તોત્ર પ્રસંગે કરી છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
(૭) દ્વિતીય પાલિત્ત(પાદલિપ્ત)સૂરિષ્કૃત ‘વીરસ્તુતિ' (પ્રાયઃ ઇ.સ.૭૦૦-૭૨૫)
પાલિત્ત(સંસ્કૃત.પાદલિપ્ત)સૂરિ અભિધાનધારક ત્રણ પૃથક્ આચાર્યો થઈ ગયા છે, જેમનાં જીવન વિષેના ઐતિહાસિક એવં કાલ્પનિક પ્રસંગો ભદ્રેશ્વરસૂરિ કૃત કહાવલિ (૧૦મી શતી ઉત્તરાર્ધમાં) અને પછીના ચરિતાત્મક-પ્રબન્ધાત્મક આનુશ્રુતિક વૃત્તાંતોમાં ભેળવી મારવામાં આવ્યા છે. આદિ પાદલિપ્તસૂરિ તે પ્રભાવકચરિત(ઇ.સ.૧૨૭૭)માં જેને(કુષાણકાલીન) આર્ય નાગહસ્તિના શિષ્ય બતાવ્યા છે, તેઓ છે. પ્રાકૃત સાહિત્યના મહાન્ પુરસ્કર્તા અને પ્રશ્રયદાતા, પ્રતિષ્ઠાન(પૈઠણ)ના સાતવાહનવંશીય રાજા “હાલ” યા “કણ્ડ (કૃષ્ણ) સાતવાહન”ની કવિસંસદના તેઓ સભ્ય હતા; એમને મગધમાં પાટલિપુત્ર ખાતે રહેલા, કુષાણ સમ્રાટના, શકવંશીય એવં ‘મુરુર્ણા’ કુલના, સુબાની શિરોવેદના મટાડનાર કહ્યા હોઈ તેના પણ સમકાલીન હતા. મહારાષ્ટ્રી-પ્રાકૃતમાં નિબદ્ધ સુપ્રસિદ્ધ નિર્પ્રન્થ લલિત-ધર્મકથા તરંગવઈકહા (તરંગવતીકથા) તેમ જ અર્ધમાગધીમાં નિર્પ્રન્થ-ખગોળના ગ્રંથ સૂર્યપ્રજ્ઞપ્તિ (પ્રાયઃ ઇ.સ.૩-૨ શતાબ્દી)ના આધારે રચાયેલી એક કૃતિ જ્યોતિષકરણ્ડકના તેઓ કર્તા હતા. તેમનો કર્મકાલ પ્રાયઃ ઇ.સ.૨૦૦-૨૫૦ના અરસાનો છે. બીજા પાલિત્તસૂરિ સૌરાષ્ટ્રમાં મૈત્રકયુગના ઉત્તરાર્ધમાં, લગભગ ઇ.સ.૬૭૫-૭૨૫ના ગાળામાં થઈ ગયા હોય તેમ લાગે છે. પ્રબંધો ઢંકતીર્થ(ઢાંક)ના બૌદ્ધ રસસિદ્ધ નાગાર્જુન સાથે જેમની મૈત્રીની વાત કરે છે, અને જેમના નામથી નાગાર્જુને શત્રુંજય પર્વતની તળેટીમાં પાલિત્તાનક (પાલિતાણા) વસાવેલું તેવી જે નોંધ આપે છે તે આ દ્વિતીય પાલિત્તસૂરિના સંબંધમાં છે. પ્રબંધાદિ સાહિત્યમાં નોંધાયેલ, શત્રુંજય પર મહાવીર અને શાંતિનાથનાં મંદિરો સ્થાપનાર (કે તેની પ્રતિષ્ઠા કરનાર) પાલિત્તસૂરિ, અને મથુરાના પુરાપ્રસિદ્ધ સ્તૂપ તથા ગિરિનગર (જૂનાગઢ), ઢંકતીર્થ, આદિ તીર્થોની યાત્રા કરનાર તેમ જ શત્રુંજય પર અનશન કરનાર પાલિત્તસૂરિ પણ સંભવતઃ આ બીજા પાદલિપ્તસૂરિ હોવાનું જણાય છે. આ પાદલિપ્તસૂરિ મંત્રવિદ્યામાં નિપુણ હશે. પગે લેપ કરી તેના દ્વારા તેઓ આકાશગમન કરી શકતા હતા તેવી કહાવલિ, પ્રભાવકચરિત, આદિ ગ્રંથોમાં નોંધાયેલી દંતકથા આ દ્વિતીય પાદલિપ્તસૂરિને લક્ષિત કરતી જણાય છે. અહીં પ્રસ્તુત કરેલી અને ‘પાલિત્ત” મુદ્રા ધરાવતી ‘વીરસ્તુતિ’ આ દ્વિતીય પાદલિપ્તસૂરિની કૃતિ હોય તેવું શૈલી-પરીક્ષણ અને વસ્તુ તેમ જ વિભાવની દૃષ્ટિએ જણાય છે. તેમનાં ગણ અને શાખા-કુલ વિષે કંઈ જ માહિતી નથી. તેઓ ચૈત્યવાસી સાધુ હશે તેવી તો અટકળ થઈ શકે છે. ત્રીજા પાલિત્તસૂરિ તે વિદ્યાધર વંશના મંડનગણિના શિષ્ય અને પ્રતિષ્ઠાતંત્રના અને જૈન પ્રતિમાવિધાનના પ્રસિદ્ધ ગ્રંથ નિર્વાણકલિકા તથા શત્રુંજયગિરિનો મહિમા કથનાર આદિમ રચના પુણ્ડરીક-પ્રકીર્ણક અપરનામ સારાવલી-પ્રકીર્ણકના રચયિતા સૂરિ છે. કર્ણાટકમાં માન્યખેટ (માનખેડ કે મેળાપ)માં કૃષ્ણરાજ(રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ તૃતીય)ને મળનાર તે આ ત્રીજા પાલિત્તસૂરિ જ હોવા જોઈએ. તેમના મંત્ર-તંત્રમય લેખનો અને આચરણો પરથી તેઓ પણ દ્વિતીય પાલિત્તસૂરિની જેમ ચૈત્યવાસી સાધુ હોવાનો પૂરો સંભવ છે. તેમનો સમય શૈલીપરીક્ષણ, વસ્તુના આકલન, તેમ જ તૃતીય કૃષ્ણ સાથેનું તેમનું સમકાલિત્વ જોતાં ઇ.સ.૯૨૫-૯૭૫ના અરસાના અંદાજી શકાય.
સંદર્ભગત વીરસ્તુતિ આ અગાઉ ઓછામાં ઓછું ત્રણેક વાર છપાઈ ગયાનું ધ્યાનમાં છે. કાવ્યની
७८
Page #79
--------------------------------------------------------------------------
________________
દૃષ્ટિએ તેને ઉચ્ચ કોટીની રચના ભાગ્યે જ કહી શકાય; પરંતુ પદ્યબંધમાં પ્રાસાનુપ્રાસ આશ્રિત શબ્દશૃંખલા ગતિશીલ અને શક્તિપૂત સ્વરૂપમાં રજૂ થઈ છે. સંપ્રદાયમાં આ સ્તુતિ પ્રથમ પાદલિપ્તસૂરિની મનાય છે; પણ તે તો નરી ભ્રાંતિ છે. સ્તુતિની શૈલી, આંતરિક વસ્તુ અને વિભાવો, અભિગમ, શબ્દોની પસંદગી તેમજ લગાવ પ્રસ્તુત રચના કુષાણકાલીન હોવાને બદલે અનુગુપ્તકાળના અંત સમયની અને એથી મૈત્રકયુગની સંધ્યાના સમયની હોવાનો ભાસ ધરાવે છે. તેના ટીકાકાર ખરતરગચ્છીય જિનપ્રભસૂરિ પ્રસ્તુત સ્તુતિ મંત્રગર્ભિત હોવાનું બતાવે છે; અને તેમાં સુવર્ણસિદ્ધિનો મંત્ર સંગોપિત હોવાનું કહેવાય છે. દેખીતી રીતે જ આ તિલસ્મપરસ્ત ચૈત્યવાસી જતિની કૃતિ છે. આ સ્તુતિનો પઠનાદિમાં કે વિધિવિધાનમાં પ્રચાર હોવાનું જ્ઞાત નથી. (૮) યાકિનીસૂનુ હરિભદ્રસૂરિકૃત રૈલોક્યજિનવન્દનસ્તવ (પ્રાયઃ ઇસ્વી ૭૨૫-૭૭૫)
પ્રાકૃત અને સંસ્કૃતમાં અનેક ગ્રંથોના રચયિતા આદિમ હરિભદ્રસૂરિ (કર્મકાળ પ્રાયઃ ઇસ્વી ૭૪૫-૭૭૦ યા ૭૮૫) સ્તુતિ-સ્તોત્રના પ્રણયનમાં એમનાં અન્ય સર્જનો-ઉપદેશાત્મક તેમ જ દાર્શનિકાદિને મુકાબલે-એકંદરે ઉદાસ રહ્યા લાગે છે. એમની અહીં પ્રસ્તુત બે પ્રાકૃત તથા આ પછીના સંસ્કૃત સ્તુતિ-સ્તોત્ર વિભાગમાં સમાવિષ્ટ કરેલી બે સમસંસ્કૃત અને એક સંસ્કૃતમાં “અષ્ટક’ એમ પાંચ જ રચનાઓ મળી આવી છે. સાંપ્રત રચનામાં નિગ્રંથ-દર્શનની ભૂગોળ અને વિશ્વ સંબંધી કલ્પના અનુસારના વિવિધ દ્વીપો-દ્વીપાંતરો, અધલોક તથા ઊર્ધ્વલોકમાં મનાતાં જિનાલયોના જિનોને શૃંખલાબદ્ધ વંદના દીધી છે. બહુ જ ટૂંકી હોવા અતિરિક્ત તેમાં કાવ્યત્વની પણ ખાસ કોઈ ઝલક દેખીતી નથી. પ્રારંભના પદમાં એમની લાક્ષણિક રીતે પંચપરમેષ્ઠિને નમસ્કાર કર્યા છે અને અંતિમ પદ્ય એમની મુદ્રા–“ભવવિરહ –થી અંકિત હોઈ રચના તેમની છે એટલું તો સુનિશ્ચિત છે. આ ગ્રંથમાં પ્રસ્તુત સ્તવને સમાવિષ્ટ કરવાનું કારણ એટલું જ છે કે તે મહાન હરિભદ્રસૂરિની કૃતિ છે. વસ્તુતયા રચનાઓમાં હરિભદ્રસૂરિ પ્રાકૃત કરતાં સંસ્કૃત ભાષામાં વિશેષ ખીલી ઊઠતા એ વાત વિષે આગળ ત્રીજા વિભાગમાં ચર્ચા કરવામાં આવી છે. (૯) હરિભદ્રસૂરિકૃત ધૂમાવલી-પ્રકરણ (પ્રાયઃ ઈસ્વી ૭૨પ-૭૭૦ વા ૭૮૫)
તાજેતરમાં જ પ્રકાશિત થયેલી પ્રસ્તુત કૃતિ પૂજાવિધિ સંબંધની હોઈ આમ તો તે સ્તુત્યાત્મક રચના નથી. પરંતુ તેનો પ્રારંભ હરિભદ્રની નિજી કાવ્યશૈલી પ્રકટ કરે છે, અને તેમાં ધૂપની ધૂમ્રસેરનો લોકમાં રહેલાં જિનભવનો સુધી ફેલાવો થવાની કાવ્યમય કલ્પના કરી હોઈ અને કાવ્યાંતે “ભવવિરહ' એવી યાકિનીસૂનુની મુદ્રા દર્શાવી હોઈ અહીં સમાવી લીધી છે. પાછળની કૃતિ સાથે સરખાવતાં પ્રમાણમાં આ વધારે સારી રચના હોવાનું દેખાઈ આવે છે. જાણે ધૂમ્રસેર પ્રગટ થતી હોય અને છવાઈ જતી હોય તેવો ભાસ થાય છે. (૧૦) ઉદ્યોતનસૂરિકૃત કુવલયમાલા અંતર્ગત વિશેષકરૂપી જિનસ્તુતિ (ઇ.સ.૭૭૮)
ત્રણ જ પડ્યો ધરાવતી આ સ્તુતિમાં ઉદ્યોતન સૂરિની લલિત કાવ્ય-છટા પ્રગટ થાય છે. પ્રથમ પદ્યમાં ભક્તામર સ્તોત્રના પ્રથમ પદ્યનો આછો શો પ્રભાવ વરતાય છે.
૭૯
Page #80
--------------------------------------------------------------------------
________________
(૧૧) કૃષ્ણર્ષિગચ્છીય જયસિંહસૂરિષ્કૃત ધર્મોપદેશમાલાવિવરણ અંતર્ગત જિનઅરિષ્ટનેમિસ્તુતિ (ઇસ્વી ૮૫૯)
કૃષ્ણર્ષિના શિષ્ય અને હિરગુપ્ત વાચકની પરંપરામાં થઈ ગયેલા ગ્રંથકાર જયસિંહસૂરિના ધર્મોપદેશમાલાવિવરણ અંતર્ગત ‘જય’ શબ્દથી પ્રારંભાતી, ૧૨ પદ્યયુક્ત, ઉજ્જયંતગિરિસ્થજિન નેમિની આ સ્તુતિ સાહિત્યની દૃષ્ટિએ મધ્યમ કોટિની છે.
(૧૨) ધર્મોપદેશમાલાવિવરણ અંતર્ગત શ્રીચતુર્વિશતિજિનસ્તુતિ
આ પણ ‘જય’ શબ્દથી શરૂ થાય છે. ૨૫ પદ્યયુક્ત આ રચનામાં ઋષભથી લઈ મુનિસુવ્રત સુધીના ૨૦ જિનવરોની સ્તુતિ છે.
(૧૩-૧૮) શીલાચાર્યકૃત ચઉપન્નમહાપુરિસયચરિય અંતર્ગત સ્તુતિઓ (ઇ.સ.૮૬૯)
પ્રસ્તુત ગ્રંથની રચના બૃહદ્દિપનિકા (સંકલન ૧૬મી શતાબ્દી પ્રારંભ) નામના પ્રમાણભૂત સૂચીરૂપ લઘુગ્રંથમાં સં.૯૨૫/ઇ.સ.૮૬૯ આપી છે, જે વાસ્તવિક જણાય છે. ગ્રંથપ્રશસ્તિમાં કર્તાનાં ‘વિમલમતિ’ તથા ‘શીલાચાર્ય' અભિધાનો દીધેલાં છે, અને એમના ગુરુરૂપે નિવૃત્તિકુલના માનદેવસૂરિ હોવાનું દર્શાવ્યું છે. આ જ સમયમાં, જેમના ગુરુ વિષે માહિતી નથી તેવા, નિવૃત્તિકુલના જ એક અન્ય ‘શીલાચાર્ય’ અપરનામ ‘તત્ત્વાદિત્ય’ નામના આગમિક વિદ્વાન્ થયા છે, જેમની આચારાંગ-વૃત્તિ તથા સૂત્રકૃતાંગ-વૃત્તિ (પ્રાયઃ ઇ.સ.૮૫૯-૮૭૫) સુવિશ્રુત છે. સ્વ.મુનિવર પુણ્યવિજયજીએ આ બન્ને શીલાચાર્યોને ભિન્ન માન્યા હતા, અને એમના આધારે અમૃતલાલ ભોજક, ગુલાબચન્દ્ર ચૌધરી આદિ વિદ્વાનોએ પણ આ મુદ્દા પર (લાંબો ઊહાપોહ કર્યા વિના) માની લીધેલું કે બન્ને જુદા છે. વિચારવા જેવી વાત એ છે કે ૧૧મી સદી પૂર્વે અને વિશેષે પ્રામધ્યકાળમાં પશ્ચિમ ભારતમાં શ્વેતાંબર સાધુઓ અને તેમના અનુયાયીઓની સંખ્યા અલ્પ હતી. એ તથ્ય લક્ષમાં લેતાં એક જ પ્રદેશમાં, એક જ મુનિ-કુલના, એક નામધારી બે વિદ્વાનો એક જ કાળમાં થયા હોવાનો સંભવ ઘણો ઓછો છે. અમારે મતે નોખા મનાતા પણ એક જ કાળમાં થઈ ગયેલા બન્ને શીલાચાર્ય અભિન્ન વ્યક્તિ છે. બન્નેનાં બિરુદો અલગ છે એટલે બન્ને નોખા હોવા જોઈએ એ દલીલ જોરદાર નથી.
ચઉપન્નમહાપુરિસચરિયમાં ટૂંકા ટુંકા સ્તુત્યાત્મક પદ્યો તો ઠીક સંખ્યામાં મળે છે પણ તે ઉપરાંત થોડીક સ્તુતિઓ વ્યવસ્થિતરૂપે અને થોડા વિસ્તારવાળી મળે છે, જેમાંથી છનો અહીં સમાવેશ કર્યો છે. પ્રથમ સ્તુતિ ભરતચક્રી દ્વારા સ્તવિત યુગાદિદેવ ઋષભની અને ષટક્ રૂપે છે; તે પછી આવે ચતુષ્કરૂપે નૈમિજિન સ્તુતિ અને ત્યારબાદ ૧૫ પદ્યોમાં સુરગણ દ્વારા થયેલી જિન અરિષ્ટનેમિની સ્તુતિ, અને પછી ફણીન્દ્ર એટલે કે નાગરાજ ધરણેન્દ્ર કારિત અર્હત્ પાર્શ્વની અષ્ટકરૂપે સ્તુતિ. ત્યારબાદ સુરેન્દ્રકથિત ૧૨ પદ્યયુક્ત પાર્થસ્તુતિ અને છેલ્લે ઇન્દ્રપ્રણીત વર્ધમાનજિનની અષ્ટક સ્તુતિ. પહેલી બે સ્તુતિ સામાન્ય કોટિની છે; પછીની ચાર સ્તુતિઓ સાહિત્યની દૃષ્ટિએ મધ્યમ કોટિની ગણાય. વસ્તુતયા શીલાચાર્યની કવિકોટિ મધ્યમ કક્ષાની છે. એથી એમની પાસેથી કવિતાની દૃષ્ટિએ વિશેષ આશા રાખી શકાય નહીં. આમાંની કેટલીકનો આરંભ ‘જય' શબ્દથી થયેલો છે.
८०
Page #81
--------------------------------------------------------------------------
________________
(૧૯) અજ્ઞાતકર્તક “ઉપસર્ગહરસ્તોત્ર' (પ્રાયઃ ઇસ્વી મું શતક, અંતિમ ચરણ)
શ્વેતાંબર તેમ જ દિગંબર સંપ્રદાયમાં આ સ્તોત્રની લગભગ સમાન માન્યતા છે. શ્વેતાંબર સમાજમાં (વિશેષ કરીને સ્થાનકવાસી સંપ્રદાયમાં) તાવ જેવા રોગોથી ગ્રસ્ત માંદાઓની પથારી પાસે સાધુ-સાધ્વીઓ “ચત્તારી મંગલ”નો પાઠ કહી પછી આ પાંચ પદ્યયુક્ત, મહારાષ્ટ્રી-પ્રાકૃતમાં નિબદ્ધ, “ઉપસર્ગહરસ્તોત્રનો પાઠ ભણતા (આજે પણ એ પ્રણાલિકા ચાલુ છે), કેમ કે આ સ્તોત્રમાં વરનાશની અભ્યર્થના કરવામાં આવી છે. વિશેષમાં સ્તોત્રમાં નાગવિષના ઉતારની કામના પણ કરેલી છે. આ સ્તોત્ર પણ મંત્રપૂત અને એ રીતે એ દિશામાં પ્રભાવક હોવાનું સાધુ સમાજમાં એવં શ્રાવકોમાં મનાય છે.
શ્વેતાંબર સંપ્રદાયમાં તેના કર્તા આર્ય ભદ્રબાહુ (પ્રાયઃ ઇસ્વી પૂર્વ ૩૨૫-૨૯૦) હોવાની અને દિગંબર સંપ્રદાયમાં તે ભક્તામરસ્તોત્રકાર માનતુંગાચાર્યની રચના હોવાનું મનાય છે : બન્ને સંભ્રાંત ધારણાઓ માત્ર છે. પહેલી વાત એ છે કે મહારાષ્ટ્રી પ્રાકૃતનું ઈસ્વીસનની બીજી સદી પૂર્વે અસ્તિત્વ હોવાનું જણાતું નથી; અને બીજી વાત એ કે મૌર્યયુગમાં થઈ ગયેલા પ્રાચીન આર્ય ભદ્રબાહુ શિથિલાચારી, ચૈત્યવાસી, માંત્રિક-તાંત્રિક જતિ નહોતા. કલ્પના થઈ શકે છે તે પ્રમાણે તેઓ વાર્ધમાનિક નિર્ઝન્થ પરંપરા અનુસારના અચલ મુનિ હતા. (સ્વ) મુનિવર પુણ્યવિજયજીનાં કથનોના આધારે કોઈ કોઈ શ્વેતાંબર વિદ્વાન્ પ્રસ્તુત સ્તોત્ર આગમોની ઉપલબ્ધ એવં નિર્યુક્તિઓના કર્તા તરીકે વરાહમિહિરના બંધુ દ્વિતીય ભદ્રબાહુની કૃતિ હોવાની કલ્પના કરે છે; પરંતુ મધ્યકાલીન ચરિત્રકારોએ કથાના મૌર્યયુગના સંદર્ભોમાં વરાહમિહિરનું નામ ઘુસાડી સૌને ઊંધે રસ્તે દોર્યા છે. આવા કોઈ જ ભદ્રબાહુ ઈસ્વીસન્ના પાંચમા-છઠ્ઠા સૈકામાં થયા જ નથી. બીજી બાજુ દિગંબર સંપ્રદાયમાં પ્રસ્તુત કૃતિ માનતુંગાચાર્યની માની લેવામાં આવી છે તે પણ ભ્રમ જ છે. સ્તોત્રમાં “માનતુંગ’ મુદ્રાનો અભાવ છે. સ્તોત્રની શૈલી પણ એ યુગની નથી. બીજી સૂચક વાત એ છે કે સ્તોત્રના પ્રારંભમાં પાર્શ્વ યક્ષનો ઉલ્લેખ છે. મહત્ત્વની વાત એ છે કે, તીર્થકરોનાં યક્ષ-યક્ષિીઓના વિભાવ ઇસ્વીસનુના નવમા શતકના ઉત્તરાર્ધ પૂર્વે થઈ ચૂક્યો હોય તેવું સાહિત્ય કે પુરાતત્ત્વનું પ્રમાણ હજી સુધી પ્રાપ્ત નથી.
એકંદરે આ પાદલિપ્તસૂરિની વરસ્તુતિની નજીક આવતી શૈલીમાં રચાયેલી કૃતિ છે. તેમાં પણ એ જ રીતે ગતિશીલતા અને બલાવિર્ભાવ-ઊર્જસ્વિતા–અવશ્ય નજરે પડે છે. સ્તોત્રનો સમય ઇસ્વીસના નવમા શતકનું અંતિમ ચરણ હોવાનો સંભવ છે. સ્તોત્ર પર રચાયેલી દ્વિજ પાશ્વદેવ (પ્રાયઃ
.સં.૧૧૨૦-૧૧૮૦)ની વૃત્તિ અને ચંદ્રાચાર્યની લઘુવૃત્તિ (પ્રાયઃ ૧૧૨૫-૧૧૭૦) પ્રકાશિત થયેલી છે.
ઉવસગ્ગહરની પંક્તિઓનો ઉપયોગ કરી તેની પાદપૂર્તિરૂપે તપાગચ્છીય હર્ષકલ્લોલના શિષ્ય (લક્ષ્મીકલ્લોલ હશે ?)ની એક સ્તુતિ, જેની પ્રાયઃ ઇસ્વી ૧૬મી સદીના બીજા ચરણમાં રચના થઈ હશે, તે તાજેતરમાં પ્રકાશિત થઈ છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
ચરણ)
૩. અપભ્રંશ સ્તુતિઓ
(૧-૧૧) સ્વયંભૂદેવકૃત પઉમચરિઉ અંતર્ગત ૧૧ સ્તુતિઓ (ઇસ્વી ૯મા શતકનું આખરી
યાપનીય સંઘના ઉપાસક, દક્ષિણસ્થ કવિ સ્વયમ્ભદેવની બે ઉપલબ્ધ કૃતિઓમાંની એક, પઉમચરિઉમાંથી અહીં નિમ્નલિખિત જુદી જુદી ૧૧ સ્તુતિઓનું ચયન કર્યું છે, જેની વિગતો ટૂંકમાં નીચે મુજબ છે.
(૧) ગ્રંથારંભે “ચતુર્વિંશતિજિનસ્તુતિ”
(૨) મગધરાજ શ્રેણિક દ્વારા સંબોધિત “મહાવીરસ્તુતિ” (સંધિ ૧)
(૩) ઇંદ્રકથિત “ઋષભદેવ-સ્તુતિ” (સંધિ ૨)
(૪) ઇંદ્રોદ્બોધિત “ઋષભજિનસ્તુતિ” (સંધિ ૨૩).
(૫) સિંહફૂટ જિનભવનમાં રામલક્ષ્મણ દ્વારા ઉગારિત “જિનસ્તુતિ” (સંધિ ૨૩). (૬) સહસ્રકૂટ જિનાલયમાં રામલક્ષ્મણ દ્વારા “વિંશતિજિનેંદ્રસ્તુતિ” (સંધિ ૨૫).
(૭) સુગ્રીવ પ્રણીત ‘જિનસ્તુતિ” (સંધિ ૪૪).
(૮) રામ કથિત ‘કોટિશિલાસ્તુતિ” (સંધિ ૪૪).
(૯) નંદીશ્વરદ્વીપમાં રાવણપ્રોક્ત “જિનશાંતિનાથસ્તુતિ” (સંધિ ૭૧).
(૧૦) શાંતિનાથ જિનાલયમાં રામોદ્બોધિત “જિનસ્તુતિ” (સંધિ ૭૮); અને (૧૧) મંદરાચલ પર હનુમાન્ દ્વારા “જિનસ્તુતિ” (સંધિ ૯૬).
સ્વયંભૂદેવ અપભ્રંશમાં રચના કરનાર શ્રેષ્ઠ કવિવરોમાંના એક હતા. એમની રચનાઓમાં પ્રાસાદિકતા, લાલિત્ય, વર્ણમૈત્રી, પ્રાસ-અનુપ્રાસાદિનો યથોચિત પ્રયોગ અને સ્વચ્છસલિલા સરિતાના પ્રવાહ સમી ઓજસ્વી શૈલીના દર્શન થાય છે. પરંતુ ‘જય’ શબ્દથી થતો સ્તુતિઓનો પ્રારંભ શ્વેતાંબર કર્તાઓ જયસિંહસૂરિ, શીલાચાર્ય, આદિની પ્રાકૃત સ્તુતિઓમાં છે તેમ અહીં પણ રસાત્મકતાનો (કિંતુ એટલા પૂરતો જ) અભાવ સૂચવી રહે છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
૪. નિર્ગસ્થ સંસ્કૃત સ્તવ-સ્તુતિ-સ્તોત્રોનાં કર્તાઓ
લેખનની બ્રાહ્મણીય કિંવા વેદવાદી પરંપરા તો પાછળ કહી ગયા તેમ વૈદિક યુગથી જ, અને પ્રાયઃ પૂર્ણતયા, સંસ્કૃતાવલંબી હતી. શ્રમણપરંપરામાં જોઈએ તો, ઉપલબ્ધ પ્રમાણો અનુસાર, ભારતના વાયવ્ય પંથકમાં વિચરતા બૌદ્ધ ભિક્ષુસમુદાયે ઇસ્વીસનના આરંભ પૂર્વેના કાળમાં ત્રિપિટકોને પાલિ (માગધી) ને સ્થાને સંસ્કૃતમાં રચ્યાં (જનો આજે તો અત્યલ્પ અંશ જ ઉપલબ્ધ બન્યો છે.) તે પછી ત્યાં કુષાણયુગના આરંભે, ગંધારદેશમાં, સંસ્કૃતમાં બુદ્ધચરિત, સૌંદરનંદ, વજસૂચિ આદિના કર્તા મહાકવિ અશ્વઘોષ તેમ જ સ્તુતિકાર માતૃચેટ થઈ ગયા, અને પ્રાયઃ તેમના સમકાલમાં આંધપ્રદેશમાં, સાતવાહનયુગમાં, સભાષ્ય મધ્યમકકારિકા આદિ અનેક દાર્શનિક-તાત્ત્વિક ગ્રંથોની રચના કરનાર બૌદ્ધ તત્ત્વવેત્તા નાગાર્જુન થયા. એ કાળે સંસ્કૃત લેખનની પરંપરાને કાશ્મીરી વૈભાષિક, તદુપરાંત સૌત્રાંતિક, યોગાચાર આદિ સંપ્રદાયોના કુમારલાતાદિ વિદ્વાનો, અને આર્યશૂર, આર્યદિવ, આદિ બૌદ્ધ તત્ત્વજ્ઞાની સ્તુતિકારોએ આગળ ધપાવી; જેમાં સુરતમાં જ પછી આર્ય અસંગ, વસુબંધુ, લલિતવિસ્તરના અજ્ઞાત કર્તા, દિનાગ, આદિ અનેક જ્ઞાત-અજ્ઞાત વિદ્વાનો થઈ ગયા; અને છેવટે ગુણોત્તરકાળમાં ધર્મપાલ, ધર્મકીર્તિ, અને પ્રાફમધ્યકાલમાં સંઘરક્ષિત આદિ દિગ્ગજ દાર્શનિક વિદ્વાનો દ્વારા સંસ્કૃતમાં અનેક પ્રૌઢ ગ્રંથોની રચના થઈ.
બીજી બાજુ પ્રાકૃત-પરસ્ત નિન્યો પોતાની રચનાઓમાં સંસ્કૃતમાં પ્રણયન કરવા બૌદ્ધો પછી ચારસોએક વર્ષ બાદ જાગ્યા ! એક તો પૂરા ભારત, મધ્ય એશિયા, અને સિંહલદ્વીપ, બ્રહ્મદેશ, મલયદ્વીપ,યવદ્વીપ, કંબોજ અને ચંપા સમેત દ્વીપાંતરમાં ફેલાયેલા બૌદ્ધોને મુકાબલે નિર્ગસ્થ ધર્મના અનુયાયીઓની સંખ્યા ઘણી ઓછી હતી, અને ભારતવર્ષ અંતર્ગત જ સીમિત રહેલી; અને તેમાં વળી નાન્ય, પાણિતલભોજન, પૂર્ણ અપરિગ્રહ, ઘોર તપશ્ચર્યા આદિ અત્યંત કઠોર ચર્યા/સામાચારીના પાલક હોવાને કારણે મુનિઓ દ્વારા ધર્મનો વિશેષ પ્રચાર થવા કે વિદ્વત્તાદિ કેળવવા, ગ્રંથાદિનાં મૌલિક સર્જનો કરવા આદિ પ્રવૃત્તિઓ માટે એ પરમ વિરાગી, તપસ્વી, આત્માર્થીઓને કમ અવકાશ મળતો હોવાનું અનુમાન થઈ શકે છે. છતાં ગુપ્તકાળના આરંભે, સંસ્કૃત પરિપાટીને પ્રાયઃ સમગ્ર ઉત્તર ભારતમાં મળેલા બહોળા પ્રશ્રય અને સાર્વત્રિક પ્રચારને કારણે, નિર્ગળ્યોએ પણ સંસ્કૃતમાં લખવાનો પ્રારંભ કર્યો અને પછીથી તો પશ્ચિમ ભારતમાં ચૈત્યવાસયુગ અને દક્ષિણ ભારતમાં મઠવાસયુગમાં, તેમ જ તે કાળ પછીથી પણ એ પ્રવૃત્તિની નિરંતરતા સદીઓ સુધી ચાલુ રહી, જેના પરિપાક રૂપે સંસ્કૃતમાં અનેક પ્રદાનો નિર્ઝન્ય કર્તાઓ દ્વારા અપાતાં રહ્યાં. એ કૃતિઓના સંગ્રથનને તપાસતાં તેમાં કેટલાક કર્તાઓનાં સંસ્કૃત ભાષા, વ્યાકરણ, સંગુંફન-ક્રિયા આદિ પરનાં પ્રૌઢ એવં પ્રકાંડ પ્રભુત્વ, અને શૈલીવિષયે ઉચ્ચતમ સ્તરની પહોંચ સ્પષ્ટ રીતે તરી આવે છે.
સંસ્કૃત સાહિત્યના ખેડાણનું એક ક્ષેત્ર હતું સ્તુતિ-સ્તોત્ર, જેમાં સંસ્કૃતનો ઉપયોગ કરવામાં મોડા પડ્યા હોવા છતાં નિર્ગળ્યો બ્રાહ્મણીય અને બૌદ્ધ કવિવરોની બરોબરીમાં ઊભા રહી શકેલા. ઉપલબ્ધ
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રમાણો અનુસાર સંસ્કૃતમાં લખવાની નવી રૂઢિના અગ્રચારી હતા, દાર્શનિક અને ઉપદેષ્ટા, વાચક ઉમાસ્વાતિ, એમનાથી અને એમની કૃતિઓના સંક્ષિપ્ત આકલનથી સાંપ્રત ખંડના બીજા વિભાગનો આરંભ કરીશું. વાચક ઉમાસ્વાતિ (પ્રાયઃ ચોથી શતાબ્દી મધ્યભાગ)
પ્રાપ્ત પ્રમાણો અનુસાર પ્રાયઃ ઇસ્વી સનુની ચોથી શતાબ્દીના મધ્યભાગના અરસામાં થઈ ગયેલા આ આચાર્યે નિર્ઝન્થ-દર્શનમાં સંસ્કૃત ભાષામાં લખવાની પહેલ કરેલી એ વાત સુવિદિત છે. તેમાં બ્રાહ્મણીય સૂત્રયુગ જ નહીં, તે પરના ભાષ્યોના પણ કાળ પછી જ, જોકે તુરતમાં જ, થયા હોવા ઘટે, તેમણે નિર્ઝન્થ-સિદ્ધાંતના એક અંશ-સાત તત્ત્વો-ને ગૂંથી લેતા સુપ્રસિદ્ધ તત્ત્વાર્થાધિગમશાસ્ત્રની સૂત્રાત્મક તથા તેના પર ગદ્ય-પદ્યમય ભાષ્યની રચના કરેલી. સૂત્ર માટે પાંતજલયોગસૂત્ર અને શૈલી માટે ગૌતમકૃતિ દર્શનગ્રંથ ન્યાયસૂત્રને તેમણે આદર્શરૂપે રાખ્યો હોય તેમ લાગે છે. જ્યારે તેમના ભાષ્યમાં યોગસૂત્ર પરના વ્યાસભાષ્યનો પરામર્શ વરતાય છે. તદુપરાંત, પાછળ કહ્યા તે ગ્રંથની પહેલાં, નિગ્રંથ કલ્પના અનુસારના ભૂગોળ-ખગોળના વિષયને આવરી લેતા ક્ષેત્રસમાસ અપરના જમ્બુદ્વીપસમાસ નામક લઘુગ્રંથ ગદ્યમાં રચેલો. એ સિવાય એમણે એક સરસ ઉપદેશાત્મક એવું આચારમાર્ગના સિદ્ધાંતોને નિર્દેશતી કૃતિ પ્રશમરતિપ્રકરણની પણ રચના કરી છે. ઉત્તરના સંપ્રદાયની મધ્યકાલીન પરંપરા અનુસાર તેમણે ૫૦૦ પ્રકરણોની રચના કરેલી; પરંતુ એ આંકડામાં તો દેખીતી રીતે જ નિગ્રંથોની લાક્ષણિક, પ્રાયઃ ૨000 વર્ષોથી તો એમને અતિ પ્રિય રહેલી એવી અમર્યાદ અતિશયોક્તિનું તત્ત્વ રહેલું છે. છતાં હાલમાં અપ્રાપ્ય એવા શૌચપ્રકરણ તેમ જ શ્રાવપ્રજ્ઞપ્તિ નામક પ્રકરણો તેમણે રચેલાં તેવા જૂના વિશ્વસનીય ઉલ્લેખો જરૂર પ્રાપ્ત છે; અને ચંદ્રકુળના નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિએ સ્વરચિત
સ્થાનાંગવૃત્તિ (સં.૧૦૮૦/ઇ.સ.૧૦૬૪)માં ઉમાસ્વાતિના કોઈ દાન વિષય સંબંધમાં હશે તેવા પ્રકરણમાંથી આઠેક પઘો ઉદ્ધત કર્યા છે. તદતિરિક્ત તેમનું ધર્મ વિષય સંબદ્ધ પણ કોઈ પ્રકીર્ણક હશે એમ લાગે છે. (આ પ્રકરણો વર્તમાને ઉપલબ્ધ નથી.)
હવે પ્રશ્ન એ છે કે, ઉમાસ્વાતિએ સ્તુતિ-સ્તોત્રાદિની રચના કરેલી ખરી? સ્તુતિ એ એક એવી કૃતિ છે કે જેમાં એક તરફથી ઇષ્ટદેવલક્ષિત ગુણાનુવાદ સમેતના ભક્તિભાવની અને બીજી બાજુથી કાવ્યાંગની ઉપસ્થિતિ હોવી જરૂરી છે. ઉમાસ્વાતિની પદ્યશૈલીનો પરિચય તત્ત્વાર્થાધિગમસૂત્રની ૩૧ ઉપોદ્દાત કારિકાઓ અને ૩ર અંતિમ કારિકાઓ ઉપરથી, અને ભાષ્ય અંતર્ગત કેટલાક અધ્યાયોમાં આવતાં એવું શૈલીની દૃષ્ટિએ તેમના હોવાનું માની શકાય તેવાં, છૂટાં કે સમૂહગત સારી સંખ્યામાં ઉપસ્થિત પદ્યો પરથી, તદતિરિક્ત પ્રશમરતિપ્રકરણની ૩૧૩ આર્યાઓ પરથી, તેમ જ થોડેક અંશે એમના નામે ઉદ્ધત થયેલાં, પણ હાલ અપ્રાપ્ત, એવાં પ્રકરણોમાં પદ્યો પરથી આવી રહે છે. અહીં તેમાંથી શૈલી તેમ જ વસ્તુની દૃષ્ટિએ ધ્યાન ખેંચે તેવાં છે તે નીચે ઉરૅકિત કર્યા છે :
क्रोधात् प्रीतिविनाशं मानाद् विनयोपघातमाप्नोति । शाठ्यात् प्रत्ययहानिः सर्वगुणविनाशनं लोभात् ॥
८४
Page #85
--------------------------------------------------------------------------
________________
कलरिभितधुरगान्धर्वतूर्ययोषिद्विभूषणषणरवाद्यैः । श्रोत्रावबद्धहृदयो हरिण इव विनाशमुपयाति ॥ स्नानाङ्गरागवर्तिकवर्णकधूपाधिवासपटवासैः । गन्धभ्रमितमनस्को मधुकर इव नाशमुपयाति । मिष्टान्नपानमांसौदनादिमधुररसविषयगृद्धात्मा । गलयन्त्रपाशबद्धो मीन इव विनाशमुपयाति ॥ निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् ॥ नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य । यत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ॥ यद्वत्पङ्काधारमपि पङ्कजं नोपलिप्यते तेन । धर्मोपकरणधृतवपुरपि साधुरलेपकस्तद्वत् ॥ यद्वत्तुरगः सत्स्वप्याभरणविभूषेष्वनभिषक्तः । तद्वदुपग्रहवानपि न संगमुपयाति निर्ग्रन्थः ॥
“उक्तं च वाचकमुख्यैरुमास्वातिपादैः कृपणऽनाथदरिद्रे व्यसनप्राप्ते च रोगशोकहते । यद् दीयते कृपार्थादनुकम्पा तद् भवेद् दानम् ॥ अभ्युदये व्यसने वा यत् किञ्चिद् दीयते सहायार्थम् । तत्सङ्ग्रहतोऽभिमते मुनिभिर्दानं न मोक्षाय ॥
—
नटनर्तमुष्टिकेभ्यो दानं सम्बन्धिबन्धुमित्रेभ्यः । यद् दीयते यशोऽर्थं गर्वेण तु तद् भवेद् दानम् ॥
हिंसानृतचौर्योद्यतपरदारपरिग्रहप्रसक्तेभ्यः । यद् दीयते हि तेषां तज्जानीयादधर्माय ॥
૮૫
-
प्रशमरतिप्रकरण
स्थानां वृत्त
ઉપરનાં પદ્યો પરથી તેમની કાવ્યશૈલીનો પણ મહદંશે ક્યાસ નીકળી શકે છે. તે श्रीमद्दभगवद्दगीता समान आर्ष, प्रौढ, गंभीर, अंतिपूत, अर्भस्वी, अने गरिमायुक्त ४३२ छे, प જેમ ગીતાને ભાગ્યે જ ઉત્તમ કવિતારૂપે ઘટાવી શકાય તેવું ઉમાસ્વાતિની, મોટે ભાગે આર્યાવૃત્તમાં
Page #86
--------------------------------------------------------------------------
________________
નિબદ્ધ, પદ્ય-કૃતિઓનું પણ છે. તેમાં કાવ્યસુલભ સુષમા, પ્રસાદ, માધુર્ય, લાલિત્ય આદિ લક્ષણો પ્રાયઃ અનુપસ્થિત છે.
ઉમાસ્વાતિએ વસ્તુતયા કોઈ સ્વતંત્રરૂપેણ સ્તોત્ર વા સ્તુતિ રચી હોય તેવું દષ્ટાંત ઉપલબ્ધ નથી; પરંતુ તત્વાર્થાધિગમસૂત્રની ઉપોદ્યાત-કારિકાઓમાં ગ્રંથરચનાનો હેતુ સમજાવતી સિદ્ધાર્થરાજાના કુલમાં અવતરણ, તેમની સ્વયમેવ સંબોધિપ્રાપ્તિ ઇત્યાદિનું કથન કારિકા ૫થી ૨૦ સુધી કર્યા બાદ તેમને ૨૧મી કારિકામાં વંદના દીધી છે; પરંતુ આને શુદ્ધ મંગલ પણ કહેવાય તેમ નથી, અને સ્તુતિ પણ નહીં. આમાં પછીની એ બંને પ્રથાઓનાં બીજ રહેલાં છે તેટલું જ કહી શકાય. આદ્ય સ્તુતિકારરૂપે શ્વેતાંબર પરંપરામાં પરિપાટિથી ગુપ્તકાળના સિદ્ધસેન દિવાકર મનાય છે, અને દિગંબર સંપ્રદાયના વર્તમાન કાળના વિદ્વાનો એ સ્થાન સ્વયુધ્ધ સમંતભદ્રને, ઇસ્વી બીજી શતાબ્દીમાં થઈ ગયા હોવાનું ઠરાવીઠસાવી, અર્પે છે. (એમનો વાસ્તવિક સમય છે – ઇસ્વી સન્ ૨૫૦-૬00).
અહીં પ્રથમ ખંડમાં સિદ્ધસેન દિવાકર, સ્વામી સમંતભદ્ર, માનતુંગાચાર્ય, પાત્રકેસરી, પૂજ્યપાદ દેવનંદી, જટાસિંહનંદી, રવિષેણ, ભટ્ટ અકલંક દેવ, મહાકવિ ધનંજય, હરિભદ્રસૂરિ, ભદ્રકીર્તિ (બપ્પભટ્ટી સૂરિ), પુન્નાટસંઘીય જિનસેન, અને પંચતૂપાન્વયી જિનસેન, એમ કુલ ૧૩ જ્ઞાત કર્તાઓની (અને કોઈ કોઈ અજ્ઞાતકર્તાઓની) ઇસ્વી ૪૦૦-૯૦૦ વચ્ચેના પાંચસો વર્ષના ગાળામાં રચાયેલી, બધી મળીને ૪૦ કૃતિઓ લેવામાં આવી છે. એનું ઐતિહાસિક દૃષ્ટિએ અવલોકન કરી જતાં એક વાત સ્પષ્ટ છે કે સિદ્ધસેન દિવાકર, સંભવતઃ માનતુંગ, અને નિશ્ચયતયા હરિભદ્ર અને ભદ્રકીર્તિને બાદ કરતાં બાકીના તમામ કર્તાઓ દાક્ષિણાત્ય છે. તેમાં જટાસિંહનંદી અને રવિષેણ મોટે ભાગે યાપનીય સંઘમાં થઈ ગયેલા અને પુન્નાટસંઘીય જિનસેન પણ કદાચ કોઈ દિગંબરેતર શાખામાં થયા હોય. બાકીના બધા જ દિગંબર સંપ્રદાયના સંઘો-ગણોમાં થઈ ગયેલા. અવલોકન શરુ કરતાં પહેલાં એક એ વાતની નોંધ લેવી ઘટે કે એ યુગના બ્રાહ્મણીય સ્તુતિકારોમાં કાલિદાસ, કવિ મયૂર અને બાણભટ્ટ સરખા કવિવરોની થોડીક કૃતિઓ, અને બૌદ્ધોમાં ઉપલબ્ધ છે તેમાં સર્વજ્ઞમિત્ર સરખા વિરલ અપવાદો છોડતાં નિર્ચન્થોને મુકાબલે આજે પ્રસ્તુત કાળનું ઓછું સ્તુત્યાત્મક સાહિત્ય જોવામાં આવે છે.
શ્વેતાંબર સંપ્રદાયમાં ગુણોત્તર કાળ (ઇસ્વી છઠ્ઠી ઉત્તરાર્ધથી લઈ સાતમી સદી સુધી)માં જ્ઞાતઅજ્ઞાત વિદ્વાનો તો સારી સંખ્યામાં થઈ ગયેલા; પણ તેમાંના મોટા ભાગના તો આગમો પર પ્રાકૃતમાં નિર્યુક્તિઓ, ભાષ્યો, અને પ્રાકૃત (કે સંસ્કૃત મિશ્રિત પ્રાકૃત)માં ચૂર્ણિઓ, તો કેટલાક વળી દાર્શનિક ગ્રન્થોના પ્રણયનમાં પ્રવૃત્ત રહેલા, તો પ્રાફમધ્યકાળમાં પ્રાકૃત અતિરિક્ત સંસ્કૃતમાં લખનારાઓ એક તરફથી વૃત્તિઓ, ટીકાઓ રચવામાં અને બીજી તરફ પ્રાકૃતમાં ચરિતો-કથાઓ-કથાનકો રચવામાં રોકાઈ રહેલા. આમ ઈસ્વીસનની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં થયેલા માનતુંગાચાર્ય અને આઠમા શતકના ઉત્તરાર્ધ અને નવમા શતકના પ્રથમના ચાર દાયકામાં થઈ ગયેલા ભદ્રકીર્તિસૂરિ વચ્ચેના ૨૦૦ વર્ષ સુધીના ગાળામાં શ્વેતાંબર વિદ્વાનોનું સ્તુતિસ્તોત્ર ક્ષેત્રે ગણનાપાત્ર કોઈ જ યોગદાન સંભવિત ન બન્યું. એ ક્ષેત્રમાં નિર્ઝન્થોના સર્જને અનુષંગે ખાસ્સો ખાડો પડી જાત; પણ સદ્ભાગ્યે બરોબર એ જ કાળમાં, પ્રાયઃ ઇસ્વી ૬૦૦ થી ૮૦૦ સુધીમાં, કેટલાક સમર્થ દિગંબર અને યાપનીય રચયિતાઓએ કાવ્યની દષ્ટિએ બહુ જ
૮૬
Page #87
--------------------------------------------------------------------------
________________
સરસ, સંગુંફનની દૃષ્ટિએ અત્યુત્તમ, ભાવભંગિમા ઉપલક્ષમાં ઉમદા, અને અર્થની દૃષ્ટિએ મર્મીલ, ગૌરવશીલ, એવું વિમલ કૃતિઓનાં સર્જન કર્યા છે, જેમાંના ઘણાખરાંની ગુણવત્તાની તોલે પછીની એ વિષય પરિલક્ષિત શ્વેતાંબર કૃતિઓ આવી શકી નથી. આ મધ્યાંતરના ગાળામાં સમતભદ્ર, પૂજ્યપાદ દેવનંદી, પાત્રકેશરી, જટાસિંહનંદી અને અકલંકદેવનાં નામો ખાસ આગળ તરી આવે છે. એમનાં નોંધપાત્ર પ્રદાનો નિર્ઝન્થ સ્તુતિસ્તવના ઇતિહાસમાં અગત્યનાં સીમાચિહ્નો બની રહે છે. એ સૌની વિશિષ્ટ કૃતિઓના આકલન પૂર્વે એમનાથી પ્રાચીન અને પ્રતિષ્ઠિત એવા મહાન્ સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર વિષે અહીં કંઈક લંબાણપૂર્વક જોઈ જશું: ખાસ કરીને એટલા માટે કે એમના સમય, સંપ્રદાય અને સર્જનોના સંબંધમાં ક્યાંક અજ્ઞાનવશ તો ક્યાંક સાંપ્રદાયિક વિવશતાને કારણે ઘણીક સાચીખોટી સમસ્યાઓ ઊભી થયેલી છે, ક્યાંક તો ચાલી ચલાવીને ખડી કરી દેવામાં આવી છે. જોકે એ પાસાંઓ પર અહીં સંપૂર્ણ, સર્વાગીણ સમીક્ષા માટે અવકાશ નથી, પરંતુ જરૂર જોગી ચર્ચા અવશ્ય કરીશું. સાથે સાથે જેમણે સંસ્કૃતમાં લખ્યું હોય, પરંતુ તેમની કોઈ સ્તુત્યાત્મક કૃતિઓ જાણમાં આવી ન હોય તેવા નિર્ગસ્થ કર્તાઓની પણ, જેમ ઉમાસ્વાતિ સંબંધમાં કરી ગયા તેમ, ઊડતી નોંધ લઈ લેવામાં આવશે. (૧) સિદ્ધસેન દિવાકર (સંભવતઃ ઇસ્વી ૩૮૦-૪૪૪)
નિર્ઝન્ય ક્ષેત્રે વાચક ઉમાસ્વાતિ બાદ એક મેધાવિન્, જ્યોતિખાનું, દાર્શનિક વિભૂતિનો ઉદય થયો, જેમણે પ્રથમ જ વાર સંસ્કૃત ભાષામાં જિનસ્તુતિઓ તથા અનેક આગમિક-દાર્શનિક તાર્કિક વિષયો પર પ્રકરણરૂપેણ દ્વાત્રિશિકાઓની રચના કરી. તદતિરિક્ત “નય” એટલે કે “સ્થાનકોણ” (standpoint)ના પ્રકારોના સ્વભાવ પરથી નિષ્પન્ન બે વર્ગો પાડી, તેના વ્યવસ્થિત રીતે, તેમ જ તેમાંથી શુદ્ધ તાર્કિક દૃષ્ટિએ, નીપજી શક્તા નિષ્કર્મોની ચર્ચા સંસ્કૃતમાં નયાવતાર (વર્તમાને અનુપલબ્ધ) તેમ જ પ્રાકૃતમાં સન્મતિપ્રકરણ નામક આર્યા પદ્યોમાં નિબદ્ધ ગ્રંથમાં કરી છે. છેલ્લા ગ્રંથમાં તેમણે સર્વજ્ઞના જ્ઞાનદર્શનનો ઉપયોગ સ્વભાવથી, અંતરંગથી કેવો હોય છે તે વિષે પણ સતર્ક નિર્ણય કરી, પુરાણા ક્રમિકવાદ', અને પછીના “યુગપતવાદને સ્થાને “એકોપયોગ” અથવા “અભેદવાદને પ્રતિષ્ઠિત કર્યો. તેમ જ વિવિધ નયોના દૃષ્ટિકોણોને લક્ષમાં રાખી નિર્ઝન્થોના પ્રસિદ્ધ સિદ્ધાન્ત “અનેકાંતવાદનો પાયો નાખ્યો. (સિદ્ધસેનને નામે ચડેલ (પરંતુ તેમની નહીં તેવી) નિર્ગુન્શન્યાયની કૃતિ ન્યાયાવતાર, શસ્તવ, તથા સુપ્રસિદ્ધ કલ્યાણમંદિર-સ્તોત્ર તેમની કૃતિઓ નથી તે અંગે અન્યત્ર (દ્વિતીય ખંડમાં) યથાસ્થાને ચર્ચા થઈ છે.)
સિદ્ધસેન સંબદ્ધ આનુશ્રુતિક વૃત્તાંતો કેવળ ઉત્તરની નિર્ગસ્થ પરંપરાની એક શાખા-શ્વેતાંબર-ના મધ્યકાલીન કથા એવં ચરિત-પ્રબંધ-કલ્પાદિ સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. એ સંબંધનાં મુખ્ય સ્રોતો છે અજ્ઞાતગચ્છીય ભદ્રેશ્વરસૂરિની પ્રાકૃતમાં રચાયેલ કહાવલિ (પ્રાયઃ ઇસ્વી દશમ શતક ઉત્તરાર્ધ), આશ્રદત્તસૂરિની આખ્યાનકમણિકોશવૃત્તિ (ઇ.સ. ૧૧૩૩) અંતર્ગત “કુડુંગેશ્વર-નાભયદેવકલ્પ”, અને હર્ષપુરીયગચ્છના રાજશેખરસૂરિનો પ્રબન્ધકોશ (ઇ.સ.૧૩૪૯) મુખ્ય છે. આ સિવાય પણ ૧૪મી અને ૧૫મી સદીની કેટલીક છૂટીછવાઈ નોંધો મળે તો છે પણ તે સૌ ગૌણ, અમુકશે પૂર્વગ્નોતો પર આધારિત, અધકચરી, તેમ જ કેટલીક તો ગડબડ્યુક્ત છે અને એથી તે સૌ સાંપ્રત આલોકનમાં ઉપયુક્ત નથી.
૮૭
Page #88
--------------------------------------------------------------------------
________________
ઉપર્યુક્ત સાધનોમાંથી પ્રાપ્ત થઈ શકતી સિદ્ધસેન-વિષયક ઐતિહાસિક માહિતી વિશેષ નથી. તેને સંક્ષિપ્તમાં આ રીતે રજૂ કરી શકાય ? (૧) ઉજ્જયનીના વિદ્વાનું અને વાદપ્રિય બ્રાહ્મણ સિદ્ધસેને, નિર્ગાચાર્ય આર્ય ઔદિલ-શિષ્ય
વૃદ્ધવાદિ સાથેના વાદમાં પરાજિત થતાં, એમની પાસે નિર્ગસ્થ મુનિરૂપણ પ્રવ્રયા ધારણ
કરી;
(૨) નિર્ઝન્થ આગમો પ્રાકૃત(અર્ધમાગધી)માં હોઈ લોકોમાં (એ સંસ્કૃતપ્રવણ યુગના સુશિક્ષિત
સમાજમાં) તે હાંસીપાત્ર બનેલા સિદ્ધસેને તેને સંસ્કૃતમાં પરિવર્તિત કરવા ઉજ્જયનીમાં સંઘ પાસે અનુમતિ માંગી. સંઘના મોવાડીઓએ એ માંગનો અસ્વીકાર કર્યો અને લોકભાષામાં વ્યક્ત થયેલી જિનવાણીને લઘુતા અર્પનાર અને એથી એવો અનુચિત અઘટિત વિચાર રજૂ કરવા માટે સિદ્ધસેનને “પારાંચિક” પ્રાયશ્ચિત આપ્યું. જેને કારણે તેઓ કેટલાંક વર્ષ માટે સંઘ બહાર મૂકાયા. એ કાળ દરમિયાન એમની વિદ્વત્તા, વાદપટુતા, અને કવિપ્રતિભાને કારણે તેમને વિક્રમાદિત્યની સભામાં સ્થાન મળ્યું. ત્યાં તેમણે સમ્રાટને ઉદ્દેશીને, તેમના યશને બિરદાવતી ઉક્તિઓ (ગુણવચનદ્ધાત્રિશિકા,
ક્રમાંક ૧૧), રચેલી. (૩) એમણે સંસ્કૃતમાં (ઉપરકથિત ગુણવચનદ્વત્રિશિકા સમેત) બત્રીસ બત્રીસીઓ (વંશમ્
શિવ:) રચી અને પ્રાકૃતમાં સન્મતિતર્ક નામના અપૂર્વ નિગ્રંથ-દાર્શનિક ગ્રંથની રચના કરી. (પ્રબંધોમાં નહીં કહેલ અને) હાલ અપ્રાપ્ય નયાયાવતાર ગ્રંથનું પણ પ્રણયન એમણે કરેલું
એવો તર્ક થઈ શકે છે. (૪) તેમનું દક્ષિણાપથમાં પ્રતિષ્ઠાનપુર(પઠણ)માં નિધન થયું.
સિદ્ધસેન દિવાકરના યથાર્થ સમય, કૃતિઓના કર્તૃત્વ, તેમ જ સંપ્રદાયના વિષયમાં ઘણાં મતમતાંતરો વર્તમાન સદીની ચર્ચાઓમાં પ્રસ્તુત થયાં છે જેની હવે વિગતવાર સમીક્ષા કરીશું. કવિની રચનાઓ:
() નિર્ગસ્થ ન્યાયનો સુવિકૃત ગ્રન્થ ન્યાયાવતાર એમની રચના હોવાનો શ્વેતાંબર સંપ્રદાયમાં મધ્યકાળથી મત રહ્યો છે અને વર્તમાનમાં પં.સુખલાલજી અને પં.બેચરદાસ દોશી એવં શ્વેતાંબર વિદ્વદ્ મુનિગણ, પિનાકિન દવે અને હવે સાગરમલ જૈન આદિને પણ એ જ વસ્તુ અભિમત છે; પણ ૫.જુગલકિશોર મુન્નાર સરખા દિગંબર વિદ્વાનો તે વાત નિમ્નલિખિત કેટલાંક કારણોસર માનતા નથી :
(૧) દિગંબર સંપ્રદાયમાં તેની કોઈ જ માન્યતા નથી.
(૨) સમંતભદ્રના મનાતા) રત્નકરણ્ડકશ્રાવકાચારનું નવમું પદ્ય ન્યાયાવતારની નવમી કારિકરૂપે જોવા મળે છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
(૩) સમતભદ્રની પ્રસિદ્ધ કૃતિ દેવાગામસ્તોત્ર અપનામ આપ્તમીમાંસા (પ્રાયઃ ૫૫૦-૬00) નું પદ્ય ૧૦૨, ન્યાયાવતારની કારિકા ૧૧ રૂપે સંમિલિત કરવામાં આવ્યું છે.
(૪) સાતમી સદીમાં થયેલા દિગંબર વિદ્વાનું પાત્રકેસરીસ્વામિની રચના (હાલ અપ્રાપ્ય ત્રિલક્ષણકદર્શન)માંથી બૌદ્ધ દાર્શનિક સંઘરક્ષિત અવતારેલ ઉદ્ધરણ ન્યાયાવતારની કારિકા ૨૨ના પ્રથમ ચરણ સાથે અર્થ અને અમુકાશે શબ્દોમાં મળતું આવે છે.
આ કારણસર ન્યાયાવતારના કર્તા ઇસ્વીસનના ૭મા શતક બાદ જ થયેલા હશે તે જોતાં પ્રસ્તુત રચના સિદ્ધસેન દિવાકરની હોવાનો કોઈ સંભવ નથી.
અમે પણ એ વાત સાથે પૂર્ણતયા સહમત છીએ. તે અંગે અમારા તરફથી વિશેષ યુક્તિઓ નીચે મુજબ પ્રસ્તુત કરીશું.
(૧) મલવાદિના દ્વાદશાનિયચક્રમાં સિદ્ધસેનના સન્મતિપ્રકરણના ઉદ્ધરણો છે જ, પણ ન્યાયાવતારના ઉદ્ધરણ કે પરામર્શ વરતાતાં નથી; એ જ રીતે પ્રસ્તુત ગ્રન્થ પરની સિંહજૂર ક્ષમાશ્રમણની વિસ્તૃત અને વિશદ ટીકા (પ્રાય: ઈસ્વી ૬૭૫-૬૯૦)માં ઠેકઠેકાણે સન્મતિ તેમ જ દ્વાáિશિકાઓમાંથી અવતરણો જોવા મળે છે, પણ ન્યાયાવતારની એક પણ કારિકા ઉદ્ધત નથી. વિશેષમાં હરિભદ્રસૂરિની અનેકાન્તજયપતાકાના મૂળમાં કે સ્વોપજ્ઞવૃત્તિમાં પણ ન્યાયાવતારનો કોઈ જ પરિચય વરતાતો નથી તે વાત આશ્ચર્યજનક છે. એવી જ પરિસ્થિતિ દાક્ષિણાત્ય નિર્ચન્થપરંપરાના મહાન્ દાર્શનિક ભટ્ટઅકલંકદેવના મૂળ ગ્રંથો તેમ જ તેની સ્વોપજ્ઞ ટીકાઓમાં પણ પ્રવર્તે છે. ન્યાયાવતારની પ્રથમ કારિકાનું આદિ ચરણ પ્રમાાં વપરામાપી જ્ઞાનં વાધ વિનતું એક એવું સાર્થક, પ્રશસ્ત અને મૂલ્યવાન કથન છે કે તેની ઉપયુક્તતા, પ્રસ્તુતતા, પ્રાસંગિક્તા ઉપર્યુક્ત દાર્શનિક પંડિતોના લખાણોમાં અનેક સ્થળે હોવા છતાં તેનો જરા સરખો પણ ત્યાં નિર્દેશ નથી! (અન્યથા અકંલકદેવે સિદ્ધસેનની દ્વાત્રિશિકામાંથી પણ ઉäક્તિ કર્યું છે.) પછીથી ૧૧મી સદીમાં ચંદ્રગચ્છીય જિનેશ્વરસૂરિએ અને ૧૨મી સદીમાં પૂર્ણતલ્લગચ્છીય શાંતિસૂરિએ ક્રમશઃ પ્રમાલમ અને ન્યાયાવતારવાર્તિક એ જ પ્રથમ કારિકાને આધાર બનાવી રચ્યાં છે. આ કારણોસર તો ન્યાયાવતાર હરિભદ્રાદિ વિદ્વાનો બાદ જ અને ૧૧મી સદી પહેલાં થયા હોવા ઘટે.
(૨) પં.દલસુખ માલવણિયાએ બતાવ્યું છે કે ન્યાયાવતારની કારિકા ૧૦ અને દિગ્ગાગ (પ્રાયઃ .સ.૪૫૦-૫૦૦)ની એક કારિકા (જરા શબ્દાંતર સાથે) વચ્ચે ઘણું સામ્ય છે; અને (સમ્ય)જ્ઞાન તે જ બાધ વિવર્જિત હોય તેવો વિભાવ મીમાંસક કુમારિક ભટ્ટ (પ્રાયઃ ઇસ્વી ૫૫૦-૬૨૫)ના મીમાંસા શ્લોકવાર્તિકમાં મળે છે. આ જોતાં ન્યાયાવતારકાર ઇસ્વી છઠ્ઠી શતી બાદ જ થયા હોવા ઘટે.
(૩) ન્યાયાવતારની કારિકામાં “ચાદ્વાદ”નો ઉલ્લેખ છે, જે પરિભાષાનો ન તો નિર્ચન્થદર્શન સંબદ્ધ ઉપલબ્ધ સિદ્ધસેનીય કાત્રિશિકાઓમાં કે ન તો સિદ્ધસેનના સન્મતિમાં ઉલ્લેખ થયો છે. સન્મતિપ્રકરણમાં સ્યાદ્વાદનો ઉલ્લેખ છે જ નહીં પણ એને બદલે “અનેકાંત' શબ્દ જોવા મળે છે.
૮૯
Page #90
--------------------------------------------------------------------------
________________
સ્યાદ્વાદ' અને સાથે જ આનુષંગિક પારિભાષિક શબ્દ “સપ્તભંગી' સૌ પ્રથમ સમતભદ્રના આતમીમાંસામાં પ્રાપ્ત થાય છે. આથી ન્યાયાવતારની રચના સમંતભદ્રના સમય બાદ થયેલી છે.
(૪) ન્યાયાવતાર પરની વિવૃતિ એના સમાપન-કાવ્યમાં એટલે કે “સિદ્ધિ” સિદ્ધર્ષિ (પ્રાયઃ ઇસ્વી ૮૮૦-૯૨૦)ની છે. વૃત્તિકારોની પ્રથા પ્રમાણે જો મૂલસૂત્રના કર્તા જ્ઞાત હોય તો વૃત્યાંતે મંગલાચરણ, ને પછી તુરત જ મૂલકારને એમના નામ સમેત અંજલિ અપાય. નૃત્યાંતે પણ તેના નામની પ્રશંસા સહિત ઘણીવાર નોંધ લેવાતી હોય છે. અને મૂલ કારિકાઓનાં વ્યાખ્યાનમાં વચ્ચે વચ્ચે તથા ૨ सूत्रकार, कारिकाकार उदाहु, आचार्य आह, शास्त्रकारर्य इति अभिप्रायम्, पूर्वाचार्येन कथिता त्या शो જરૂર જોવા મળે. પણ એ પ્રકારનું અહીં કશું જ, કંઈ જ, જોવા મળતું નથી. જો ન્યાયાવતાર સિદ્ધસેન દિવાકરની રચના હોય તો સિદ્ધર્ષિ સ્વસંપ્રદાયના આ મહાનું દાર્શનિકનું નામ પણ ન લે? તે બનવાજોગ નથી. આનું તારતમ્ય એટલું જ છે કે, મૂળ કારિકાઓ પણ સિદ્ધર્ષિ દ્વારા જ સંકલિત છે. તેમાં જે અન્ય ગ્રન્થોમાંથી કામની મળી તે સીધી લઈ લીધી છે; અને બાકીની પૂરકરૂપે સ્વરચિત હોઈ શકે છે. ન્યાયાવતાર આમ સિદ્ધસેન દિવાકરની રચના છે જ નહીં. સિદ્ધસેન બીજા પુરોગામી વિદ્વાનોના વિચારોવિભાવોથી ક્યારેક પ્રભાવિત તો બની શકે, બન્યા પણ છે, પણ પોતે એટલા સમર્થ હતા કે પુરાણા અન્ય કર્તક રચનાઓમાંથી સીધી તડફંચી કરે તે માનવા યોગ્ય નથી. એમની અન્ય ધાત્રિશિકાઓની આવી પ્રવૃત્તિ ક્યાંયે દૃષ્ટિગોચર થતી નથી. અમને તો ન્યાયાવતાર સિદ્ધર્ષિની જ, એથી દશમા શતકની અમુકશે સંકલિત કારિકાઓથી રચાયેલી કૃતિ છે એમ જણાય છે. કવિના અલ્પજ્ઞાત અને વિશૃંખલ પદ્યોઃ
સિદ્ધસેને ૩ર બત્રિસીઓ રચેલી તે વાત તો સંબંધકર્તા લગભગ બધા જ મધ્યકાલીન કર્તાઓ કહે છે; પણ વર્તમાને ૨૧ ઉપલબ્ધ છે, ૧૧ વિલુપ્ત થઈ છે, અને ઉપલબ્ધ પ્રતિઓમાં તો ૨૦ જ મળે છે. (૨૧મી ‘પરાત્મા દ્વાáિશિકા' નોખી મળે છે.) પુણેની ઇસ્વીસના ૧૪મા શતકની તાડપત્રની પ્રતમાં પણ એ જ સ્થિતિ છે, પણ એમ જણાય છે કે દેશમાંથી લઈ ઓછામાં ઓછું ૧૩મા શતક સુધીના નિર્ઝન્થ લેખકો પાસેની પ્રતોમાં બધી જ ધાર્નાિશિકાઓ હશે. અત્યારે ઉપલબ્ધ છે તેમાં ૧૧મી “ગુણવચન દ્વાáિશિકામાં ચાર અને ૧૫મી ‘બૌદ્ધસલ્તાન દ્વાáિશિકા'માં એક પદ્ય ખૂટે છે. જયારે ૧૯મી દ્વત્રિશિકામાં જે એક પદ્ય ઘટતું હતું તે પૂણેની પ્રતમાંથી મુનિવર જંબૂવિજયજીને મળ્યું છે. બીજી બાજુ વર્તમાને હાáિશિકામાં ૩રને સ્થાને ૩૪ પદ્ય મળે છે. જ્યારે ૨૧મીમાં વધારાનું ૩૩મું પદ્ય પ્રક્ષિપ્ત જણાય છે.
સિદ્ધસેનની દ્વાત્રિશિકાઓમાંથી પૂજ્યપાદ દેવનંદી(પ્રાયઃ ઇસ્વી ૬૩૫-૬૮૫)થી શરૂ કરી લાંબા સમય સુધી વૃત્તિકારો દ્વારા ઉદ્ધરણો લેવાયાં છે, લેવામાં આવ્યાં છે, જેમાંથી ઘણાખરાં તો ઉપલબ્ધ દ્વિત્રિશિકાઓમાં મળી જાય છે; પણ કેટલાંક એવાં છે કે જે તેમાં મળતાં નથી. આમાનાં કોઈ કોઈ હાલ અપ્રાપ્ય એવી દ્વાર્નાિશિકાઓમાંથી લીધાં હશે. જ્યારે થોડાંક એવાં પણ હોઈ શકે જે વર્તમાને ઉપલબ્ધ છે તે બત્રીસીઓમાંથી કોઈ કોઈના ખૂટતાં પદ્યો હોઈ શકે છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
આ પ્રકારના ધ્યાન ખેંચે એવાં, અને નિર્વિવાદ સિદ્ધસેનના કહી શકાય તેવાં, પદ્યો વિષે સંપ્રતિ જોઈશું. સિદ્ધસેન દિવાકરની વિવિધ છંદમાં નિબદ્ધ વર્તમાને ઉપલબ્ધ અને સુપ્રસિદ્ધ ગુણવચનદ્વાત્રિંશિકાનો પ્રારંભ એકાએક મોં માથા વગરનો થતો લાગે છે. એમ જણાય છે કે, આરંભના જ પદ્યો ઊડી ગયાં છે. આ સંદર્ભમાં પ્રભાવક્ચરિતકાર સિદ્ધસેનને મુખે વિક્રમાદિત્યની સભામાં, રાજાના સંદર્ભમાં પ્રશંસાત્મક ચાર શ્લોકોમાં નિબદ્ધ જે ઉક્તિઓ કહેવડાવે છે તે સૂચક બની રહે છે.
આ શ્લેષાત્મક પદ્યોની શૈલી સિદ્ધસેનની હોય તેવી જણાય છે. અને તેમાં કોઈ ધનુર્વિદ્યા-નિપુણ રાજેન્દ્રને ઉદ્બોધન હોઈ તે વિક્રમાદિત્યને ઉદ્દેશીને રચાઈ હોય તેવું પ્રતીત થાય છે. ગુણવચન દ્વાત્રિંશિકાના પ્રારંભમાં આને મુકીએ તો પછી આવનારા પઘો સાથે (છંદ બદલી જવા છતાં) અર્થ અને ભાવની દૃષ્ટિએ મેળ મળી રહે છે અને ભાવપ્રવાહનું સાતત્ય જળવાઈ રહે છે. આમ એ મહત્વપૂર્ણ દ્વાત્રિંશિકાના છૂટી ગયેલાં પદ્યોની પુનઃ પ્રાપ્તિ થઈ હોવાનું માની શકાય.
પ્રભાવકચરિતમાં ઉજ્જયનીમાં શિવલિંગ પ્રસંગે સિદ્ધસેન જે દ્વાત્રિંશિકાનો આરંભ કરે છે (તેવું અલબત્ત કલ્પીને દર્શાવવામાં આવ્યું છે) તેના પ્રારંભનાં ચાર ઊર્જસ્વી પઘો ત્યાં ઉįક્તિ થયા છે. તે પદ્યોની શૈલી સ્પષ્ટતઃ સિદ્ધસેન દિવાકરની જ છે. છતાં પ્રભાવકચરિત ૧૩મી શતાબ્દીના અંતિમ ચરણ જેટલો મોડો મધ્યકાલીન ગ્રન્થ છે એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. સદ્ભાગ્યે આ વિષયમાં એક પ્રાક્ર્મધ્યકાલીન કર્તાનું સમર્થન પ્રાપ્ત છે. કૃષ્ણર્ષિશિષ્ય જયસિંહસૂરિના ધર્મોપદેશમાલાવિવરણ(ઇ.સ.૮૫૯)માં પહેલાં બે પદ્યો તથા સ્તુતિ રેખાવ્યુત્તમ્ – કહીને ઉદ્ધૃત કર્યો છે. આ ગ્રન્થ પ્રભાવકચરિતથી ૪૧૯ વર્ષ પહેલા રચાયેલો છે.
પછીનાં બે પઘો યાકિનીસૂનુ હરિભદ્રસૂરિની આવશ્યકવૃત્તિ (પ્રાયઃ ઇ.સ.૭૫૦)માં “વાદિમુખ્ય”ના નામે ઉદ્ધૃત કર્યાં છે. “વાદિમુખ્ય” કહીને હરિભદ્રે સમંતભદ્રનાં પદ્યો તેમ જ મલ્લવાદિનાં સૂત્રો પણ ટાંક્યાં છે; પણ અહીં સંદર્ભ જોતાં “વાદિમુખ્ય” કથનથી સિદ્ધસેન દિવાકર જ અભિપ્રેય હોય તેમ સ્પષ્ટરૂપે જણાય આવે છે.
આ સિવાય હરિભદ્રસૂરિએ સ્વરચિત આવશ્યકવૃત્તિમાં “ધ્યાનશતક”ની ટીકા કરતાં તથા સ્તુતિ રેવાયુક્તમ્ – કહીને એક ઉપજાતિ વૃત્તમાં નિબદ્ધ પદ્ય ઉદ્ધૃત કર્યું છે જેની રચનાશૈલી સ્પષ્ટતયા સિદ્ધસેનની જ છે.
આમ આચાર્ય સિદ્ધસેન દિવાકર રચિત પરંતુ વર્તમાનમાં તેમના રચેલા ઉપલબ્ધ સાહિત્યમાં ન મળતા કેટલાંક પઘો અન્યાન્ય ગ્રંથોમાં ઉદ્ધૃત થયેલા મળે છે. તે તે ગ્રંથોમાં ગ્રંથકારોએ તેમને વાદીમુખ્ય અને સ્તુતિકાર જેવા વિશેષણોથી નવાજ્યા છે. આ પરથી એટલું તો નિશ્ચિત છે કે સિદ્ધસેન દિવાકર એક મહાન તાર્કીક અને ઉત્તમ સ્તુતિકાર હતા. તેમના પદ્યોની ખોજ કરવામાં આવે તો બીજા ઉત્તમ પદ્યો પ્રાપ્ત થવાની સંભાવના છે.
અહીં પ્રથમભાગમાં નિર્પ્રન્થ સંસ્કૃત-સ્તવ-સ્તુતિ-સ્તોત્રોનાં બે કર્તા વાચક ઉમાસ્વાતિ અને સિદ્ધસેન દિવાકર વિશે સંક્ષેપમાં પરિચય આપ્યો છે. અન્ય કર્તાઓ વિશે ભાગ-૨માં વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.
૯૧
Page #92
--------------------------------------------------------------------------
Page #93
--------------------------------------------------------------------------
________________
बृहन्निर्ग्रन्थ-स्तुति-मणि-मञ्जूषा
जयइ जगजीवजोणी-वियाणओ जगगुरू जगाणंदो । जगणाहो जगबंधू जयउ जगपियामहो भयवं ॥
Page #94
--------------------------------------------------------------------------
Page #95
--------------------------------------------------------------------------
________________
प्राचीनार्धमागधी- प्राकृत - स्तुति - स्तव-स्तोत्राणि
Page #96
--------------------------------------------------------------------------
Page #97
--------------------------------------------------------------------------
________________
श्री नमस्कारमंगलं
(प्राचीनार्धमागध्यनुसारेण) (पाले गुहा अभिलेख, प्रायः ई०पू० ५०; कुमारगिरि, खारवेल अभिलेख, प्रायः ई०पू० ५०-२५ वा ई०पू० २०-ई० २०; मथुरा अभिलेख, प्रायः कुषाणकाल; व्याख्याप्रज्ञप्तिसूत्र, कुषाणकाल; ई० २-३ शती तथा आवश्यकचूणि प्रायः ई० स० ६००-६५० अनुसारेण पाठः)
नमो अरहंतानं नमो सव्वसिद्धानं नमो आयरियानं नमो उवज्झायानं नमो सव्वसाधून
(२) श्री मंगलपाठः (प्राचीनार्धमागध्यनुसारेण)
(प्राय ईस्वीसनस्यारम्भः) अरहंता मंगलं सिद्धा मंगलं साधू मंगलं केवलिपन्नत्तो धम्मो मंगलं ॥ अरहंता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साधू लोगुत्तमा केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो ॥ अरहंते सरणं पवज्जामि सिद्धे सरणं पवज्जामि साधू सरणं पवज्जामि केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि ॥
Page #98
--------------------------------------------------------------------------
________________
(३) सूत्रकृतांग अंतर्गत 'श्रीज्ञातृपुत्रवर्धमानस्तवः'
(प्राचीनार्धमागध्यनुसारेण) (प्रायः ईस्वीपूर्वे द्वितीयशताब्दी)
(त्रिष्टुभवृत्तम्) पुच्छिसुं नं समणा माहणा य ।
अगारिनो य परतिस्थिका य । से के इनंगंतहित धम्ममाहु । ____ अनेलिसं साधु समिक्खताए ॥ १ ॥ कतं च नाणं कत दंसनं ते ।
सीलं कतं नातसुतस्स आसी । जानासि नं भिक्खु अधातधेन ।
अधासुतिं बूहि तधा निसंतं ॥ २ ॥ खेतन्नए से कुसले आसुपन्ने ।
अनंतनाणी च अनंतदंसी । जसंसिनो चक्खुपथे थितस्स ।
जानाहि धम्मं च धितं च पेखा ॥ ३ ॥ उद्धं अधे च तिरिगं दिसासु ।
तसा च थे थावर जे च पाणा । से निच्चनिच्चहिं समिक्ख पन्ने ।
दिवे व धम्मं समिगं उदाहु ॥ ४ ॥ से सव्वदंसी अभिभूत नाणी ।
निरामगंधे धितिमं थितप्या । अनुत्तरे सव्वजगंसि विज्जं ।
गंधातीते अभये अनायु ॥ ५ ॥
Page #99
--------------------------------------------------------------------------
________________
प्राचीनार्धमागधी प्राकृत स्तुति - स्तव-स्तोत्राणि
से भूतिपन्ने अनिएतचारी ।
ओघंतरे धीरे अनंतचक्खू । अनुत्तर तप्पति सूरिए वा । वइरोचनिंदे व तमं पगासे ॥ ६ ॥
अनुत्तरं धम्ममिनं जिनानं । नेता मुनि कासवे आसुन्ने । इंदे व देवान महानुभावे ।
सहरसनेता दिवि नं विसिट्ठे ॥ ७ ॥
से पन्ना अक्खये सागरे वा ।
महोदधी वा वि अनंतपारे । अनाइले वा अकसायि मुक्के ।
सक्के व देवाधिपती जुतीमं ॥ ८ ॥
से वीरिएन परिपुन्नवीरिए ।
सुदंसने वा नगसव्वसे । सुरालये वा वि मुदागरे से ।
विरायते ऽनेगगुणोपेते ॥ ९ ॥
सतं सहस्सान उ जोजनानं ।
तिगंडे से पंडगवेजयंते । से जोजने नवनवते सहस्से । उध्धस्सिते हे सहस्समेगं ॥ १० ॥
पुट्ठे नभे चिट्ठति भूमि थिते । जं सूरिया अनुपरिट्टयंति ।
से हेमवन्ने बहुनंदने य ।
जंसीरतिं वेदयंती महिंदा ॥ ११ ॥
से पव्वते सहमहप्पगासे ।
विराजती कंचनमवन्ने ।
अनुत्तरे गिरिसु च पव्वदुग्गे ।
गिरीवरे से जलिते व भोमे ॥ १२ ॥
७
Page #100
--------------------------------------------------------------------------
________________
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा महीय मज्झम्मि थित्ते नगदि ।
पन्नायते सूरिय सुध्धलेसे । एवं सिरीते उ स भूरिवन्ने ।
मनोरमे जोतति अच्चिमाली ॥ १३ ॥ सुदंसनस्सेस जसो गिरिस्स ।
पवुच्चती महतो पव्वतस्स । एतोवमे समणे नातपुत्ते ।
जाती-जसो-दंसन-नाणसीले ॥ १४ ॥ गिरिवरे वा निसधाऽऽयतानं
रुचगे व सेढे वलयायतानं । ततोवमे से जगभूतिपन्ने ।
मुनीन मज्झे तमुदाहु पन्ने ॥ १५ ॥ अनुत्तरं धम्ममुतीरयत्ता ।
अनुत्तरं झानवरं झियाति । सुसुक्कसुक्कं अपगंडसुक्कं ।
संखेंदु वेगंतवदातसुक्कं ॥ १६ ॥ अनुत्तरग्गं परमंस महेसी ।
असेसकम्मं स विसोधइत्ता । सिद्धि गति सातिमनंत पत्ते ।
नाणेन सीलेन च दंसनेनं ॥ १७ ॥ रुक्खेसु नाते जह सामली वा ।
जंसी रतिं वेतयंती सुपन्ना । वनेसु या नंदनमाहु सेट्टे ।
नाणेन सीलेन च भूतिपन्ने ॥ १८ ॥ थनितं व सद्दान अनुत्तरे तु ।
चंदो व तारान महानुभागे । गंधेसु या चंदनमाहु सेढे ।
सेढे मुनीन अपतिन्नमाहु ॥ १९ ॥
Page #101
--------------------------------------------------------------------------
________________
प्राचीनार्धमागधी-प्राकृत-स्तुति-स्तव-स्तोत्राणि
अधा संयभू उदधीन सेटे।
नागेसु या धरणमाहु सेढे । खोतोदगे वा रसवेजयंते ।
तवोपधाने मुनिवेजयंते ॥ २० ॥ हत्थीसु एरावण( त )माहु नाते ।
सीहे मिगानं सलिलान गंगा । पक्खीसु या गरुले वेणुदेवे( वेनतेये) ___ निव्वाणवादिनिह नातपुत्ते ॥ २१ ॥ जोधंसु नाते जह वीस्ससेने ।
पुप्फेसु वा जह अरविंदमाहु । खत्तीए सेटे जह दंतवक्के
इसीन सेढे तन वद्धमाने ॥ २२ ॥ दानान सेढे अभयप्पदानं ।
सच्चेसु या अणवज्जं वदंति । तवेसु या उत्तमं बंभचेरं
लोगुत्तमे भगवं नातपुत्ते ॥ २३ ॥ थितीन सेट्ठा लवसत्तमा वा ।
सभा सुधम्मा व सभान सेट्ठा । निव्वाणसेट्ठा जह सव्वधम्मा ।
न नातपुत्ता परमत्थि नाणी ॥ २४ ॥ पुढोवमे धुनति विगतगेही ।
न सन्निधिं कुव्वति आसुपन्ने । तरितुं समुदं महाभवोघं । ____अभयंकरे वीरे अनंतचक्खू ॥ २५ ॥ कोहं च मानं च तहेव मायं ।
लोभं चउत्थं अज्झत्थदोसा । एतानि वंता अरहा महेसी ।
न कुव्वति पावं न कारवेती ॥ २६ ॥
Page #102
--------------------------------------------------------------------------
________________
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जुषा
किरियाकिरियं वेनइकानुवादं ।
अन्नानियानं परियर च थानं । से सव्ववादं इति वेदइत्ता ।
उवट्टिते संजम दीघरातं ॥ २७ ॥ से वारिया इत्थि सरातिभत्तं ।
उवधानवं दुक्खखयट्ठयाए । लोगं विदित्तां आरं पारं च ।
सव्वं पभू वारिय सव्ववारं ॥ २८ ॥ सोच्चा य धम्मं अरहंत भासितं ।
समाहितं अट्ठमओवसुद्धं । तं सद्दहंताय जना अनाउ ।
इहा व देवाधिव आगमिस्सं ॥ २९ ॥
Page #103
--------------------------------------------------------------------------
________________
(४)
श्री नमोऽस्तुस्तवः (प्राचीनार्धमागध्यनुसारेण) (ईस्वीसनस्य आरंभात् प्रायः पूर्वम्)
नमोत्थु नं अरहंतानं भगवंतानं आदिकरानं तित्थकरानं सयंसंबुद्धानं पुरिसोत्तमानं पुरिससीहानं पुरिसवरपुण्डरीकानं पुरिसवरगंधहत्थीनं लोगुत्तमानं लोगनाथानं लोगहितानं लोगपदीवानं लोगपज्जोतकरानं अभयदतानं चक्खुदतानं मग्गदतानं बोधिदतानं धम्मदतानं धम्मदेसनानं धम्मनायकानं धम्मसारथीनं धम्मवरचातुरंतचक्कवत्तीनं अप्पतिहतवरनाणदंसनधरानं विवत्तछउमानं जिनानं जावकानं तिन्नानं तारकानं बुद्धानं बोधकानं मुत्तानं मोचकानं सव्वन्नूनं सव्वदरिसीनं सिवं अचलं अरुगं अनंतं अक्खयं अव्वाबाधं अपुनरावत्तकं सिद्धिगतिनामधेयं थानं संपत्तानं ॥
(अन्तभागेषु प्रक्षिप्तांशः) (नमो जिनानं जितभयानं जे अ अतिता सिद्धा जे अ भविस्संति न गते काले संपतीय वत्तमान सव्वे तिविधेन वंदामि)
Page #104
--------------------------------------------------------------------------
________________
(५)
श्री चतुर्विंशतिस्तवः (चउव्वीसंत्थवो)
(प्राचीनार्धमागध्यनुसारेण )
(प्रायः ईस्वी प्रथमशताब्दी)
(अनुष्टुभ् )
लोगस्स उज्जोतकरे धम्मतित्थकरे जिने । अरहंते कित्ततिसं चउवीसं पि केवलि ॥ १ ॥
(आर्यावृत्तम्)
उसभमजितं च वंदे संभवमभिनंदनं च सुमतिं च । पउमपभं सुपासं जिनं च चंदप्पभं वंदे ॥ २ ॥
सुविधिं च पुफदंतं सीतलं सेज्जंस वासुपुज्जं च । विमलमनंतं च जिनं धम्मं संतिं च वंदामि ॥ ३ ॥
कुंथुं अरं च मल्लि वंदे मुनिसुव्वतं नमिजिनं च । वंदामि रिद्वनेमिं पासं तह १ वद्धमानं च ॥ ४ ॥
एवं मए अभित्ता वहुतरजमला पहीनजरमरणा । चवीसं पि जिनवरा तित्थकरा मे पसीदंतु ॥ ५ ॥
कित्तित - वंदित - महिता जेए लोगस्स उत्तमा सिद्धा । आरोग्गबोधिलाभं समाधिवरमुत्तमं दितु ॥ ६ ॥
चंदेर्हि निम्मलकरा आदिच्चेहिं अधिगं पभासकरा । सागरवरगंभीरा सिद्धा सिद्धि मम दिसंतु ॥ ७ ॥
Page #105
--------------------------------------------------------------------------
________________
महाराष्ट्री - शौरसेनीप्राकृत स्तुति - स्तव-स्तोत्राणि
Page #106
--------------------------------------------------------------------------
Page #107
--------------------------------------------------------------------------
________________
(१) श्रीदेववाचककृतश्रीनन्दिसूत्रस्थ 'स्तुतिमंगलम्'
(ईस्वी ४५० प्रायः) (आर्यावृत्तम्)
जयइ जगजीवजोणीवियाणओ जगगुरू जगाणंदो । जगणाहो जगबंधू जयइ जगपियामहो भयवं ॥ १ ॥ जयइ सुयाणं पभवो तित्थयराणं अपच्छिमो जयइ । जयइ गुरू लोगाणं जयइ महप्पा महावीरो ॥ २ ॥ भदं सव्वजगुज्जोयगस्स भदं जिणस्स वीरस्स । भदं सुराऽसुरणमंसियस्स भदं धुयरयस्स ॥ ३ ॥ गुणभवणगहण ! सुयरयणभरिय ! दंसणविसुद्धरच्छागा ! । संघणगर ! भदं ते अक्खंडचरित्तपागारा ! ॥ ४ ॥ संजम-तवतुंबारयस्स णमो सम्मत्तपारियल्लस्स । अप्पडिचक्कस्स जओ होउ सया संघचक्कस्स ॥५॥ भदं सीलपडागूसियस्स तव-णियमतुरगजुत्तस्स । संघरहस्स भगवओ सज्झायसुणंदिघोसस्स ॥ ६ ॥ कम्मरयजलोहविणिग्गयस्स सुयरयणदीहणालस्स । पंचमहव्वयथिरकण्णिस्स गुणकेसरालस्स ॥ ७ ॥ सावगजणमहुयरिपरिवुडस्स जिणसूरतेयबुद्धस्स । संघपउमस्स भई समणगणसहस्सपत्तस्स ॥ ८ ॥ तव-संजममयलंछण ! अकिरियराहुमुहदुद्धरिस ! णिच्चं । जय संघचंद ! णिम्मलसम्मत्तविसुद्धजुण्हागा ! ॥ ९ ॥ परतित्थियगहपहणासगस्स तवतेयदित्तलेसस्स । णाणुज्जोयस्स जए भदं दमसंघसूरस्स ॥ १० ॥ भदं धिइवेलापरिगयस्स सज्झायजोगमगरस्स । अक्खोभस्स भगवओ संघसुद्दस्स रुंदस्स ॥ ११ ॥
Page #108
--------------------------------------------------------------------------
________________
१६
सम्मद्दंसणवइरदढरूढगाढावगाढपेढस्स । धम्मवररयणमंडियचामीयरमेहलागस्स ॥ १२ ॥
णियमूसियकणयसिलायलुज्जलजलंतचित्तकूडस्स । णंदणवणमणहरसुरभिसीलगंधद्धमायस्स ॥ १३ ॥
जीवदयासुंदरकंदरुद्दरियमुणिवरमइंदइण्णस्स । हेउसयधाउपगलंतरत्तदित्तोसहिगुहस्स ॥ १४ ॥
बृहद् -निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
संवरवरजलपगलियउज्झरपविरायमाणहारस्स । सावगजणपउररवंतमोरणच्छंतकुहरस्स ॥ १५ ॥
विणयणयपवरमुणिवरफुरंतविज्जुज्जलंतसिहरस्स । विविहगुणकप्परुक्खगफलभरकुसुमाउलवणस्स ॥ १६ ॥
णाणवररयणदिप्पंतकंतवेरुलियविमलचूलस्स । वंदामि वियपणओ संघमहामंदरगिरिस्स ॥ १७ ॥
वंदे उसभं अजिअं संभवमभिणंदणं सुमति सुप्पभ सुपासं । ससि पुष्पदंत सीयल सिज्जंसं वासुपुज्जं च ॥ १८ ॥
विमलमणतइ धम्मं संतिं कुंथुं अरं च मल्लि च । मुणिसुव्वय मि मी पासं तह वद्धमाणं च ॥ १९ ॥
Page #109
--------------------------------------------------------------------------
________________
(२) श्रीनागेन्द्रकुलीन-विमलसूरिप्रणीत-पउमचरियस्थितं
'श्रीचतुर्विंशतिस्तुतिमंगलम्'
(ईस्वी ४७३ प्रायः) (गाथाछंदः)
सिद्ध-सुर-किन्नरोरग-दणुवइ-भवणिन्दवन्दपरिमहियं । उसहं जिणवरवसहं अवसप्पिणिआइतित्थयरं ॥ १ ॥ अजियं विजियकसायं, अपुणब्भव संभवं भवविणासं । अभिनन्दणं च सुमई, पउमाभं पउमसच्छायं ॥ २ ॥ तिजगुत्तमं सुपासं, ससिप्पभं जिणवरं कुसुमदन्तं । अह सीयलं मुणिन्दं, सेयंसं चेव वसुपुज्जं ॥ ३ ॥ विमलं तहा अणन्तं, धम्मं धम्मासयं जिणं सन्ति । कुन्थु कसायमहणं, अरं जियारिं महाभागं ॥ ४ ॥ मल्लि मलियभवोहं, मुणिसुव्वय सुव्वयं तियसनाहं । पउमस्स इमं चरियं, जस्स य तित्थे समुप्पन्नं ॥ ५ ॥ नमि नेमि तह य पासं, उरगमहाफणिमणीसु पज्जलियं । वीरं विलीणरयमलं, तिहुयणपरिवन्दियं भयवं ॥ ६ ॥ अन्ने वि जे महारिसि, गणहर अणगार लद्धमाहप्पे । मण-वयण-कायगुत्ते, सव्वे सिरसा नमसामि ॥ ७ ॥
Page #110
--------------------------------------------------------------------------
________________
(३) श्रीपउमचरिय-अंतर्गता रावणकथिता 'श्रीअष्टापदस्थचतुर्विंशतिजिनप्रतिमास्तुतिः'
(प्रायः ईस्वी ४७३)
(गाथाछंदः) मोहन्धयारतिमिरं, जेणेयं नासियं चिरपरूढं । केवलकरेसु दूरं, नमामि तं उसभजिणभाj ॥ १ ॥ अजियं पि संभवजिणं, नमामि अभिनन्दणं सुमइनाहं । पउमप्पहं सुपासं, पणओ हं ससिपभं भयवं ॥ २ ॥ थोसामि पुप्फदन्तं, दन्तं जेणिन्दियारिसंघायं । सिवमग्गदेसणयरं, सीयलसामि पणमिओ हं ॥ ३ ॥ सेयंसजिणवरिन्दं, इन्दसमाणन्दियं च वसुपुज्जं । विमलं अणन्तं धम्मं, अणन्नमणसो पणिवयामि ॥ ४ ॥ सन्ति कुन्थु अरजिणं, मल्लिं मुणिसुव्वयं नमि नेमि । पणमामि पास वीरं भवनिग्गमकारणट्ठाए ॥ ५ ॥ जे य भविस्सन्ति जिणा, अणगारा गणहरा तवसमिद्धा । ते वि हु नमामि सव्वे, वाया-मण-कायजोएसु ॥ ६ ॥
Page #111
--------------------------------------------------------------------------
________________
( ४ )
श्रीनन्दिषेणमुनिकृत अजितशांतिस्तवः
(प्रायः ईस्वी ४७५-५००)
( गाहा )
अजिअं जिअसव्वभयं संतिं च पसंतसव्वगयपावं । जयगुरु संतिगुणकरे, दोवि जिणवरे पणिवयामि ॥ १ ॥
ववगयमंगलभावे, तेऽहं विउलतवनिम्मलसहावे । निरुवममहप्पभावे, थोसामि सुदिट्ठसब्भावे ॥ २ ॥
(सिलोगा ) सव्वदुक्खप्पसंतीणं, सव्वपावप्पसंतिणं । सया अजियसंतीणं, नमो अजियसंतिणं ॥ ३ ॥
( मागहिया )
अजिअजिण सुहप्पवत्तणं, तव पुरिसुत्तम नामकित्तणं । तहय धिइमइप्पवत्तणं, तव य जिणुत्तम संतिकित्तणं ॥ ४ ॥
(आलिंगणयं )
किरिआविहिसंचिअकम्मकिलेस - विमुक्खयरं, अजिअं निचिअं च गुणेहिं महामुणिसिद्धिगयं । अजिअ य संतिमहामुणिणोवि अ संतिकरं, सययं मम निव्वुइकारणयं च नमसणयं ॥ ५ ॥ ( मागहिआ )
पुरिसा जइदुक्खवारणं, जइ अ विमग्गह सुक्खकारणं । अजिअं संतिं च भावओ, अभयकरे सरणं पवज्जहा ॥ ६ ॥
( संगययं ) अरइरइतिमिरविरहिअमुवरयजरमरणं, सुरअसुरगरुलभुयगवड्पययपणिवइअं ।
अजिअमहमविअसुनयनयनिउणमभयकरं सरणमुवसरिअभुविदिविजमहिअं सययमुवणमे ॥ ७ ॥
Page #112
--------------------------------------------------------------------------
________________
२०
(सोवाणयं ) तं च जिणुत्तममुत्तमनित्तमसत्तधरं, अज्जवमद्दवखंतिविमुत्तिसमाहिनिहिं । संतिकरं पणमामि दमुत्तमतित्थयरं संतिणी मम संति समाहिवरं दिसउ ॥ ८ ॥
( वेडओ )
सावत्थिपुव्वपत्थिवं च वरहत्थिमत्यपसत्थविच्छिन्नसंथिअं, थिरसरिच्छवच्छं, मयगललीलायमाणवरगंधहत्थिपत्थाणपत्थियं, संथवारिहं, हत्थिहत्थबाहूं, धंतकणगरुअगनिरुवहयपिंजरं, पवरलक्खणोवचियसोमचारुरूवं,
( वेडओ ) कुरुजणवयहत्थिणाउरनरीसरो पढमं तओ महाचक्कवट्टिभोए महप्पभावो, जो बावरि पुरवरसहस्सवरनगरनिगमजणवयवई बत्तीसारायवरसहस्साणुयायमग्गो । चउसवररयण नवमहानिहि चउससिहस्सपवरजुवईणसुंदरवई, चुलसीहयगय - रहसयसहस्ससामी छन्नवइगामकोडिसामी आसीज्जो भारहम्मि भयवं ॥ ११ ॥
-स्तुतिमणिमञ्जूषा
सुइसुहमणाभिरामपरमरमणिज्जवरदेवदुंदुहिनिनायमहुरयरसुहगिरं ॥ ९ ॥
(रासालुद्धओ)
अजिअं जिआरिगणं, जिअसव्वभवं भवोहरिउं । पणमाणि अहं पयओ, पावं पसमेउ मे भयवं ॥ १० ॥
(रासानंदिअयं )
तं संतिं संतिकरं, संतिण्णं सव्वभया । संतिं थुणामि जिणं, संतिं विहेड मे ॥ १२ ॥
(चित्तलेहा )
बृहद्-निर्ग्रन्थ-:
इक्खाग विदेहनरीसर नरवसहा मुणिवसहा नवसारयससिसकलाणण विगयतमा विहुयरया ।
Page #113
--------------------------------------------------------------------------
________________
महाराष्ट्री - शौरसेनीप्राकृत स्तुति - स्तव-स्तोत्राणि
अजिउत्तमते अगुणेहिं महामुणिअमिअबला विउलकुला, पणमामि ते भवभयमूरण जगसरणा मम सरणं ॥ १३ ॥
( नारायओ)
देवदाणविंदचंदसूरवंदहट्ठतुट्ठजिट्ठपरम
लठ्ठरूव धंतरुप्पट्टसेयसुद्धनिद्धधवल ।
दंतपंतिसंतिसत्तिकित्तिमुत्तिजुत्तिगुत्तिपवर
दित्ततेअ वंदधेअ सव्वलोअभाविअप्पभावणेअ पइस मे समाहिं ॥ १४ ॥
(कुसुमलया)
विमलससिकलाइरेअसोमं वितिमिरसूरकराइरे अतेअं । तिअसवइगणाइरेअरूवं, धरणीधरप्पवराइरेअसारं ॥ १५ ॥
(भुअगपरिरिंगिअं)
सत्ते अ सया अजिअं, सारीरे अ बले अजिअं । तवसंजमे अ अजिअं, एस थुणामि जिणं अजिअं ॥ १६ ॥
( खिज्जिअयं ) सोमगुणेहिं पावइ न तं नवसरयससी, अगुणेहिं पावड़ न तं नवसरयरवी । रूवगुणेहिं पावइ न तं तिअसगणवई, सारगुणेहिं पावइ न तं धरणिधरवई ॥ १७ ॥
(ललिअयं )
तित्थवरपवत्तयं तमरयरहियं,
धीरजणथुअच्चि चुअकलिकलु । संतिसुहप्पवत्तयं तिगरणपयओ संति महं महामुणि सरणमुवणमे ॥ १८ ॥
(किसलयमाला)
विणओणयसिररइअंजलिरिसिगणसंथुअंथिमिअं, विबुहाहिवधणवइनरवइथुयमहिअच्चिअं बहुसो । अइरुग्गयसरयदिवायरसमहिअसप्पभं तवसा,
गयणंगणविहरणसमुइ अचारणवंदिअं सिरसा ॥ १९ ॥
२१
Page #114
--------------------------------------------------------------------------
________________
२२
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा (सुमुहं) असुरगरुलपरिवंदिअं, किन्नरोरगणमंसि । देवकोडिसयसंथुयं, समणसंघपरिवंदिअं ॥ २० ॥
(विज्जुविलसिअं) अभयं अणहं, अरयं अरुयं । अजिअं अजिअं पयओ पणमे ॥ २१ ॥
(वेड्डओ) आगया वरविमाणदिव्वकणगरहतुरयपहकरसयेहिं हुलिअं । ससंभमोअरणखुब्भिअलुलिअ चलकुंडलं गयतिरीडसोहंतमउलिमाला ॥ २२ ॥
(रयणमाला) जं सुरसंघा सासुरसंघा वेरविउत्ता भत्तिसुजुत्ता आयरभूसिअ संभमपिंडिअसुठुसुविम्हिअसव्वबलोघा । उत्तमकंचणरयणपरुविअभासुरभूसणभासुरिअंगा गायसमोणयभत्तिवसागय पंजलिपेसिअसीसपणामा ॥ २३ ॥
(खित्तयं) वंदिऊण थोऊण तो जिणं, तिगुणमेव य पुणो पयाहिणं । पणमिऊण य जिणं सुरासुरा, पमुइआ सभवणाई तो गया ॥ २४ ॥ तं महामुणिमहंपिपंजली, रागदोसभयमोहवज्जिअं । देवदाणवनरिदवंदिअं, संतिमुत्तमं महातवं नमे ॥ २५ ॥
(दिवयं) अंबरंतरविआरणिआर्हि, ललिअहंसवहुगामिणिआहिं । पीणसोणिथणसालिणिआहिं, सकलकमलदललोअणिआहिं ॥ २६ ॥
(चित्तखरायं) पीणनिरंतरथणभरविणमिअगायलयाहि, मणिकंचणपसिढिलमेहलसोहिअसोणितडाहिं । वरखिखिणिनेउरसतिलयवलयविभूसणिआहिं, रइकरचउरमणोहरसुंदरदंसणिआहिं ॥ २७ ॥
Page #115
--------------------------------------------------------------------------
________________
महाराष्ट्री - शौरसेनीप्राकृत स्तुति - स्तव-स्तोत्राणि
( नारायओ)
देवसुंदरीहि पायवंदिआहिं वंदिआ य जस्स ते
सुविक्कमा कमा
अप्पणो निडालएहिं मंडणोड्डुणप्पगार हिं
केहिं केहिं वि अवंगतिलयपत्तलेहनामएहिं चिल्लएहि,
संगयंगयाहिं भत्तिसंन्निविट्ठवंदणागयाहिं हुंति ते वंदिआ पुणो पुणो ॥ २८ ॥
( नंदिअयं )
तमहं जिणचंदं अजिअं जिअमोहं
धुयसव्वकिलेसं पयओ पणमामि ॥ २९ ॥
( भासुरयं )
थुयवंदिअस्सा रिसिगणदेवगणेहिं तो देववहूहिं पयओपणमिअस्सा । जस्सजगुत्तमसासणअस्सा भत्तिवसागयपिंडिअयाहिं, देववरच्छरसाबहुयाहिं सुरवररइगुणपंडिआहिं ॥ ३० ॥
( नारायओ)
वंससद्दतंतितालमेलिए तिउक्खराभिरामसद्दमीसए कए अ, सुइसमाणणे अ सुद्धसज्जगीअपायजालघंटिआहिं वलयमेहलाकलावनेउराभिरामसद्दमीसए कए अ । देवनट्टिआहिं हावभावविब्भमप्पगारएहिं नच्चिऊण अंगहारएहिं वंदिआयजस्स ते सुविक्कमा कमा तयं तिलोयसव्वसत्तसंतिकारयं पसंतसव्वपावदोसमेसहं नमामि संतिमुत्तमं जिणं ॥ ३१ ॥
( ललिअयं )
छत्तचामरपडागजूवजवमंडिआ, जयवरमगरतुरयसिरिवच्छसुलंछणा । दीवसमुद्दमन्दरदिसागयसोहिआ, सत्थिअ वसह सीह रह चक्कवरंकिया ॥ ३२ ॥
(वाणवासिया)
सहावलट्ठा समपइट्ठा अदोसदुट्ठा गुणेहिं जिट्ठा ।
पसायसिट्ठा तवेण पुट्ठा सिरीहिं इट्ठा रिसीहिं जुट्ठा ॥ ३३ ॥
२३
( अपरान्तिका )
ते तवेण धुयसव्वपावया, सव्वलोअहिअमूलपावया । संथुया अजिअसंतिपायया, हुंतु मे सिवसुहाणदायया ॥ ३४ ॥
Page #116
--------------------------------------------------------------------------
________________
२४
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा (गाहा) एवं तवबलविउलं थुअं मए अजिअसंतिजिणजुयलं । ववगयकम्मरयमलं गई गयं सासयं विउलं ॥ ३५ ॥ तं बहुगुणप्पसायं मुक्खसुहेण परमेण अविसायं । नासेउ मे विसायं कुणउ अ परिसा वि अ पसायं ॥ ३६ ॥ तं मोएउ अ नन्दिं पावेउ नन्दिसेणमभिनन्दि । परिसाइ वि सुहनन्दि मम य दीसउ संजमे नंदि ॥ ३७ ॥
Page #117
--------------------------------------------------------------------------
________________
(५)
श्री तीर्थावकालिक प्रकीर्णकान्तर्गतं
'श्री मंगल- विशेषकम् '
( ईस्वी ५५० प्राय:) (गाथाछंदः)
जयइ ससिपायनिम्मलतिहुयणवित्थिण्णपुण्णजसकुसुमो । उसभी केवलदंसणदिवायरो दिट्ठदव्वो ॥ १ ॥
बावीसइं च निज्जियपरीसहकसायविग्धसंघाया । अजियाईया भवियारविंदरविणो जयंति जिणा ॥ २ ॥
जय सिद्धत्थनरिंदविमलकुलनहयल [म्मि व ] मियंको । महिपाल - ससि-महोरग-महिंदमहिओ महावीरो ॥ ३ ॥
Page #118
--------------------------------------------------------------------------
________________
श्रीतिलोयपण्णत्ती (त्रिलोकप्रज्ञप्ति) अंतर्गतं 'श्रीपञ्चपरमेष्ठिस्तुतिरूपेण आदिमंगलम्' (प्रायः ईस्वी ५५० वा तत्पश्चात्)
(गाथाछंदः)
अट्ठविहकम्मवियला णिट्ठियकज्जा पणट्ठसंसारा । दिट्ठसयलत्थसारा सिद्धा सिद्धि मम दिसंतु ॥ १ ॥ घणघाइकम्ममहणा तिहुवणवरभव्वकमलमत्तंडा । अरिहा अणंतणाणे अणुवमसोक्खा जयंतु जए ॥ २ ॥ पंचमहव्वयतुंगा तक्कालियसपरसमयसुदधारा । णाणागुणगणभरिया आइरिया मम पसीदंतु ॥ ३ ॥ अण्णाणघोरतिमिरे दुरंततीरम्हि हिंडमाणाणं । भवियाणुज्जोययरा उवज्झया वरमर्दि देंतु ॥ ४ ॥ थिरधरियसीलमाला ववगयराया जसोहपडहत्था । बहुविणयभूसियंगा सुहाइं साहू पयच्छंतु ॥ ५ ॥
Page #119
--------------------------------------------------------------------------
________________
(७)
श्रीमानतुङ्गाचार्यकृतं 'श्री भयहरस्तोत्रं अपरनाम नमिऊणस्तोत्रम्'
(प्रायः ईस्वी ५७५-६२५)
(गाथाछंदः)
नमिऊण पणयसुरगण-चूडामणिकिरणरंजिअं मुणिणो । चलणजुअलं महाभय-पणासणं संथवं वुच्छं ॥१॥ नत्वा प्रणतसुरगणचूडामणिकिरणरञ्जितं मुनेः । चरणयुगलं महाभयप्रणाशनं संस्तवं वक्ष्ये ॥ सडियकरचरणनहमुह-निबुड्डनासा विवन्नलायन्ना । कुट्ठमहारोगानल-फुलिंग निद्दड्ड सव्वंगा ॥ २ ॥ शटितकरचरणनखमुखनिमग्ननासा विपन्नलावण्याः । कुष्ठमहारोगानलस्फुलिङ्गनिर्दग्धसर्वाङ्गाः ॥ ते तुह चलणाराहण-सलिलंजलिसेयवुड्डियच्छाया । वणदवदड्डा गिरिपायव व्व पत्ता पुणो लच्छि ॥ ३ ॥ ते तव चरणाराधनसलिलाञ्जलिसेकवधितच्छायाः । वनदवदग्धा गिरिपादपा इव प्राप्ताः पुनर्लक्ष्मीम् ॥ दुव्वायखुभियजलनिहि उब्भडकल्लोलभीसणारावे । संभंतभयविसंतुल-निज्जामयमुक्कवावारे ॥ ४ ॥ दुर्वाताभिते जलनिधौ उद्भटकल्लोलभीषणारावे । सम्भ्रान्तभयविसंस्थुल-निर्यामकमुक्तव्यापारे । अविदलिअजाणवत्ता खणेण पावंति इच्छिअं कूलं । पासजिणचलणजुअलं निच्चं चिअ जे नमंति नरा ॥ ५ ॥ अविदलितयानापात्राः क्षणेन प्राप्नुवन्ति ईप्सितं कूलम् । पार्श्वजिनचरणयुगलं नित्यमेव ये नमन्ति नराः ।
Page #120
--------------------------------------------------------------------------
________________
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा खरपवणुद्ध्यवणदव-जालावलिमिलियसयलदुमगहणे । चलणजुअलं महाभय-पणासणं संथवं वुच्छं ॥ ६ ॥ खरपवनोद्भूतवनदवज्जालावलिमर्दितसकलद्रुमगहने । दह्यमानमुग्धमृगवधूभीषणरवभीषणे वने ॥ जगगुरुणो कमजुअलं निव्वविअसयलतिहुअणाभो । जे संभरंति मणुआ न कुणइ जलणो भयं तेर्सि ॥ ७ ॥ जगद्गुरोः क्रमयुगलं निर्वापितसकलत्रिभुवनाभोगम् । ये संस्मरन्ति मनुजा न करोति ज्वलनो भयं तेषाम् ।। विलसंतभोगभीसण-फुरिआरुणनयणतरलजीहालं । उग्गभुअंगं नवजलय-सच्छहं भीसणायारं ॥ ८ ॥ विलसद् भोगाऽभीषणस्फुरितारुणनयनतरलजिह्वालम् । उग्रभुजङ्गं नवजलदसदृशं भीषणाकारम् ॥ मन्नंति कीडसरिसं दूरपरिच्छुड्डविसमविसवेगा । तुह नामक्खरफुडसिद्धमंतगरुआ नरा लोए ॥ ९ ॥ मन्यन्ते कीटसदृशं दूरपरिक्षिप्तविषमविषवेगाः । तव नामाक्षरस्फुटसिद्धमन्त्रगुरुका नरा लोके ।। अडवीसु भिल्ल-तक्कर-पुलिंद-सर्लसद्दभीमासु । भयविहुरवुनकायर-उल्लुरियपहियसत्थासु ॥ १० ॥ अटवीसु भिल्ल-तस्कर-पुलिन्द-शार्दूलशब्दभीमासु । भयविह्वलविषण्णाकातरोल्लुण्ठितपथिकसार्थासु ॥ अविलु त्तविहवसारा तुह नाह ! पणाममत्तवावारा । ववगयविग्धा सिग्धं पत्ता हियइच्छियं ठाणं ॥ ११ ॥ अविलुप्तविभवसाराः तव नाथ ! प्रणाममात्रव्यापाराः । व्यपगतविघ्नाः शीघ्रं प्राप्ता हृदयेप्सितं स्थानम् ॥ पज्जलिआणलनयणं दूरवियारिअमुहं महाकायं । नहकुलिसघायविअलिअ-गइंदकुंभत्थलाभो ॥ १२ ॥
Page #121
--------------------------------------------------------------------------
________________
महाराष्ट्री - शौरसेनीप्राकृत स्तुति - स्तव-स्तोत्राणि
प्रज्वलितानलनयनं दूरविदारितमुखं महाकायम् । नखकुलिशघातविदलितगजेन्द्रकुम्भस्थलाभोगम् ।।
।
पणयससंभमपत्थिव-नहमणिमाणिक्कपडिअपडिमस्स तुह वयणपहरणधरा सीहं कुद्धं पि न गति ॥ १३ ॥ प्रणतससम्भ्रमपार्थिवनखमणिमाणिक्यपतितप्रतिमस्य । तव वचनप्रहरणधरा:सिहं क्रुद्धमपि न गणयन्ति ॥
ससिधवलदंतमुसलं दीहकरुल्लालवुड्डिउच्छाहं । महुपिंगनयणजुअलं ससलिलनवजलहरायारं ॥ १४ ॥
शशिधवलदन्तमुसलं दीर्घकरोल्लालवर्धितोत्साहम् । मधुपिङ्गनयनयुगलं ससलिलनवजलधराकारम् ॥
भीमं महागइंदं अच्चासन्नं पि ते न विगणंति । जे तुम्ह चलणजुअलं मुणिवइ ! तुंगं समल्लीणा ॥ १५ ॥
भीमं महागजेन्द्रं अत्यासन्नमपि ते न विगणयन्ति । ये तव चरणयुगलं मुनिपते ! तुङ्गं समालीनाः ॥ समरम्मतिक्खखग्गा-भिघायपविद्धयकबंधे । कुंतविणिभिन्नकरिकलह - मुक्कसिक्कारपउरंमि ॥ १६ ॥ समरे तीक्ष्णखड्गाभिघातप्रेरितोद्भुतकबन्धे । कुन्तविनिर्भिन्नकरिकलभमुक्तसीत्कारप्रवरे ॥
निज्जिअदप्पुद्धररिउनरिंदनिवहा भडा जसं धवलं । पावंति पावपसमिण ! पासजिण ! तुहप्पभावेण ॥ १७ ॥
निर्जितदर्पोद्धुररिपुनरेन्द्रनिवहा भटा यशोधवलम् ।
प्राप्नुवन्ति पापप्रशमन ! पार्श्वजिन ! तव प्रभावेण ॥
रोग - जल-जलण-विसहर- चोरारि - मइंद-गय-रण-भयाई । पासजिणनामसंकित्तणेण पसमंति सव्वाइं ॥ १८ ॥
रोग
- जल-ज्वलन - विषधर चौरारि - मृगेन्द्र - गज-रण-भयानि । पार्श्वजिननामसङ्कीर्तनेन प्रशाम्यन्ति सर्वाणि ॥
२९
Page #122
--------------------------------------------------------------------------
________________
बृहद्-निर्गन्थ-स्तुतिमणिमञ्जूषा एवं महाभयहरं पासजिणिदस्स संथवमुआरं । भविअजणाणंदयरं कल्लाणपरंपरनिहाणं ॥ १९ ॥ एवं महाभयहरं पार्श्वजिनेन्द्रस्य संस्तवमुदारम् । भविकजनानन्दकरं कल्याणपरम्परानिधानम् ॥ रायभय-जक्ख-रक्खस-कुसुमिण-दुस्सउण-रिक्खपीडासु । संझासु दोसु पंथे उवसग्गे तह य रयणीसु ॥ २० ॥ राजभय-यक्ष-राक्षस-कुस्वप्न-दुःशकुन-ऋक्षपीडासु । सन्ध्ययोः द्वयोः पथि उपसर्गे तथा च रजनीषु ॥ जो पढति जो अ निसुणइ ताणं कइणो य माणतुंगस्स । पासो पावं पसमेउ, सयलभुवणच्चियचलणो ॥ २१ ॥ यः पठति यश्च निश्रृणोति तयोः कवेश्च मानतुङ्गस्य । पार्श्वः पापं प्रशमयतु सकलभुवनार्चितचरणः ।।
Page #123
--------------------------------------------------------------------------
________________
द्वितीयपादलिप्तसूरिविरचिता 'श्रीमन्त्रगर्भिता वीरस्तुतिः' (प्रायः ईस्वी ७००-७२५)
(गाथाछंदः)
गाहा-जुअलेण जिणं मय-मोह-विवज्जियं जियकसायं । शो(सू )सामि ति-संझाए तं निस्संगं महावीरं ॥ १ ॥ सुकुमार-धीर-सोमा रत्त-किसिण-पंडुरा सिरिनिकेया । सीयंकुसगहभीरू जल-थल-नह मंडला तिन्नि ॥ २ ॥ न चयंति वीरलीलं हाउं जे सुरहि-मत्त-पडिपुन्ना । पंकय-गयंद-चंदा लोयण-चक्कम्मिय-मुहाणं ॥ ३ ॥ एवं वीरजिणिदो अच्छरगण-संघ-संथुओ भयवं । पालित्तयमयमहियो दिसउ खयं सयलरियाणं ॥ ४ ॥
Page #124
--------------------------------------------------------------------------
________________
(९) श्रीयाकिनीसूनुहरिभद्रसूरिकृतः 'श्रीत्रैलोक्यजिनवन्दनस्तवः' (ईस्वी ७५०-७७५ प्रायः)
(गाथाछंदः)
नमिऊणं सव्वजिणे, सिद्धे सूरी तहा उवज्झाए । साहू अ जुगप्पवरे, वुच्छं जिणकिलहं भत्तो ॥ १ ॥ चुलसीलक्ससहस्सा, सगनवइतिवीसऊड्ढलोगंमि ।। कोडीओ सत्तलक्खा, बावत्तरि भवणवासीसु ॥ २ ॥ मेरुसु असी जिणाला, वक्खारेसु असी दस कुरुसु । वीसं गयदंतेसु, जयंति तीसं कुलगिरीसु ॥ ३ ॥ वेयड्डेसु सत्तरिसयं च नंदीसरंमि बावण्णा । उसुआर माणुसुत्तर, कुंडल रुअगेसु चउचउरो ॥ ४ ॥ एवं सव्वग्गेणं, चुसयअडवण्ण तिरिय लोगंमि । वंतरजोइसमझे, जिणाण भवणा असंखिज्जा ॥५॥ अण्णाई कित्तिमाई, नगनगरपुरेसु निगमगामेसु । विहिणा जिणभवणाई, भत्तीए वंदिमो ताई ॥ ६ ॥ इअ जिणहराण निअरं, संखेवेणं मए समरक्खायं । भावेण भणिज्जंतं, भवविरहं कुणउ भव्वाणं ॥ ७ ॥
Page #125
--------------------------------------------------------------------------
________________
(१०) श्रीयाकिनीसूनुहरिभद्रसूरिप्रणीतम् 'श्रीधूमावलीप्रकरणम्' (प्राय ईस्वी ७५०-७७५)
(गाथाछंदः) असुरिंदसुरिंदाणं किन्नरगंधव्वचंदसूराणं । विज्जाहरियसुराणं सजोगसिद्धाण सिद्धाणं ॥ १ ॥ मुणियपरमत्थवित्थर-विगिट्ठविविहतवसोसियंगाणं । सिद्धिवहुनिब्भरुक्कंठियाण जोगीसराणं च ॥ २ ॥ जे पुज्जा भगवंतो तित्थयरा रागदोसतमरहिया । विणयपणएण तेसिं सुद्धओ मे इमो धूओ ॥ ३ ॥ तित्थंकरपडिमाणं कंचणमणिरयणविहुममयाणं । तिहुअणविभूसगाणं सासय-सुखक्खयाणं च ॥ ४ ॥ चमरबलिप्पमुहाणं भवणवईणं विचित्तभवणेसु । जाओ य अहोलोए जिणिंदचंदाण पडिमाओ ॥ ५ ॥ जाओ य तिरियलोए किन्नरकिंपुरिसभूमिनयरेसु । गंधव्वमहोरगजक्खभूय तह(य)रक्खसाणं च ॥ ६ ॥ जाओ य दीवपव्वय-विज्जाहरपवरसिद्धभवणेसु । तह चंदसूरगहरिक्ख-तारगाणं विमाणेसु ॥ ७ ॥ जाओ य उड्डलोए सोहम्मीसाणवरविमाणेसु । जाओ मणोहरसणंकुमारमाहिंदकप्पेसु ॥ ८ ॥ जाओ व बंभलोए-लंतयसुक्के तहा सहस्सारे । आणयपाणयआरण-अच्चुयमकप्पेसु जाओ य ॥ ९ ॥ जाओ गेविज्जेसुं जाओ वरविजयवेजयंतेसु । तह य जयंतपराजियविमाणसव्वट्ठसिद्धेसु ॥ १० ॥ सिद्धाण य सियघणकम्म-बंधमुक्काण परमनाणीणं । आयरियाण तहेव य पंचविहायारनिरयाणं ॥ ११ ॥
Page #126
--------------------------------------------------------------------------
________________
३४
बृहद् -निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
तह य उवज्झायाणं साहूणं झाणजोगनिरयाणं । तवसो(सु)सियसरीराणं सिद्धिवहूसंगमपराणं ॥ १२ ॥ सुदेवया वि पंकय - पुत्थय मणिरयणभूसियकराए । वेयावच्चगराण य समुद्धुओ मे इमो धूओ ॥ १३ ॥
एवं अभित्या मो (मे) भावसुगंधेण परमधुवेण । तित्थयरसिद्ध मुहा सव्वे वि कुणन्तु भवविरहं ॥ १४ ॥
Page #127
--------------------------------------------------------------------------
________________
( ११ )
श्रीउद्योतनसूरिविरचिता श्री कुवलयमालान्तर्गता 'जिनस्तुतिः '
( ई० स० ७७८)
(गाथाछन्दः)
जय सयल - सुरासर - सिद्ध-कामिणि- विणय- पणय - चलण- जुय । जय भुयइंद - विलासिणि- सिर-मणि-किरणग्ग-चुंबियच्चलणा ॥ जय चंदिंद - णमंसिय जय रुंद-भवोह - तारण-समत्थ । जय भुवण- सोक्ख - कारण जय कम्म-कलंक -परिहीणा ॥
भगवं तं चिय णाहो तं सरणं बंधवो तुमं चेय । भव-संसार - समुद्दे जिण - तित्थं देसियं जेणं ॥
Page #128
--------------------------------------------------------------------------
________________
(१२) श्री जयसिंहसूरिविरचितश्रीधर्मोपदेशमाला-विवरणान्तर्गता 'श्रीअरिष्टनेमिजिनस्तुतिः'
(ई० स० ८५९)
(गाथाछन्दः) जय सुरसेल-विभूसण ! जय जय इंदंक-वड्डियाणंद । जय णिव्वत्तिय मज्जण ! जय जय सुंदरी-पणय ! ॥ १ ॥ जय हरिचंदण-चच्चिय ! जय जय मणि-मउड-भूसिय-सरीर ! । जय सेयंबर-धारय ! जय जय सियकुसुम कय-सोह ! ॥ २ ॥ जय इंदावलि-संथुय ! जय जय जणणीप(ए) वड्डियाणंद ! । जय बाल ! अबाल-विसिट्ठ-चेट्ट ! जय जोव्वणं पत्त ! ॥ ३ ॥ जय रायलच्छि-भूसिय ! जयसि दसारोह-णहयल-मियंक !। जय सिवदेवी-णंदण ! जय दाविय-कण्ह-णिय-वीरिय ! ॥ ४ ॥ जय अकय-दार-संगह ! जय जय उज्जत-गहिय-सामन्न ! । जय देवदूस-धारय ! जय जय सुर-मणुय-णय-चलण ! ॥ ५ ॥ जय चउणाणिमुणीसर ! जय जय उवसग्गदलणमुणिचंद ! । जय केवललच्छीवरियवरय ! जय देवणयचलण ! ॥ ६ ॥ जय दढपावणिसूडण ! जय जय सुर-सिद्ध-पणय-कम-कमल ! । जय गय-गमण ! सुरच्चिय ! जय लोह-समुद्द-गय-पार ! ॥ ७ ॥ जय मयणानल-जलहर ! जय जय णेद्दलिय-गरुय-दढ-माण ! । जय सिद्ध ! सिद्ध-सासण ! जय जय भुवणम्मि सुपसिद्ध ! ॥ ८ ॥ जय इंदीवर-विब्भम ! जय जय गुण-रयण-सागर ! मुर्णिद ! । जय पाउस-जलय-समाण-सद्द ! जय पउम-कय-चलण ! ॥ ९ ॥ जय गोविंद-णमंसिय ! जय जय नीसेस-बंधण-विमुक्क ! । जय नाह ! णाण-सागर ! जय पणयासेस-वर-फलय ! ॥ १० ॥ जय तव-लच्छि-सुसंगय ! ईसाइ व राइलच्छि-परिमुक्क ! । जय सिद्धत्थ-नरामर ! जय जय कोवाहि-वर-मंत ! ॥ ११ ॥ जय सिद्ध ! बुद्ध ! गुण-णिहि ! पसत्थ-कल्लाण-मंगलाययण ! । जय सिदयालु-महागुण ! पुरिसोत्तम-पुरिस-कय-पूय ! ॥ १२ ॥
Page #129
--------------------------------------------------------------------------
________________
(१३)
श्रीजयसिंहसूरिविरचित- श्रीधर्मोपदेशमालाविवरणान्तर्गता 'श्रीजयसद्दकुसुममाला विंशतिजिनस्तुतिः '
( ई० स० ८५९)
(गाथाछन्दः)
जय मयणानल - जलहर ! जय जय दुट्ठ-ट्ठकम्म- घण-पवण । जय भविय-कमल- दिणयर ! जय उसभजिणिंद ! जय नाह ! ॥ १ ॥
जय विजय - दुजय - वम्मह ! जय जय - णीसेस - तिहुयणाणंद ! । जय सिद्धिवहु-विसेसय ! जय अजियजिणिंद ! सुर नमिय ! ॥ २ ॥
जय गुण - रयण-महो अहि ! जय जय कुल - जलहि- पुण्णिमाइंद ! । जय मोह - तिमिर - दिणयर ! जय संभव ! जणिय-जय - हरिस ! ॥ ३ ॥
जय मेरुसिहर - भूसण ! जय संसार - जलहि-वरपोय ! | जय तवलच्छि - सुसंगय ! अहिनंदण ! सुजय जय - णाह ! ॥ ४ ॥ जय कोव - महोरग - सिद्धमंत ! जय जय सुरिंद-नय-चलण ! | जय माण-महातरु-गंधवाह ! जय जय सुमइ - जिणइंद ! ॥ ५ ॥ जय रायलच्छि - पूइय ! जय जय दिव्वारविंद-कय-चलण ! । जय पमप्पहसामिय ! जय जय भुवणम्मि सुपसिद्ध ! ॥ ६ ॥ जय कित्ति - महानय - दिव्वसेल ! जय समत्थ-गुण-निहस ! । जय नाणलच्छि - सेविय ! जय जयसु सुपास- जिणयंद ! ॥ ७ ॥
जय तिहुयणेक्कसामिय ! जय जय ससि कुंद-हार - संकास ! ।
जय मोक्खमग्ग - देसय ! चंदप्पह ! जय जयसु जय नाह ! ॥ ८ ॥
जय पत्त - दिव्वकेवल ! जय जय तेलोक्क- दिट्ठ-दि( द ) ट्ठच ! ।
जय जय सिद्ध (द्धि ) वहू-पिययम ! जय सुविहि- जिणिंद ! गय-राग ! ॥ ९ ॥
जय तिहुयण - सिरि-सेविय ! जय जय नीसेस - पाव - मल- रहिय ! । जय सयल - भुवण - भूसण ! जय सीतलनाह ! नयचलण ! ॥ १० ॥
जय भुवण - गेह-मंगल-पईव ! जय जय मुणिंदनयचलण ! । जय तव - ताविय - कलिमल ! जय जयहि जिणिंद ! सेयंस ! ॥ ११ ॥
Page #130
--------------------------------------------------------------------------
________________
३८
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
जय नाणलच्छि-लंछिय ! जय जय नीसेस- लक्खणुक्किन्न ! । जय वसुहावासव-पणय-चलण ! जय जयहि वसुपुज्ज ! ॥ १२ ॥ जय खविय-कम्म- दढमल ! जय जय तेलोक्क- नहयल-मियंक ! | जय माया- कवड - कुडंगि- जलण ! जय जयसु जिण - विमल ! ॥ १३ ॥
जय दुराग-करि-हरि ! जय जय निय-कंति - दलिय - घणतिमिर ! । जय सह-विजय - जलहर ! जय जयसु अणंतजिणइंद ! ॥ १४ ॥
जय पयडिय - पायड - साहुधम्म ! जय जय पसत्थ- वर - ज्झाण ! । जय पणमिय-पणय ! मुणिंद- पणय ! जय जयसु जिण - धम्म ! ॥ १५ ॥
जय पणय-तियसकामिणि-धम्मेल्लुव्वेल्ल - कुसुम-कय-सोह ! | जय दुरिय-जल-जलहर ! जय संति-जिणिंद ! सुर नमिय ! ॥ १६ ॥
जय तुलिय- कप्पपायव - चिंतामणि- कामधेणु-माहप्प ! ।
जय समवसरण - भूसण ! जय कय-जय- हरिस ! जिण कुंथु ! ॥ १७ ॥
जय रइ - अरइ-विमद्दण ! जय जय जर मरण - रोग - रय- रहिय ! | जय राग-रोस - वज्जिय ! जय तिहुयण-पणय ! अरणाह ! ॥ १८ ॥
जय विजय- भुवण- डामर महल्ल-जममल्ल-लद्ध - जयसद्द ! । जय तिहुयण - सरवर - रायहंस ! जय मल्लि- जिणइंद ! ॥ १९ ॥
जय वयण - किरण - बोहिय- भव्व - महाकुमुय-संड- निसिनाह ! । जय मुणि- गण - संय ! मुणिसुव्वय ! सुजय जय नाह ! ॥ २० ॥
जय पणय-पाय-पंकय ! जय जय पप्फुल्ल-पंकय-दलच्छ ! । जय विजय - दुजय - घणघाइकम्म ! मुणिनमिय ! नय-चलण ! ॥ २१ ॥
जय जायवकुल-मंडण ! जय जय कंदोट्ट-वण्ण-संकास ! । जय भव-भय-निण्णासण ! जय जयसु [ अ ]रिट्ठवरनेमि ! ॥ २२ ॥
जय खुडिय - वियड - दढकम्म-पास ! जय जय पिगु-संकास । जय बत्तीस - सुराहिव-कय-मज्जण ! जयसु जिण-पास
॥ २३ ॥
जय जंबूणय - विब्भम ! जय जय तिसलाए वड्डियाणंद ! । जय जय विजय - परीसह ! जय तिहुयण-नाह ! जिण - वीर ! ॥ २४ ॥
इय जिणवरिंद - जयसद्द - कुसुममालं धरेइ जो कंठे ।
विमलगुणं सो पावइ सासय- सोक्खं सया मोक्खं ॥ २५ ॥
Page #131
--------------------------------------------------------------------------
________________
( १४ )
श्रीनिवृतिकुलीन श्रीशीलाचार्यकृता श्रीचउपन्नमहापुरिसचरियस्थिता 'श्रीभरतचक्रिकथिता श्रीऋषभजिनस्तुतिः '
(वि० सं० ९१५ / ई० स० ८५९)
(गाथाछन्दः)
जय मोक्खपहपयासय ! जय जय संसारजलहिबोहित्थ । जय घोरणरयपायालवडणपडिरुम्भणसमत्थ ! ॥ १ ॥
जय विसयविसमहोसहि ! जय घणकम्मट्ठगंठिणिट्ठवण ! । जय सयलभुवणभूसण ! जय वज्जियऽवज्जसब्भाव ! ॥ २ ॥
जय सजलजलहरोरालिगरुयसुइसुहयमहुरणिग्घोस ! । जय सयलछिन्नसंसय ! संसियकयसासयसुहेस ! ॥ ३ ॥
जय गुरुयभवभयुप्पित्थसत्तसत्ताणदाणदुल्ललिय ! । जय भुवणभरियजसगुणणिहाण ! जय णिज्जियागंग ॥ ४ ॥
जय झाणाणलपयवियणीसेसविसेसपावसभाव ! ।
जय पणयनाणवद्धण ! जय जय जयबंधव ! मुणीस ! ॥ ५ ॥
जय कोहकसण ! जय माणमलण ! जय मायमहण ! मुणिणाह ! । जय लोहग्गहणिग्गह ! जय मिच्छुच्छायणसह ! ॥ ६ ॥
ॐ
Page #132
--------------------------------------------------------------------------
________________
(१५) श्रीचउपन्नमहापुरिसचरियान्तर्गता
'श्रीअरिष्टनेमिस्तुतिः' (वि० सं० ९१५ / ई० स० ८५९)
(गाथाछन्दः)
जय भव्वसत्तणेव्वाणकारणुव्बूढपढमधम्मधुर ! । दुप्परियल्लसमुप्पण्णकेवलालोइयतिलोय ! ॥ १ ॥ तेलोक्कमंदिरुप्पण्णदढयरुद्धरणपच्चलक्खंभ ! । भवघणवणगहणकरालकवलणुद्दामदावग्गि ! ॥ २ ॥ गुरुकम्ममहापायवपरूढपारोहकड्ढणकरिंद । महमिच्छत्तघणंधारविहडणुप्पण्णपच्चूह ! ॥ ३ ॥ इय संसारायडपडणजणियभयणिब्भरं भवियसत्थं । अब्भुद्धर भुवणालंबभूय ! हत्थावलंबेण ॥ ४ ॥
Page #133
--------------------------------------------------------------------------
________________
(१६) श्रीचउपन्नमहापुरिसचरिय इत्यत्रागता 'श्रीनेमिनिर्वाणे सुरगणकथिता स्तुति: '
(वि० सं० ९१५ / ई० स० ८५९)
(गाथाछन्दः)
जय पणमंतसुराऽसुरणरिंदमणिमउलिलालियंघिजुय ! । भवसयसंगलियाणेयकम्ममाहप्पणिद्दलण ! ॥ १ ॥
जय जम्म-मरणकारणमुसुमूरण ! जणियजणमणाणंद ! । संसाराडइणिवडन्ततिहुयणुद्धरणकयचित्त ॥ २ ॥
! ।
जय मयणधणुगुणुम्मुक्ककुसुमसरणियरपडिहयप्पसर विविहाय-हेउसंपायभंगपडिभग्गकुमयमय ! ॥ ३ ॥ जय विविहपंथपत्थारिभरियभुवणम्मि मूढमग्गाण ! | काऊण दयं सम्मग्गदेसओ तं सि भवियाण ॥ ४ ॥ जय णिययविसयपसरंतदुद्धरिंदियविवक्खकयभंग ! | विसमपरीसहणिद्दलियदुसहदढदप्पमाहप्प ! ॥ ५ ॥
जय जणियसंथवेण वि हिययम्मिं णकयपहरिसप्पसर ! । णय कयतालणवित्थरियमच्छरुच्छाहदुपेच्छ ! ॥ ६ ॥ जय णाण- दंसणालोयकलियकिरियाकलावविण्णास ! । भवभमणकारणुद्दलणलद्धसासयसुहावास ! ॥ ७ ॥ इय रिट्ठमि ! कम्मट्ठदुट्ठणिट्ठवणणिट्ठर ! जिणिंद । होज्जह बोहिलाभो पुणो वि तुह पयपसाएण ॥ ८ ॥ भवजलहिजलुत्तारणकारण ! सत्ताण दुहसयत्ताण ! | ताणं कुणसु विकम्मय ! कम्ममहापंकखुत्ताण ! ॥ ९ ॥ दुर्द्विदियमुसुमूरण ! मूरण ! घणकम्मसेलगहणाण । चउविहकसायसोसय ! सम्मं गुणगारवग्घविय ! ॥ १० ॥
सयलसुराऽसुरसम्मय ! मयवज्जिय ! जियपरीसह - कसाय ! । मयणमहाभडभंजय ! जयगुरु ! जय जयहि जोईस ! ॥ ११ ॥
Page #134
--------------------------------------------------------------------------
________________
४२
बृहद् -निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
माणुम्मूलणपच्चल ! रागुग्गपलित्तसंगकयभंग ! | मय- मोह-मायसासय ! सासयसुहमुत्तमं पत्त ! ॥ १२ ॥
लोहा - हिमाणणासय ! णासियसंसारवासवासंग ! | जिण ! जयदंसियसिवपय ! पएसु णमिमो सिवातणय ॥ १३ ॥
अण्णाणवाहिणीजलपवाहवाहेण भवसयावत्ते ।
परिरक्ख रक्खणक्खमतरंड ! बुडुंतमेत्ताहे ॥ १४ ॥
इय जम्मे जम्मे चलणकमलभसलाइयव्वमम्हाण | जयगुरु ! जाएज्ज पुणो वि तुम्ह गोत्ताणुहावेण ॥ १५ ॥
Page #135
--------------------------------------------------------------------------
________________
( १७ ) श्रीचउपन्नमहापुरिसचरियस्था
'श्रीधरणेन्द्रोद्गारिता श्रीअर्हत्पार्श्वस्तुतिः'
(वि० सं० ९१५ / ई० स० ८५९ )
(गाथाछन्दः)
पणमामि तिहुयणेक्कलधीर ! वम्महपयावणिम्महण ! | जिण ! दुज्जयगरुयसुरोवसग्गसंसग्गकयभंग ॥ १ ॥ ण हु णवरुत्तारइ दुहरयाओ तुह गोत्तकित्तणं णाह ! । तुह पायरओ वि तणुम्मि पवणविहुओ वलग्गंतो ॥ २ ॥ सुरहित्तणाहिरामा सुहोवहोज्जफ(प्फ)ला दयं काउं । तुम्हहिं पुण्णरासी परूविया धण्णरासि व्व ॥ ३ ॥ ताव च्चिय दुहरविकिरणणियरसंतावताविया होंति । जावल्लियन्ति ण य तुम्ह चलणजुवलायवच्छायं ॥ ४ ॥
वम्महगिम्हुम्हागयमायामायहियाए णडिएण । तुह वणजलं पत्तं पिवासिएणं व णाह ! मए ॥ ५ ॥ संभिण्णतिमिरपडलम्मि तइ मए ससहरे व्व सच्चविए । जहि वेला व णिव्वयं मज्झ मणपुलिणं ॥ ६ ॥ सुरगिरिसिहरे व्व समुण्णयम्मि ठाऊण तह ( ? इ) मए णाह ! । णिवन्तो पुलइज्जइ कुतित्थपंथेण बालजणो ॥ ७ ॥
इय ललिलोयणुव्वेल्लपत्तकरपल्लवे तइ जणस्स । कप्पतरुम्मि व जायन्ति सेविए सयलसोक्खाई ॥ ८ ॥
Page #136
--------------------------------------------------------------------------
________________
( १८ )
श्रीचउपन्नमहापुरिसचरियान्तर्गता
'श्रीसुरेन्द्रकथिता श्रीअर्हत्पार्श्वस्तुतिः '
(वि० सं० ९१५ / ई० स० ८५९)
(गाथाछन्दः)
पणमामि मुक्कसंसारवासवासंग ! पासजिणयंद ! । अब्भुद्धारियभीमयर भवभउब्भन्तभव्वजण ॥ १ ॥ खरणहरकढिणकुलिसग्गभीसणो दढकरालदाढालो ! । तुम्ह पणामेण कमागयं पि णक्कमइ मियणाहो ॥ २ ॥
वियडकवोलोयल्लियबहुलियमयसलिलसित्तपेरन्तो । पणिव तुह जयगुरु ! णऽल्लियइ समागओ वि गओ ॥ ३ ॥
पज्जलियबहलजालाकलावकवलियदियन्तराहोओ । ण डहइ तुहवयणजलाहिसित्तमणुयं वणदवग्गी ॥ ४ ॥
उब्भडयरफणफुक्कारमारुउच्छित्तविसकणुक्रो । कुवियागओ विण डसइ मणुयं तुह गोत्तमंतेण ॥ ५ ॥
आयण्णायड्ढियदढपयंडकोयंडबाणदुपेच्छो ।
लिय रं तुह पणिहिपडिहओ तक्करसमूहो ॥ ६ ॥ तुह गोत्तकित्तणुद्दलियदीहदढणियलबंधपम्मुको । काराहराओ पुरिसो पावइ हियइच्छियं ठाणं ॥ ७ ॥ णिद्दलिय जाणवत्तम्मि णीरलहरीहिं पेल्लिओ पुरिसो । तुह पणइतरण्डवलग्गणियतणू तरइ जलणिहिणो ॥ ८ ॥ दढदाढकरालविडंबियाणणं सिहिणिहच्छिदुप्पेच्छं । छायं पि पिसायउलं ण छलइ तुह णाममेत्तेण ॥ ९ ॥
तडितरलसच्छहुच्छलियविसमनिसियासिभासुरिल्लमि । समरम्मि जयं पावइ तुह पणइरओ लहुं सुहडो ॥ १० ॥
वियलन्तपूयपब्भारसडियकर - चरण - बुड्डनासो वि । रोगाउ मुच्चइ णरो तुम्हपणामामियरसेण ॥ ११ ॥
इय हरि-करि-सिहि-फणि-चोर - कार - जलणिहि-पिसाय-रण-रोगं । ण णरस्स जायइ भयं तुह चलणपणामणिरयस्स ॥ १२ ॥
Page #137
--------------------------------------------------------------------------
________________
( १९ ) श्रीचउपन्नमहापुरिसचरियग्रन्थस्थ
'श्रीसुरपतिकृत- श्रीवर्धमानजिनस्तुतिः '
(सं० ९१५ / ई० स० ८५९)
( गाथाछन्दः )
जय जय जिण ! जु ( ? दु )ज्जयजेयपक्खविक्खोहवड्ढियपयाव ! । भवजलहिणिबुहुन्ताण तं सि सरणं असरणा ॥ १ ॥
जे तुम्ह दंसणे दलियतिमिरपसरम्मि भाणुबिम्बे व्व । णो पsिबुद्धा ण कयाइ होज्ज ताणं पुण विबोहो ॥ २ ॥
संसारसायरे ता भमन्ति जीवा अणोरपारम्मि । तुम्ह णयणावलोयम्मि जाव जायन्ति ण य पुरओ ॥ ३ ॥
विसयापासणिबद्धाण रायवाहोवहम्ममाणाणं । जीवाण कुरंगाणं व णवरं मोक्खो तुमार्हितो ॥ ४ ॥ तुम्ह वयणामयरसं ण य जे सवणंजलीहिं घोट्टन्ति । ते विसयपिवासायाससोसिया णासिर्हिति फुडं ॥ ५ ॥ अण्णाणतिमिरणिद्दलण ! विमलकेवलकउज्जलालोयं । मज्झ कुमुयायरस्स व कुणसु विबोहं जणाणंद ! ॥ ६ ॥ णिज्जियरायस्स वि खवियविग्गहुब्भडपयावपसरिल्लं । तुह सासणं पयट्टउ कयकेवलविक्कमग्धवियं ॥ ७ ॥
इय महियलसंचारिमकमलोयरसंचरन्तसुहयाण । तुम्ह चलणाण णमिमो पुणो पुणो वीर जिणयंद ! ॥ ८ ॥
Page #138
--------------------------------------------------------------------------
________________
(२०) अज्ञातकर्तृक 'श्रीउवसग्गहरस्तोत्रः' (प्रायः ईस्वी नवमशतकोत्तरार्धः)
(गाथाछन्दः ?)
उवसग्गहरं पासं पासं वंदामि कम्मघणमुक्कं । विसहर विसनिन्नासं मंगलकल्लाणआवासं ॥ १ ॥ विसहरफुलिंगमत्ते कंठे धारेई जो सया मणुओ । तस्स गह-रोगमारी-दुट्ठजरा जंति उवसामं ॥ २ ॥ चिट्ठउ दूरे मंतो, तुज्झ पणामो वि बहुफलो होई । नरतिरिएसु वि जीवा, पावंति न दुक्खदोगच्चं ॥ ३ ॥ तुह सम्मत्ते लद्धे, चिंतामणिकप्पपायवब्भहिए । पावंति अविग्घेणं जीवा अयरामरं ठाणं ॥ ४ ॥ इअ संथुओ महायस ! भत्तिब्भर-निब्भरेण हियएण । ता देव ! दिज्ज बोहिं, भवे भवे पास ! जिणचंद ॥ ५ ॥
Page #139
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
Page #140
--------------------------------------------------------------------------
Page #141
--------------------------------------------------------------------------
________________
( १ )
श्रीसिद्धसेनदिवाकरप्रणीता द्वितीया द्वात्रिंशिका
(प्रायः ईस्वी पंचमशताब्द्या: प्रथमचरणम्)
(वसंततिलकावृत्तम्)
व्यक्तं निरञ्जनमसंस्कृतमेकविद्यं
विद्यामहेश्वरमयाचितलोकपालम् । ब्रह्माक्षरं परमयोगिनमादिसाङ्ख्यं
यस्त्वां न वेद न स वीर ! हितानि वेद ॥ १ ॥
दुःखार्दितेषु न च नाम घृणामुखोऽसि
न प्रार्थितार्थसखिषूपनतप्रसादः । न श्रेयसा च न युनक्षि हितानुरक्तान्
नाथ ! प्रवृत्त्यतिशयस्त्वदनिर्गतोऽयम् ॥ २ ॥ कृत्वा नवं सुरवधूभयरोमहर्षं
दैत्याधिपः शतमुखभ्रकुटीवितानः ।
त्वत्पादशान्तिगृह-संश्रयलब्धचेता
लज्जातनुद्युति हरेः कुलिशं चकार ॥ ३ ॥
पीतामृतेष्वपि महेन्द्रपुरस्सरेषु
मृत्युः स्वतन्त्रसुखदुर्ललितः सुरेषु । वाक्यामृतं तव पुनर्विधिनोपयुज्य
शूराभिमानमवस्य पिबन्ति मृत्योः ॥ ४ ॥
अप्येव नाम दहनक्षतमूलजाला
लक्ष्मीकटाक्षसुभगास्तरवः पुनः स्युः । न त्वेव नाथ ! जननक्लममूलपादा
स्त्वद्दर्शनानलहताः पुनरुद्भवन्ति ॥ ५ ॥
उत्त्रासयन्ति पुरुषं भवतो वचांसि
विश्वासयन्ति परवादिसुभाषितानि ।
दुःखं यथैव हि भवानवदत् तथा तत्
तत्सम्भवे च मतिमान् किमिवाभयः स्यात् ? ॥ ६ ॥
Page #142
--------------------------------------------------------------------------
________________
५०
बृहद् - निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
स्थाने जनस्य परवादिषु नाथबुद्धि
द्वेषश्चयस्त्वयि गुणप्रणतो हि लोकः । ते पालयन्ति समुपाश्रितजीवितानि
त्वामाश्रितस्य हि कुतश्चिरमेष भावः ? ॥ ७ ॥
चित्रं किमत्र यदि निर्वचनं विवादा
न प्राप्नुवन्ति ननु शास्तरि युक्तमेतत् । उक्तं च नाम भवता बहु नैकमार्ग
निर्विग्रहं च किमतः परमद्भुतं स्यात् ॥ ८ ॥
मां प्रत्यसौ न मनुजप्रकृतिर्जिनोऽभू
च्छङ्के च नातिगुणदोषविनिश्चयज्ञः । यत् त्वां जिन ! त्रिभुवनातिशयं समीक्ष्य
नोन्मादमाप न भवज्वरमुन्ममाथ ॥ ९ ॥ अन्येऽपि मोहविजयाय निपीड्य कक्षा
मभ्युत्थितास्त्वयि विरूढसमानमानाः । अप्राप्य ते तव गतिं कृपणावसाना
स्त्वामेव वीर ! शरणं ययुरुद्वहन्तः ॥ १० ॥
तावद् वितर्करचनापटुभिर्वचोभि
र्मेधाविनः कृतमिति स्मयमुद्वहन्ति । यावन्न ते जिन ! वचः स्वभिचापलास्ते
सिंहासने हरिणबालकवत् स्खलन्ति ॥ ११ ॥
त्वद्भाषितान्यविनयस्मितकुञ्चिताक्षाः
स्वग्राहरक्तमनसः परिभूय बालाः । नैवोद्भवन्ति तमसः स्मरणीयसौख्याः
पाताललीनशिखरा इव लोध्रवृक्षाः ॥ १२ ॥
सद्धर्मबीजवपनानघकौशलस्य
यल्लोकबान्धव ! तवापि खिलान्यभूवन् । तन्नाद्भुतं खगकुलेष्विह तामसेषु
सूर्यांशवो मधुकरीचरणावदाताः ॥ १३ ॥
Page #143
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
त्वच्छासनाधिगममूढदिशां नराणा
माशास्महे पुरुषमप्यनुपत्तमेव । उन्मार्गयायिषु हि शीघ्रगतिर्य एव
नश्यत्यसौ लघुतरं न मृदु प्रयातः ॥ १४ ॥ तिष्ठन्तु तावदतिसूक्ष्मगभीरगाधाः
___ संसारसंस्थितिभिदः श्रुतवाक्यमुद्राः । पर्याप्तमेकमुपपत्तिसचेतनस्य
रागार्चिषः शमयितुं तव रूपमेव ॥ १५ ॥ वैराग्यकाहलमुखा विषयस्पृहान्धा
ज्ञातुं स्वमप्यनधिया हृदयप्रचारम् । नातः परं भव इति व्यसनोपकण्ठा
विश्वासयन्त्युपनतांस्त्वयि मूढसंज्ञाः ॥ १६ ॥ सत्त्वोपघातनिरनुग्रहराक्षसानि
वक्तृप्रमाणरचितान्यहितानि पीत्वा । अद्वारकं जिन ! तमस्तमसो विशन्ति
येषां न भान्ति तव वाग्द्युतयो मनस्सु ॥ १७ ॥ दग्धेन्धनः पुनरुपैति भवं प्रमथ्य
निर्वाणमप्यनवधारितभीरुनिष्ठम् । मुक्तः स्वयं कृतभवश्च परार्थशूरः ।
त्वच्छासनप्रतिहतेष्विह मोहराज्यम् ॥ १८ ॥ पापं न वाञ्छति जनो न वेत्ति पापं
पुण्योन्मुखश्च न च पुण्यपथः प्रतीतः । निःसंशयं स्फुटहिताहितनिर्णयस्तु
त्वं पापवत् सुगत ! पुण्यमपि व्यधाक्षी ॥ १९ ॥ सत्कार-लाभपरिपक्तिशठैर्वचोभि
दुःखद्विषं जनमनुप्रविशन्ति तीर्थ्याः । लोकप्रपञ्चविपरीतमधीरदुर्गं
श्रेयःपथं त्वमविदूरसुखं चकर्ष ॥ २० ॥
Page #144
--------------------------------------------------------------------------
________________
५२
दैत्याङ्गनातिलकनिष्ठुरवज्रदीप्तौ
शक्रे सुरौधमुकुटार्चितपादपीठे । तिर्यक्षु च स्वकृतकर्मफलेश्वरेषु
तद्वाक्यपूतमनसां न विकल्पखेदः ॥ २१ ॥
बृहद् - निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
यैरेव हेतुभिरनिश्चयवत्सलानां
सत्त्वेष्वनर्थविदुषां करुणापदेशः । तैरेव ते जिन ! वचस्स्वपरोक्षतत्त्वा
माध्यस्थ्यशुद्धमनसः शिवमाप्नुवन्ति ॥ २२ ॥
एकान्तनिर्गुण ! भवन्तमुपेत्य सन्तो
यत्नार्जितानपि गुणाञ्जहति क्षणेन । क्लीबादरस्त्वयि पुनर्व्यसनोल्बणानि
भुङ्क्ते चिरं गुणफलानि हि तापनष्टः ॥ २३ ॥
कुर्वन् न मारमुपयाति न चाप्यकुर्वन्
नास्यात्मनः शिवमहद् धैर्यबलं निधानम् ।
वेदन् तमेवमवसादितवेदमत्त्वाद्
भूयो न दुःखगहनेषु वनेषु शेते ॥ २४ ॥
कर्त्ता न कर्मफलभुग् न च कर्मनाशः
कर्त्रन्तरेऽपि च न कर्मफलोदयोऽस्ति । कर्त्ता च कर्मफलमेव स चाप्यनाद्य
स्त्वद्वाक्यनीतिरियमप्रगताऽन्यतीयैः ॥ २५ ॥
भीरोः सतस्तव कथं त्वमरेश्वरोऽसौ
वीरोऽयमित्यनवधाय चकार नाम । मृत्योर्न हस्तपथमेत्य बिभेति वीरस्तवं
तस्य गोचरमपि व्यतियाय लीनः ॥ २६ ॥ नादित्यगर्वजमहस्तव किञ्चिदस्ति
नापि क्षपा शशिमयूखशुचिप्रहासा । रात्रिंदिनान्यथ च पश्यसि तुल्यकालं
कालत्रयोत्पथगतोऽप्यनतीतकालः ॥ २७ ॥
Page #145
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
चन्द्रांशवः कमलगर्भविषक्तमुग्धाः
___ सूर्योऽप्यजातकिरणः कुमुदोदरेषु । वीर ! त्वमेव तु जगत्यसपत्नवीर
त्रैलोक्यभूतचरिताप्रतिघप्रकाशः ॥ २८ ॥ यश्चाम्बुदोदरनिरङ्कशदीप्तिरर्क
स्तारापतिश्च कुमुदद्युतिगौरपादः । ताभ्यां तमो गुपिलमन्यदिव प्रकाश्यं
कस्तं प्रकाशविभवं तव मातुमर्हः ॥ २९ ॥ नार्थान् विवित्ससि न वेत्स्यसि नाप्यवेत्सी
न ज्ञानवानसि न तेऽच्युत ! वेद्यमस्ति । त्रैलोक्यनित्यविषमं युगपच्च विश्वं
पश्यस्यचिन्त्यचरिताय नमोऽस्तु तुभ्यम् ॥ ३० ॥ शब्दादयः क्षणसमुद्भवभङ्गशीलाः
संसारतीरमपि नास्त्यपरं परं वा । तुल्यं च तत् तव तयोरपरोक्षमाप्सु
त्वय्यद्भुतोऽप्ययमनद्भुत एव भावः ॥ ३१ ॥
(पृथ्वी) अनन्यमतिरीश्वरोऽपि गुणवाक् समाः शाश्वती
र्यदा न गुणलोकपारमनुमातुमीशस्तव । पृथग्जनलघुस्मृतिर्जिन ! किमेव वक्ष्याम्यहं
मनोरथविनोदचापलमिदं तु नः सिद्धये ॥ ३२ ॥
Page #146
--------------------------------------------------------------------------
________________
( २ )
श्रीसिद्धसेनदिवाकरप्रणीता पञ्चमी द्वात्रिंशिका
(प्रायः ईस्वी पंचमशताब्द्या: प्रथमचरणम्)
(उपजातिवृत्तम्)
आराध्यसे त्वं न च नाम वीर !
स्तवैः सतां चैष हिताभ्युपायः ।
त्वन्नामसंकीर्तनपूतयत्नः
सद्भिर्गतं मार्गमनुप्रपत्स्ये ॥ १ ॥
जाने यथाऽस्मद्विधविप्रलापः
क्षेपः स्तवो वेति विचारणीयम् । भक्त्या स्वतन्त्रस्तु तथापि विद्वन् !
क्षमावकाशानुपपादयिष्ये ॥ २ ॥
गम्भीरमम्भोनिधिनाऽचलैः स्थितं
शरद्दिवा निर्मलमिष्टमिन्दुना । भुवा विशालं द्युतिमद् विवस्वता
बलप्रकर्षः पवनेन वर्ण्यते ॥ ३ ॥
गुणोपमानं न तवात्र किञ्चि
दमेयमाहात्म्य ! समञ्जसं यत् । समेन हि स्यादुपमाभिधानं
न्यूनोऽपि ते नास्ति कुतः समानः ॥ ४ ॥
अमोह ! यत्तां वसुधावधूं य
न्मानानुरोधेन पितुश्चकर्ष ।
ज्ञानत्रयोन्मीलितसत्पथोऽपि
तत्कारणं कोऽच्युत ! मन्तुमीशः ? ॥ ५ ॥ ( उपेन्द्रवज्रा )
अनेकजन्मान्तरभग्नमान:
स्मरो यशोदाप्रिय ! यत् पुरस्ते ।
चचार निर्हीकशरस्तमर्थं
त्वमेव विद्याः सुनयज्ञ ! कोऽन्यः ? ॥ ६ ॥
Page #147
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
(उपजातिः) अबुद्धखेदोपनतैरनेकै
___ रसाध्यरागाविषमोपचारैः नरेश्वरैरात्महितानुरक्तै
चूडामणिया॑पृतपादरेणुः ॥ ७ ॥ स्वयं प्रभूतैनिधिभिनिवृत्तैः
प्रत्येकमम्भोनिचयप्रसूतैः । आशासनं सर्वजनोपभोग्यै
र्धनेश्वरः प्रीतिकरः प्रजानाम् ॥ ८ ॥ दिक्पालभुक्त्या वसुधां नियच्छन्
प्रबोधितो नाम सुरैः समायः । लक्ष्म्या निसर्गोचितसङ्गतायाः
सितातपत्रप्रणयं व्यनौत्सीत् ॥ ९ ॥ अपूर्वशोकोपनतक्लमानि
नेत्रोदकक्लिन्नविशेषकाणि विविक्तशोभान्यबलाननानि
विलापदाक्षिण्यपरायणानि ॥ १० ॥ मुग्धोन्मुखाक्षाण्युपदिष्टवाक्य
संदिग्धजल्पानि पुरःसराणि । बालानि मार्गाचरणक्रियाणि
प्रलम्बवस्त्रान्तविकर्षणानि ॥ ११ ॥ अकृत्रिमस्नेहमयप्रदीर्घ
___दीनेक्षणाः साश्रुमुखाश्च पौराः । संसारसात्म्यज्ञ जनैकबन्धो !
न भावशुद्धं जगृहुर्मनस्ते ॥ १२ ॥ सुरासुरैविस्मृतदीर्घवैरैः
परस्परप्रीतिविषक्तनेत्रैः । त्वद्यानधूः सद्यवहैर्बभासे ।
संदिग्धसूर्यप्रभमन्तरिक्षम् ॥ १३ ॥
Page #148
--------------------------------------------------------------------------
________________
५६
संकीर्णदैत्यामरपौरवर्गमत्यद्भुतं तन्महिमानमीक्ष्य |
भवाभवाभ्युत्थितचेतसस्ते
यद्विस्मयो नाम स विस्मयोऽयम् ॥ १४ ॥
प्रतीच्छतस्ते सुरपस्य केशान् क्षीरार्णवोपायनलब्धबुद्धेः ।
प्रसादसायामतरं तदाभू
दक्ष्णां यथार्थानिमिषं सहस्त्रम् ॥ १५ ॥
( इन्द्रवज्रा
अज्ञातचर्यामनुवर्तमानो
यद् दुर्जनाधृष्यवपुस्त्वमासीः । नानासनोच्चावचलक्षणाङ्क
मूर्तेस्तदत्यद्भुतमीहितं मे ॥ १६ ॥
शिवाशिवव्याहृतनिष्ठुरायां
रक्षः पिशाचोपवनान्तभूमौ ।
समाधिगुप्तः समजागरूकः
कायं समुत्सृज्य विनायकेभ्यः ॥ १७ ॥
वन्ध्याभिमानं कृतवानसि ही
संसर्गपात्रं जिन ! संगमं यत् ।
प्रीतत्रिनेत्रार्चित ! नृत्तपुष्पै
स्तेनासि लोकत्रयवीर ! वीरः ॥ १८ ॥
आनन्दनृत्तप्रचलाचला भूः
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
प्रत्युद्धतोद्वेलजलः समुद्रः ।
सौम्योऽनिलः स्पर्शसुखेऽभिजातः
शुभाभिधाना मृगपक्षिणश्च ॥ १९ ॥
सर्वावतारः सुरदैत्यनाग
गरुत्मतां प्रोषितमत्सराणाम् ।
बभूवुरन्यानि च तेऽद्भुतानि
त्रैलोक्यविघ्नेश्वरमोहशान्तौ ॥ २० ॥
Page #149
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति स्तोत्राणि
उत्साहशौण्डीर्यविधानगुर्वी
मूढा जगद्व्यष्टिकरी प्रतिज्ञा । अनन्तमेकं युगपत्त्रिकालं
शब्दादिभिर्निष्प्रतिघातवृत्तिः ॥ २१ ॥
दुरापमाप्तं यदचिन्त्यभूति
ज्ञानं त्वया जन्मजरान्तकर्तृ । तेनासि लोकानभिभूय सर्वान्
सर्वज्ञ ! लोकोत्तमतामुपेतः ॥ २२ ॥
अन्ये जगत्संकथिकाविदग्धाः
सर्वज्ञवादान् प्रवदन्ति तीर्थ्याः ।
यथार्थनामा तु तवैव वीर !
सर्वज्ञता सत्यमिदं न रागः ॥ २३ ॥ ( उपेन्द्रवज्रा )
रविः पयोदोदररुद्धरश्मिः
भवानुदारातिशयप्रवादः
प्रबुद्धहासैरनुमीयते ज्ञैः ।
प्रणेतृवीर्यौच्छिखरप्रयत्नैः ॥ २४ ॥
(इन्द्रवज्रा )
नाथ ! त्वया देशितसत्पथस्था:
स्त्रीचेतसोऽप्याशु जयन्ति मोहम् ।
नैवान्यथा शीघ्रगतिर्यथा गां
प्राचीं यियासुर्विपरीतयायी ॥ २५ ॥
( उपजातिः )
अपेतगुह्यावचनीयशाठ्यं
सत्त्वानुकम्पासकलप्रतिज्ञम् ।
सच्छासनं ते त्वमिवाप्रधृष्यम् ॥ २६ ॥
शमाभिजातार्थमनर्थघाति
५७
Page #150
--------------------------------------------------------------------------
________________
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा यथा परे संकथिका विदग्धा
शास्त्राणि कृत्वा लघुतामुपेताः । शिष्यैरनुज्ञामलिनोपचारै
र्वक्तृत्वदोषास्त्वयि नैव सन्ति ॥ २७ ॥ यथा भवांस्तेऽपि किलापवर्ग
मार्ग पुरस्कृत्य यथा प्रयाताः । स्वैरेव तु व्याकुलविप्रलापै
रस्वादुनिष्ठेर्गमिता लघुत्वम् ॥ २८ ॥ रागात्मनां कोपपराजितानां
____ मानोन्नतिस्वीकृतमानसानाम् । तमोजलानां स्मृतिशोभिनां च
प्रत्येकभद्रान् विनयानवोचः ॥ २९ ॥ वायवम्बुशेवालकणाशिनोऽन्ये
धर्मार्थमुग्राणि तपांसि तप्ताः । त्वया पुनः क्लेशचमूविनाश
भक्तोऽपि धर्मो विजिताश ! दग्धः ॥ ३० ॥
(मन्द्राक्रान्तावृत्तम्) नानाशास्त्रप्रगममहतीं रूपिणी तां नियच्छन्
___ शक्रस्तावत् तव गुणकथाव्यापृतः खेदमेति । कोऽन्यो योग्यस्तव गुणनिधेर्वक्तुमुक्त्वा नयेन !
त्यक्ता लज्जा स्वहितगणनानिर्विशङ्कं मयैवम् ॥ ३१ ॥
(पुष्पिताग्रा) इति निरुपमयोगसिद्धसेनः
प्रबलतमोरिपुनिर्जयेषु वीरः । दिशतु सुरपुरुस्तुतस्तुतो नः
सततविशिष्टशिवाधिकारिधाम ॥ ३२ ॥
Page #151
--------------------------------------------------------------------------
________________
( ३ )
श्रीसिद्धसेनदिवाकरकृता एकविंशतितमा द्वात्रिंशिका
अपरनामा
परात्मा - द्वात्रिंशिका
(प्रायः ईस्वी पञ्चमशताब्दीप्रथमचरणं)
(भुजङ्गप्रयातः)
सदा योगसात्म्यात् समुद्भूतसाम्यः प्रभोत्पादितप्राणिपुण्यप्रकाशः ।
त्रिलोकीशवन्द्यस्त्रिकालज्ञनेता
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ १ ॥
शिवोऽथादिसङ्ख्योऽथ बुद्धः पुराणः
पुमानप्यलक्ष्योऽप्यनेकोऽप्यथैकः ।
प्रकृत्याऽऽत्मवृत्त्याप्युपाधिस्वभावः
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ २ ॥
जुगुप्साभयाऽज्ञाननिद्राऽविरत्यङ्ग
भूहास्यशुग्द्वेषमिथ्यात्वरागैः । न यो रत्यरत्यन्तरायैः सिषेवे
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ३ ॥ न यो बाह्यसत्त्वेन मैत्रीं प्रपन्न
स्मोभिर्न नो वा रजोभिः प्रणुन्नः । त्रिलोकीपरित्राणनिस्तन्द्रमुद्रः
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ४ ॥
हृषीकेश ! विष्णो ! जगन्नाथ ! जिष्णो !
मुकुन्दाऽच्युत ! श्रीपते ! विश्वरूप ! ।
अनन्तेति संबोधितो यो निराशैः
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ५ ॥
Page #152
--------------------------------------------------------------------------
________________
६०
पुराऽनङ्गकालारिराकाशकेशः
कपाली महेशो महाव्रत्युमेशः । तो योऽष्टमूर्तिः शिवो भूतनाथः
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ६ ॥
विधिब्रह्मलोकेशशम्भुस्वयम्भू
चतुर्वक्त्रमुख्याभिधानां विधानम् । ध्रुवोऽथ य ऊचे जगत्सर्गहेतुः
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ७ ॥
न शूलं न चापं न चक्रादि हस्ते
न हास्यं न लास्यं न गीतादि यस्य ।
न नेत्रे न गात्रे न वक्त्रे विकारः
बृहद् - निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ८ ॥
न पक्षी न सिंहो वृषो नापि चापं
न रोषप्रसादादिजन्मा विडम्बः ।
न निन्द्यैश्चरित्रैर्जने यस्य कम्पः
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ९ ॥
न गौरी न गङ्गा न लक्ष्मीर्यदीयं
वपुर्वा शिरो वाप्युरो वा जगाहे । यमिच्छाविमुक्तं शिवश्रीस्तु भेजे
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ १० ॥
जगत्सम्भवस्थेमविध्वंसरूपै
रलीकेन्द्रजालैर्नयो जीवलोकम् । महामोहकूपे निचिक्षेप नाथ:
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ११ ॥
समुत्पत्तिविध्वंसनित्यस्वरूपं
यदुत्था त्रिपद्येव लोके विधत्वम् ।
हरत्वं हरित्वं प्रपेदे स्वभावैः
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ १२ ॥
Page #153
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
त्रिकालत्रिलोकत्रिशक्तित्रिसन्ध्य
त्रिवर्गत्रिदेवत्रिरत्नादिभावैः । यदुक्ता त्रिपद्येव विश्वानि वने
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ १३ ॥ यदाज्ञा त्रिपद्येव मान्या ततोऽसौ
तदस्त्येव नो वस्तु यन्नाधितष्ठौ । अतो ब्रूमहे वस्तु यत् तद् यदीयं
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ १४ ॥ न शब्दो न रूपं रसो नापि गन्धो
__न वा स्पर्शलेशो न वर्णो न लिङ्गम् । न पूर्वापरत्वं न यस्यास्ति संज्ञा
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ १५ ॥ छिदा नो भिदा नो न क्लेदो न खेदो
न शोषो न दाहो न तापादिरापत् । न सौख्यं न दुःखं न यस्यास्ति वाञ्छा
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ १६ ॥ न योगा न रोगा न चोद्वेगवेगाः
स्थितिगति! न मृत्युर्न जन्म । न पुण्यं न पापं न यस्यास्ति बन्धः ।
__स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ १७ ॥ तपः संयमः सूनृतं ब्रह्म शौचं
__मृदुत्वार्जवाकिञ्चनत्वानि मुक्तिः । क्षमैवं यदुक्तो जयत्येव धर्मः
___स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ १८ ॥ अहो ! विष्टपाधारभूता धरित्री
निरालम्बनाधारमुक्ता यदास्ते । अचिन्त्यैव यद्धर्मशक्तिः परा सा ।
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ १९ ॥
Page #154
--------------------------------------------------------------------------
________________
६२
न चाम्भोधिराप्लावयेद् भूतधात्रीं समाश्वासयत्येव कालेऽम्बुवाहः
यदुद्भूतसद्धर्मसाम्राज्यवश्यः
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ २० ॥
बृहद् - निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
न तिर्यग् ज्वलत्येव यद् ज्वालजिह्वो
यदूर्ध्वं न वाति प्रचण्डो नभस्वान् । स जागर्ति यर्द्धमराजप्रतापः
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ २१ ॥
इमौ पुष्पदन्तौ जगत्यत्र विश्वो
पकाराय दिष्ट्योदयेते वहन्तौ । उरीकृत्य यत् तुर्यलोकोत्तमाज्ञां
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ २२ ॥
अवत्येव पातालजम्बालपातात्
विधायापि सर्वज्ञलक्ष्मीनिवासान् । यदाज्ञा विधित्साश्रिताऽनङ्गभाजः
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ २३ ॥
सुपर्वद्रुचिन्तामणीकामधेनु
प्रभावा नृणां नैव दूरे भवन्ति । चतुर्थे यदुत्थे शिवे भक्तिभाजां
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ २४ ॥ कलिव्यालवह्निग्रहव्याधिचौर
व्यथावारणव्याघ्रवीथ्यादिविघ्नाः ।
यदाज्ञाजुषां युग्मिनां जातु न स्युः
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ २५ ॥
अबन्धस्तथैकः स्थितो वाऽक्षयी वा
ऽप्यसद् वा मतो यैर्जडैः सर्वथाऽऽत्मा । न तेषां विमूढात्मनां गोचरो यः
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ २६ ॥
Page #155
--------------------------------------------------------------------------
________________
mm
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
न वा दुःखगर्भे न वा मोहगर्भे
स्थिता ज्ञानगर्भे तु वैराग्यतत्त्वे । यदाज्ञानिलीना ययुर्जन्मपारं
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ २७ ॥ विहायाश्रवं संवरं संश्रयैव
यदाज्ञा पराऽभाजि यैर्निविशेषैः । स्वकस्तैरकार्येव मोक्षो भवो वा
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ २८ ॥ शुभध्याननीरैरुरीकृत्य शौचं
सदाचारदिव्यांशुकैर्भूषिताङ्गाः । बुधाः केचिदर्हन्ति यं देहगेहे
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ २९ ॥ दयासूनृतास्तेय-निःसङ्गमुद्रा
तपोज्ञानशीलैर्गुरूपास्तिमुख्यैः । सुमैरष्टभिर्योऽर्च्यते धाम्नि धन्यैः
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ३० ॥ महाच्चिर्धनेशो महाज्ञामहेन्द्रो
महाशान्तिभर्ता महासिद्धसेनः । महाज्ञानवान् पावनीमूर्तिरर्हन्
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ३१ ॥ महाब्रह्मयोनिर्महासत्त्वमूर्ति
महाहंसराजो महादेवदेवः । महामोहजेता महावीरनेता
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ३२ ॥
Page #156
--------------------------------------------------------------------------
________________
(४) स्वामिसमन्तभद्रप्रणीतम् श्रीबृहत्स्वयम्भूस्तोत्रम्
(प्रायः ईस्वी ६००)
(वंशस्थ)
स्वयम्भुवा भूतहितेन भूतले समञ्जसज्ञानविभूतिचक्षुषा । विराजितं येन विधुन्वता तमः क्षपाकरेणेव गुणोत्करैः करैः ॥ १ ॥ प्रजापतिर्यः प्रथमं जिजीविषूः शशास कृष्यादिषु कर्मसु प्रजाः । प्रबुद्धतत्त्वः पुनरद्भुतोदयो ममत्वतो निर्विविदे विदांवरः ॥ २ ॥ विहाय यः सागरवारिवाससं वधूमिवेमां वसुधाव● सतीम् । मुमुक्षुरिक्ष्वाकुकुलादिरात्मवान् प्रभुः प्रववाज सहिष्णुरच्युतः ॥ ३ ॥ स्वदोषमूलं स्वसमाधितेजसा निनाय यो निर्दयभस्मसात्क्रियाम् । जगाद तत्त्वं जगतेऽथिनेऽञ्जसा बभूव च ब्रह्म-पदाऽमृतेश्वरः ॥ ४ ॥ स विश्वचक्षुर्वृषभोऽर्चितः सतां समग्रविद्याऽऽत्मवपुर्निरञ्जनः । पुनातु चेतो मम नाभिनन्दनो जिनोऽजितक्षुल्लकवादिशासनः ॥ ५ ॥
(उपजाति) यस्य प्रभावात् त्रिदिवच्युतस्य क्रीडास्वपि क्षीवमुखारविन्दः । अजेयशक्तिर्भुवि बन्धुवर्गश्चकारनामाऽजित इत्यवन्ध्यम् ॥ ६ ॥
Page #157
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
अद्याऽपि यस्याऽजितशासनस्य सतां प्रणेतुः प्रतिमङ्गलार्थम् । प्रगृह्यते नाम परमंपवित्रं स्वसिद्धिकामेन जनेन लोके ॥ ७ ॥ यः प्रादुरासीत्प्रभुशक्तिभूम्ना भव्याऽऽशयालीनकलङ्कशान्त्यै । महामुनिर्मुक्तघनोपदेहो यथाऽरविन्दाऽभ्युदयाय भास्वान् ॥ ८ ॥ येन प्रणीतं पृथु धर्म-तीर्थं ज्येष्ठं जनाः प्राप्य जयन्ति दुःखम् । गाङ्गं हृदं चन्दनपङ्कशीतं गजप्रवेका इव धर्मतप्ताः ॥ ९ ॥ स ब्रह्मनिष्ठः सममित्रशत्रुविद्याविनिर्वान्तकषायदोषः । लब्धात्मलक्ष्मीरजितोऽजितात्मा जिनः श्रियं मे भगवान् विधत्ताम् ॥ १० ॥
(इन्द्रवज्रा) त्वं शम्भवः सम्भवतर्षरोगैः सन्तप्यमानस्य जनस्य लोके । आसीरिहाऽऽकस्मिक एव वैद्यो वैद्यो यथाऽनाथरुजां प्रशान्त्यै ॥ ११ ॥
(उपेन्द्रवज्रा) अनित्यमत्राणमहंक्रियाभिः प्रसक्तमिथ्याऽध्यवसायदोषम् । इदं जगज्जन्मजराऽन्तकार्तं निरञ्जनां शान्तिमजीगमस्त्वम् ॥ १२ ॥
(उपजाति) शतहूदोन्मेषचलं हि सौख्यं तृष्णाऽऽमयाऽप्यायनमात्रहेतुः । तृष्णाभिवृद्धिश्च तपत्यजत्रं तापस्तदायासयतीत्यवादीः ॥ १३ ॥
Page #158
--------------------------------------------------------------------------
________________
६६
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
(इन्द्रवज्रा) बन्धश्च मोक्षश्च तयोश्च हेतू बद्धश्च मुक्तश्च फलं च मुक्तेः । स्याद्वादिनो नाथ ! तवैव युक्तं नैकान्तदृष्टेस्त्वमतोऽसि शास्ता ॥ १४ ॥
___ (उपजाति) शक्रोऽप्यशक्तस्तव पुण्यकीर्तेः स्तुत्यां प्रवृत्तः किमु मादृशोऽज्ञः । तथाऽपि भक्त्या स्तुत-पाद-पद्मो ममार्य ! देयाः शिवतातिमुच्चैः ॥ १५ ॥
(वंशस्थ) गुणाऽभिनन्दादभिनन्दनो भवान् दयावधूं क्षान्तिसखीमशिश्रियत् । समाधितन्त्रस्तदुपोपपत्तये द्वयेन नैर्ग्रन्थ्यगुणेन चाऽयुजत् ॥ १६ ॥ अचेतने तत्कृतबन्धजेऽपि ममेदमित्याभिनिवेशिकग्रहात् । प्रभङ्गरे स्थावरनिश्चयेन च क्षतं जगत्तत्त्वमजिग्रहद्भवान् ॥ १७ ॥ क्षुदादिदुःखप्रतिकारतः स्थितिन चेन्द्रियार्थप्रभवाऽल्पसौख्यतः । ततो गुणो नास्ति च देहदेहिनोरितीदमित्थं भगवान् व्यजिज्ञपत् ॥ १८ ॥ जनोऽतिलोलोऽप्यनुबन्धदोषतो भयादकार्येष्विह न प्रवर्तते । इहाऽप्यमुत्राऽप्यनुबन्धदोषवित् कथं सुखे संसजतीति चाऽब्रवीत् ॥ १९ ॥ स चानुबन्धोऽस्य जनस्य तापकृत् तृषोऽभिवृद्धिः सुखतो न च स्थितिः ।
Page #159
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
इति प्रभो ! लोक-हितं यतो मतं ततो भवानेव गतिः सतां मतः ॥ २० ॥
__ (उपजाति) अन्वर्थसंज्ञः सुमतिर्मुनिस्त्वं स्वयं मतं येन सुयुक्तिनीतम् । यतश्च शेषेषु मतेषु नास्ति सर्वक्रियाकारकतत्त्वसिद्धिः ॥ २१ ॥ अनेकमेकं च तदेव तत्त्वं भेदाऽन्वयज्ञानमिदं हि सत्यम् । मृषोपचारोऽन्यतरस्य लोपे तच्छेषलोपोऽपि ततोऽनुपाख्यम् ॥ २२ ॥ सतः कथञ्चित्तदसत्वशक्तिः खे नास्ति पुष्पं तरुषु प्रसिद्धम् । सर्वस्वभाव-च्युतमप्रमाणं स्व-वाग्विरुद्धं तव दृष्टितोऽन्यत् ॥ २३ ॥ न सर्वथा नित्यमुदेत्यपैति न च क्रियाकारकमत्र युक्तम् । नैवाऽसतो जन्म सतो न नाशो दीपस्तमः पुद्गलभावतोऽस्ति ॥ २४ ॥
(उपेन्द्रवज्रा) विधिनिषेधश्च कथञ्चिदिष्टौ विवक्षया मुख्यगुणव्यवस्था । इति प्रणीतिः सुमतेस्तवेयं मतिप्रवेकः स्तुवतोऽस्तु नाथ ! ॥ २५ ॥
(उपजाति) पद्मप्रभः पद्मपलाशलेश्यः पद्मालयाऽऽलिङ्गितचारुमूर्तिः । बभौ भवान् भव्य-पयोरुहाणां पद्माकराणामिव पद्मबन्धुः ॥ २६ ॥
Page #160
--------------------------------------------------------------------------
________________
६८
बृहद् - निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
बभार पद्मां च सरस्वतीं च भवान् पुरस्तात्प्रतिमुक्तिलक्ष्म्याः । सरस्वतीमेव समग्रशोभां
सर्वज्ञलक्ष्मीं ज्वलितां विमुक्तः ॥ २७ ॥
शरीररश्मिप्रसरः प्रभोस्ते बालार्करश्मिच्छविराऽऽलिलेप । नराऽमराऽऽकीर्णसभां प्रभा वा शैलस्य पद्माभमणेः स्वसानुम् ॥ २८ ॥
नभस्तलं पल्लवयन्निव त्वं
सहस्रपत्राऽम्बुजगर्भचारै: । पादाऽम्बुजैः पातितमारदर्पो
भूमौ प्रजानां विजह भूत्यै ? ॥ २९ ॥
गुणाम्बुधेर्विप्रुषमप्यजस्त्रं नाऽऽखण्डलः स्तोतुमलं तवर्षेः । प्रागेव माक्किमुताऽतिभक्तिर्मां बालमालापयतीदमित्थम् ॥ ३० ॥
( उपजाति)
स्वास्थ्यं यदात्यन्तिकमेष पुंसां स्वार्थो न भोगः परिभङ्गरात्मा । तृषोऽनुषङ्गान्न च तापशान्तिरितीदमाख्यद्भगवान् सुपार्श्वः ॥ ३१ ॥
अजङ्गगमं जङ्गमनेययन्त्रं
यथा तथा जीवधृतं शरीरम् ।
बीभत्स पूति क्षयि तापकं च स्नेहो वृथाऽत्रेति हितं त्वमाख्यः ॥ ३२ ॥
अलङ्घ्यशक्तिर्भवितव्यतेयं
हेतुद्वयाऽऽविष्कृतकार्यलिङ्गा । अनीश्वरो जन्तुरहंक्रियार्त्तः संहृत्य कार्येष्विति साध्ववादीः ॥ ३३ ॥
Page #161
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
बिभेति मृत्योर्न ततोऽस्ति मोक्षो नित्यं शिवं वाञ्छति नाऽस्य लाभः । तथाऽपि बालो भय-काम-वश्यो वृथा स्वयं तप्यत इत्यवादीः ॥ ३४ ॥ सर्वस्य तत्त्वस्य भवान् प्रमाता मातेव बालस्य हिताऽनुशास्ता । गुणाऽवलोकस्य जनस्य नेता मयाऽपि भक्त्या परिणूयतेऽद्य ॥ ३५ ॥
(उपजाति) चन्द्रप्रभं चन्द्रमरीचिगौरं चन्द्रं द्वितीयं जगतीव कान्तम् । वन्देऽभिवन्द्यं महतामृषीन्द्रं जिनं जितस्वान्तकषायबन्धम् ॥ ३६ ॥ यस्याङ्गलक्ष्मीपरिवेशभिन्नं तमस्तमोऽरेरिव रश्मिभिन्नम् । ननाश बाह्यं बहु मानसं च ध्यानप्रदीपाऽतिशयेन भिन्नम् ॥ ३७ ॥ स्वपक्षसौस्थित्यमदाऽवलिप्ता वासिंहनादैर्विमदा बभूवुः । प्रवादिनो यस्य मदागण्डा गजा यथा केसरिणो निनादैः ॥ ३८ ॥ यः सर्वलोके परमेष्ठितायाः पदं बभूवाऽद्धतकर्मतेजाः । अनन्तधामाऽक्षरविश्वचक्षुः समन्तदुःखक्षयशासनश्च ॥ ३९ ॥ स चन्द्रमा भव्यकुमुद्वतीनां विपन्नदोषाऽभ्रकलङ्कलेपः । व्याकोशवाङ्यायमयूखमाल: पूयात्पवित्रो भगवान्मनो मे ॥ ४० ॥
Page #162
--------------------------------------------------------------------------
________________
७०
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा (उपजाति) एकान्तदृष्टिप्रतिषेधि तत्त्वं प्रमाणसिद्धं तदतत्स्वभावम् । त्वया प्रणीतं सुविधे ! स्वधाम्ना नैतत्समालीढपदं त्वदन्यैः ॥ ४१ ॥ तदेव च स्यान्न तदेव च स्यात् तथाप्रतीतेस्तव तत्कथञ्चित । नाऽत्यन्तमन्यत्वमनन्यता च विधेनिषेधस्य च शून्यदोषात् ॥ ४२ ॥ नित्यं तदेवेदमिति प्रतीतेर्न नित्यमन्यप्रतिपत्तिसिद्धेः । न तद्विरुद्धं बहिरन्तरङ्गनिमित्तनैमित्तिकयोगतस्ते ॥ ४३ ॥ अनेकमेकं च पदस्य वाच्यं वृक्षा इति प्रत्ययवत्प्रकृत्या । आकानिणः स्यादिति वै निपातो गुणाऽनपेक्षे नियमेऽपवादः ॥ ४४ ॥ गुणप्रधानार्थमिदं हि वाक्यं जिनस्य ते तद्विषतामपथ्यम् । ततोऽभिवन्द्यं जगदीश्वराणां ममाऽपि साधोस्तव पादपद्मम् ॥ ४५ ॥
(वंशस्थ) न शीतलाश्चन्दनचन्द्ररश्मयो न गाङ्गमम्भो न च हारयष्टयः । यथा मुनेस्तेऽनघ ! वाक्य-रश्मयः शमाम्बुगर्भाः शिशिरा विपश्चिताम् ॥ ४६ ॥ सुखाऽभिलाषाऽनलदाहमूच्छितं मनो निजं ज्ञानमयाऽमृताऽम्बुभिः । व्यदिध्यपस्त्वं विषदाहमोहितं यथा भिषग्मन्त्रगुणैः स्वविग्रहम् ॥ ४७ ॥
Page #163
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति स्तोत्राणि
स्वजीविते कामसुखे च तृष्णा दिवा श्रमार्त्ता निशि शेरते प्रजाः । त्वमार्य ! नक्तंदिवमप्रमत्तवान जागरेवाऽऽत्मविशुद्धवर्त्मनि ॥ ४८ ॥
अपत्यवित्तोत्तरलोकतृष्णया तपस्विनः केचन कर्म कुर्वते । भवान्पुनर्जन्मजराजिहासया त्रयीं प्रवृत्ति समधीरवारुणत् ॥ ४९ ॥
त्वमुत्तमज्योतिरजः क्व निर्वृतः क्व ते परे बुद्धिलवोद्धवक्षताः । ततः स्वनिःश्रेयसभावनापरैबुधप्रवेकैर्जिन ! शीतलेड्यसे ॥ ५० ॥
( उपजाति)
श्रेयान् जिनः श्रेयसि वर्त्मनीमा : श्रेयः प्रजाः शासदजेयवाक्यः । भवांश्चकाशे भुवनत्रयेऽस्मि - नेको यथा वीतघनो विवस्वान् ॥ ५१ ॥
( उपेन्द्रवज्रा )
विधिर्विषक्तप्रतिषेधरूपः
प्रमाणमत्राऽन्यतरत्प्रधानम् । गुणोsप मुख्यनियामहेतुनयः स दृष्टान्तसमर्थनस्ते ॥ ५२ ॥
विवक्षितो मुख्य इतीष्यतेऽन्यो गुणोsविवक्षो न निरात्मकते । तथाऽरिमित्राऽनुभयादिशक्तिद्वयाऽवधेः कार्यकरं हि वस्तु ॥ ५३ ॥
दृष्टान्तसिद्धावुभयोर्विवादे
साध्यं प्रसिद्ध्येन तु तादृगस्ति । यत्सर्वथैकान्तनियामि दृष्टं त्वदीयदृष्टिर्विभवत्यशेषे ॥ ५४ ॥
७१
Page #164
--------------------------------------------------------------------------
________________
७२
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा (उपजाति) एकान्तदृष्टि-प्रतिषेधसिद्धिन्यायेषुभिर्मोहरिपुं निरस्य । असि स्म कैवल्यविभूतिसम्राट ततस्त्वमर्हन्नसि मे स्तवार्हः ॥ ५५ ॥ शिवासु पूज्योऽभ्युदयक्रियासु त्वं वासुपूज्यस्त्रिदशेन्द्रपूज्यः । मयाऽपि पूज्योऽल्पधिया मुनीन्द्र ! दीपार्चिषा किं तपनो न पूज्यः ॥ ५६ ॥
(उपेन्द्रवज्रा) न पूजयाऽर्थस्त्वयि वीतरागे न निन्दया नाथ ! विवान्तवैरे । तथाऽपि ते पुण्यगुणस्मृतिर्नः पुनाति चित्तं दुरिताञ्जनेभ्यः ॥ ५७ ॥ पूज्यं जिनं त्वाऽर्चयतो जनस्य सावद्यलेशो बहु पुण्यराशौ । दोषाय नाऽलं कणिका विषस्य न दूषिका शीतशिवाऽम्बुराशौ ॥ ५८ ॥
(उपजाति)
यद्वस्तु बाह्यं गुणदोषसूतेनिमित्तमभ्यन्तरमूलहेतोः । अध्यात्मवृत्तस्य तदङ्गभूतमभ्यन्तरं केवलमप्यलं न ॥ ५९ ॥ बाह्येतरोपाधिसमग्रतेयं कार्येषु ते द्रव्यगतः स्वभावः । नैवाऽन्यथा मोक्षविधिश्च पुंसां तेनाऽभिवन्द्यस्त्वमृषिर्बुधानाम् ॥ ६० ॥
Page #165
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
७३
(वंशस्थ) य एव नित्यक्षणिकादयो नया मिथोऽनपेक्षाः स्व-परप्रणाशिनः । त एव तत्त्वं विमलस्य ते मुनेः परस्परेक्षाः स्वपरोपकारिणः ॥ ६१ ॥ यथैकशः कारकमर्थसिद्धये समीक्ष्य शेषं स्वसहायकारकम् । तथैव सामान्यविशेषमातृका नयास्तवेष्टा गुणमुख्यकल्पतः ॥ ६२ ॥ परस्परेक्षाऽन्वयभेदलिङ्गतः प्रसिद्धसामान्य-विशेषयोस्तव । समग्रताऽस्ति स्व-पराऽवभासकं यथा प्रमाणं भुवि बुद्धिलक्षणम् ॥ ६३ ॥ विशेष्यवाच्यस्य विशेषणं वचो यतो विशेष्यं विनियम्यते च यत् । तयोश्च सामान्यमतिप्रसज्यते विवक्षितात्स्यादिति तेऽन्यवर्जनम् ॥ ६४ ॥ नयास्तव स्यात्पदसत्यलाञ्छिता रसोपविद्धा इव लोहधातवः । भवन्त्यभिप्रेतगुणा यतस्ततो भवन्तमार्याः प्रणता हितैषिणः ॥ ६५ ॥
(वंशस्थ) अनन्तदोषाऽऽशयविग्रहो ग्रहो विषङ्गवान्मोहमयश्चिरं हृदि । यतो जितस्तत्त्वरुचौ प्रसीदता त्वया ततोऽभूर्भगवाननन्तजित् ॥ ६६ ॥ कषायनाम्नां द्विषतां प्रमाथिनामशेषयन्नाम भवानशेषवित् । विशोषणं मन्मथदुर्मदाऽऽमयं समाधिभैषज्यगुणैर्व्यलीनयत् ॥ ६७ ॥
Page #166
--------------------------------------------------------------------------
________________
७४
परिश्रमाऽम्बुर्भयवीचिमालिनी त्वया स्वतृष्णासरिदाऽऽर्य ! शोषिता । असङ्गघर्मार्कगभस्तितेजसा
परं ततो निर्वृतिधाम तावकम् ॥ ६८ ॥
सुहृत्त्वयि श्रीसुभगत्वमश्नुते द्विषंस्त्वयि प्रत्ययवत् प्रलीयते ।
बृहद् -निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
भवानुदासीनतमस्तयोरपि
प्रभो ! परं चित्रमिदं तवेहितम् ॥ ६९ ॥
त्वमीदृशस्तादृश इत्ययं मम प्रलापलेशोऽल्पमतेर्महामुने । अशेषमाहात्म्यमनीरयन्नपि
शिवाय संस्पर्श इवाऽमृताम्बुधेः ॥ ७० ॥
( रथोद्धता )
धर्म - तीर्थमनघं प्रवर्तयन्
धर्म इत्यनुमतः सतां भवान् । कर्मकक्षमदहत्तपोऽग्निभिः
शर्म शाश्वतमवाप शङ्करः ॥ ७१ ॥
देवमानवनिकायसत्तमै रेजिषे परिवृतो वृतो बुधैः । तारकापरिवृतोऽतिपुष्कलो
व्योमनीव शशलाञ्छनोऽमलः ॥ ७२ ॥
प्रातिहार्य विभवैः परिष्कृतो देहतोऽपि विरतो भवानभूत् । मोक्षमार्गमशिषन्नरामरान्
नाऽपि शासनफलैषणाऽऽतुरः ॥ ७३ ॥
कायवाक्यमनसां प्रवृत्तयो नाऽभवंस्तव मुनेश्चिकीर्षया । नाऽसमीक्ष्य भवतः प्रवृत्तयो धीर ! तावकमचिन्त्यमीहितम् ॥ ७४ ॥
Page #167
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
७५
मानुषी प्रकृतिमभ्यतीतवान् देवतास्वपि च देवता यतः । तेन नाथ ! परमाऽसि देवता श्रेयसे जिनवृष ! प्रसीद नः ॥ ७५ ॥
(उपजाति) विधाय रक्षां परतः प्रजानां राजा चिरं योऽप्रतिम प्रतापः । व्यधात्पुरस्तात्स्वत एव शान्तिमुनिर्दयामूर्तिरिवाऽघशान्तिम् ॥ ७६ ॥ चक्रेण यः शत्रुभयङ्करेण जित्वा नृपः सर्वनरेन्द्रचक्रम् । समाधिचक्रेण पुनर्जिगाय महोदयो दुर्जयमोहचक्रम् ॥ ७७ ॥ राजश्रिया राजसु राजसिंहो रराज यो राजसुभोगतन्त्रः । आर्हन्त्यलक्ष्या पुनरात्मतन्त्रो देवाऽसुरोदारसभे रराज ॥ ७८ ॥ यस्मिन्नभूद्राजनि राजचक्रं मुनौ दयादीधिति धर्मचक्रम् । पूज्ये मुहुः प्राञ्जलि देवचक्रं ध्यानोन्मुखे ध्वंसि कृतान्तचक्रम् ॥ ७९ ॥ स्वदोषशान्त्या विहिताऽऽत्मशान्तिः शान्तेविधाता शरणं गतानाम् । भूयाद्भवक्लेशभयोपशान्त्यै शान्तिर्जिनो मे भगवान् शरण्यः ॥ ८० ॥
(वसन्ततिलका) कुन्थुप्रभृत्यखिलसत्त्वदयैकतानः कुन्थुर्जिनो ज्वरजरामरणोपशान्त्यै । त्वं धर्मचक्रमिह वर्तयसि स्म भूत्यै भूत्वा पुरा क्षितिपतीश्वरचक्रपाणिः ॥ ८१ ॥
Page #168
--------------------------------------------------------------------------
________________
७६
-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
बृहद्
तृष्णाऽर्चिषः परिदहन्ति न शान्तिरासामिष्टेन्द्रियार्थविभवैः परिवृद्धिरेव । स्थित्यैव कायपरितापहरं निमित्तमित्यात्मवान् विषयसौख्यपराङ्मुखोऽभूत् ॥ ८२ ॥
बाह्यं तपः परम-दुश्चरमाऽऽचरस्त्वमाऽऽध्यात्मिकस्य तपसः परिबृंहणार्थम् । ध्यानं निरस्य कलुषद्वयमुत्तरस्मिन् ध्यानद्वये ववृतिषेऽतिशयोपपन्ने ॥ ८३ ॥
हुत्वा स्वकर्मकटुकप्रकृतीश्चतस्त्रो रत्नत्रयाऽतिशयतेजसि जातवीर्यः । भ्राजिषे सकलवेदविधेर्विनेता व्यभ्रे यथा वियति दीप्तरुचिर्विवस्वान् ॥ ८४ ॥
यस्मान्मुनीन्द्र ! तव लोक - पितामहाद्या विद्याविभूतिकणिकामपि नाप्नुवन्ति । तस्माद्भवन्तमजमप्रतिमेयमाऽऽर्याः
स्तुत्यं स्तुवन्ति सुधियः स्वहितैकतानाः ॥ ८५ ॥ (अनुष्टुभ् )
गुण- स्तोकं सदुल्लङ्घ्य तद्बहुत्वकथास्तुतिः । आनन्त्यात्ते गुणा वक्तुमशक्यास्त्वयि सा कथम् ॥ ८६ ॥ तथाऽपि ते मुनीन्द्रस्य यतो नामाऽपि कीर्तितम् । पुनाति पुण्यकीर्तेर्नस्ततो ब्रूयाम किञ्चन ॥ ८७ ॥
लक्ष्मीविभवसर्वस्वं मुमुक्षोश्चक्रलाञ्छनम् । साम्राज्यं सार्वभौमं ते जरत्तृणमिवाऽभवत् ॥ ८८ ॥
तव रूपस्य सौन्दर्यं दृष्ट्वा तृप्तिमनापिवान् । द्व्यक्षः शक्रः सहस्राक्षो बभूव बहु विस्मयः ॥ ८९ ॥ मोहरूपो रिपुः पापः कषायभटसाधनः दृष्टिसंविदुपेक्षाऽस्त्रैस्त्वया धीर ! पराजितः ॥ ९० ॥
कन्दर्पस्योद्धरो दर्पस्त्रैलोक्यविजयार्जितः । पयामास तं धीरे त्वयि प्रतिहतोदयः ॥ ९१ ॥
Page #169
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति स्तोत्राणि
आयत्यां च तदात्वे च दुःखयोनिर्दुरुत्तरा । तृष्णानदी त्वयोत्तीर्णा विद्यानावा विविक्तया ॥ ९२ ॥
अन्तकः क्रन्दको नृणां जन्मज्वरसखः सदा । त्वामन्तकाऽन्तकं प्राप्य व्यावृत्तः कामकारतः ॥ ९३ ॥
भूषा - वेषाऽऽयुधत्यागि विद्या - दम - दयापरम् । रूपमेव तवाऽऽचष्टे धीर ! दोषविनिग्रहम् ॥ ९४ ॥ समन्ततोऽङ्गभासां ते परिवेषेण भूयसा । तमो बाह्यमपाकीर्णमध्यात्मं ध्यान - तेजसा ॥ ९५ ॥
सर्वज्ञज्योतिषोद्भूतस्तावको महिमोदयः । कं न कुर्यात्प्रणम्रं ते सत्त्वं नाथ ! सचेतनम् ॥ ९६ ॥
तव वागमृतं श्रीमत्सर्व भाषास्वभावकम् । प्रीणयत्यमृतं यद्वत्प्राणिनो व्यापि संसदि ॥ ९७ ॥
अनेकान्तात्मदृष्टिस्ते सती शून्यो विपर्ययः । ततः सर्वं मृषोक्तं स्यात्तदयुक्तं स्वघाततः ॥ ९८ ॥ ये पर - स्खलितन्निद्राः स्वदोषेभनिमीलनाः । तपस्विनस्ते किं कुर्युरपात्रं त्वन्मतश्रियः ॥ ९९ ॥
ते तं स्वघातिनं दोषं शमीकर्तुमनीश्वराः ।
त्वद्विषः स्वहनो बालास्तत्त्वाऽवक्तव्यतां श्रिताः ॥ १०० ॥
सदेकनित्यवक्तव्यास्तद्विपक्षाश्च ये नयाः । सर्वथेति प्रदुष्यन्ति पुष्यन्ति स्यादितीह ते ॥ १०१ ॥
सर्वथा नियमत्यागी यथादृष्टमपेक्षकः । स्याच्छब्दस्तावके न्याये नान्येषामात्मविद्विषाम् ॥ १०२ ॥
अनेकान्तोऽप्यनेकान्तः प्रमाण- नयसाधनः । अनेकान्तः प्रमाणात्ते तदेकान्तोऽर्पितान्नयात् ॥ १०३ ॥ ( सुभद्रा मालती ) इति निरुपमयुक्तशासनः प्रियहितयोगगुणाऽनुशासनः ।
अरजिन ! दमतीर्थनायक
स्त्वमिव सतां प्रतिबोधनाय कः ? ॥ १०४ ॥
७७
Page #170
--------------------------------------------------------------------------
________________
७८
बृहद् -निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
मतिगुणविभावनुरूपतस्त्वयि वरदाऽऽगमदृष्टिरूपतः । गुणकृशमपि किञ्चनोदितं
मम भवताद् दुरितासनोदितम् ॥ १०५ ॥
(वनवासिका)
यस्य महर्षेः सकलपदार्थ
प्रत्यवबोधः समजनि साक्षात् ।
साऽमरमर्त्यं जगदपि सर्वं
प्राञ्जलि भूत्वा प्रणिपतति स्म ॥ १०६ ॥
यस्य च मूर्तिः कनकमयीव स्वस्फुरदाभा कृतपरिवेषा । वागपि तत्त्वं कथयितुकामा स्यात्पदपूर्वा रमयति साधून् ॥ १०७ ॥
यस्य पुरस्ताद्विगलितमाना
न प्रतितीर्थ्या भुवि विवदन्ते । भूरपि रम्या प्रतिपदमासीज्जातविकोशाम्बुजमृदुहासा ॥ १०८ ॥
यस्य समन्ताज्जिनशिशिरांशोः शिष्यकसाधुग्रहविभवोऽभूत् । तीर्थमपि स्वं जननसमुद्रत्रासितसत्वोत्तरणपथोऽग्रम् ॥ १०९ ॥
यस्य च शुक्लं परमतपोऽग्निर्ध्यानमनन्तं दुरितमधाक्षीत् । तं जिनसिंहं कृतकरणीयं
मल्लिमशल्यं शरणमितोऽस्मि ॥ ११० ॥
(वैतालीय )
अधिगतमुनिसुव्रतस्थितिमुनिवृषभो मुनिसुव्रतोऽनघः । मुनिपरिषदि निर्बभौ भवानुडुपरिषत्परिवीतसोमवत् ॥ १११ ॥
Page #171
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
७९
परिणतशिखिकण्ठरागया कृतमदनिग्रहविग्रहाऽऽभया । तव जिन ! तपसः प्रसूतया ग्रहपरिवेषरुचेव शोभितम् ॥ ११२ ॥ शशिरुचिशुचि शुक्ललोहितं सुरभितरं विरजो निजं वपुः । तव शिवमतिविस्मयं यते ! यदपि च वाङ्मनसीयमीहितम् ॥ ११३ ॥ स्थिति-जनन-निरोधलक्षणं चरमचरं च जगत् प्रतिक्षणम् । इति जिन ! सकलज्ञलाञ्छनं वचनमिदं वदतांवरस्य ते ॥ ११४ ॥ दुरितमलकलङ्कमष्टकं निरुपमयोगबलेन निर्दहन् । अभवदभव सौख्यवान् भवान् भवतु ममापि भवोपशान्तये ॥ ११५ ॥
(शिखरिणी) स्तुतिस्तोतुः साधोः कुशलपरिणामाय स तदा भवेन्मा वा स्तुत्यः फलमपि ततस्तस्य च सतः । किमेवं स्वाधीन्याज्जगति सुलभे श्रेयसपथे स्तुयान्न त्वां विद्वान्सततमर्भिपूज्यं नमिजिनम् ॥ ११६ ॥ त्वया धीमन् ! ब्रह्मप्रणिधिमनसा जन्मनिगलं समूलं निर्भिन्नं त्वमसि विदुषां मोक्षपदवी । त्वयि ज्ञानज्योतिर्विभवकिरणैर्भाति भगवनभूवन् खद्योता इव शुचिरवावन्यमतयः ॥ ११७ ॥ विधेयं वार्यं चाऽनुभयमुभयं मिश्रमपि तद् विशेषैः प्रत्येकं नियमविषयैश्चापरिमितैः । सदाऽन्योन्यापेक्षैः सकलभुवनज्येष्ठगुरुणा त्वया गीतं तत्त्वं बहुनयविवक्षेतरवशात् ॥ ११८ ॥
Page #172
--------------------------------------------------------------------------
________________
बृहद्-निर्गन्थ-स्तुतिमणिमञ्जूषा अहिंसा भूतानां जगति विदितं ब्रह्म परमं न सा तत्राऽऽरम्भोऽस्त्यणुरपि च यत्राऽऽश्रमविधौ । ततस्तत्सिद्धयर्थं परमकरुणो ग्रन्थमुभयं भवानेवाऽत्याक्षीन्न च विकृतवेषोपधिरतः ॥ ११९ ॥ वपुर्भूषावेषव्यवधिरहितं शान्तकरणं यतस्ते संचष्टे स्मरशरविषाऽऽतङ्कविजयम् । विना भीमैः शस्त्रैरदयहृदयाऽमर्षविलयं ततस्त्वं निर्मोहः शरणमसि नः शान्तिनिलयः ॥ १२० ॥
(उद्गता) भगवानृषिः परम योगदहन तकल्मषेन्धनः । ज्ञानविपुलकिरणैः सकलं प्रतिबुध्य बुद्धकमलायतेक्षणः ॥ १२१ ॥ हरिवंशकेतुरनवद्यविनयदमतीर्थनायकः । शीलजलधिरभवो विभवस्त्वमरिष्टनेमि-जिनकुञ्जरोऽजरः ॥ १२२ ॥ त्रिदशेन्द्रमौलिमणिरत्नकिरणविसरोपचुम्बितम् । पादयुगलममलं भवतो विकसत्कुशेशयदलाऽरुणोदरम् ॥ १२३ ॥ नखचन्द्ररश्मिकवचाऽतिरुचिरशिखराऽङ्गुलिस्थलम् । स्वार्थनियतमनसः सुधियः प्रणमन्ति मन्त्रमुखरा महर्षयः ॥ १२४ ॥ द्युतिमद्रथाङ्गरविबिम्बकिरणजटिलांशुमण्डलः । नीलजलदजलराशिवपुः सह बन्धुभिर्गरुडकेतुरीश्वरः ॥ १२५ ॥
Page #173
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति स्तोत्राणि
हलभृच्च ते स्वजनभक्तिमुदितहृदयौ जनेश्वरौ । धर्मविनयरसिकौ सुतरां
चरणारविन्दयुगलं प्रणेमतुः ॥ १२६ ॥
ककुदं भुवः खचरयोषिदुषितशिखरैरलङ्कृतः ।
मेघपटलपरिवीततट
स्तव लक्षणानि लिखितानि वज्रिणा ॥ १२७ ॥
वहतीति तीर्थमृषिभिश्च
सततमभिगम्यतेऽद्य च ।
प्रीतिविततहृदयैः परितो
भृशमूर्जयन्त इति विश्रुतोऽचलः ॥ १२८ ॥
बहिरन्तरप्युभयथा च करणमविघाति नाऽर्थकृत् ।
नाथ ! युगपदखिलं च सदा
त्वमिदं तलाऽऽमलकवद्विवेदिथ ॥ १२९ ॥
अत एव ते बुधनुतस्य
चरितगुणमद्भुतोदयम् । न्यायविहितमवधार्य जिने
त्वयि सुप्रसन्न मनसः स्थिता वयम् ॥ १३० ॥
( वंशस्थ )
तमालनीलैः सधनुस्तडिद्गुणैः प्रकीर्णभीमाऽशनि-वायु- वृष्टिभिः ।
बलाहकैर्वैरिवशैरुपद्रुतो
महामना यो न चचाल योगतः ॥ १३१ ॥
बृहत्फणामण्डलमण्डपेन
यं स्फुरत्तडित्पिङ्गरुचोपसर्गिणम् । जुगूह नागो धरण धराधरं विरागसंध्यातडिदम्बुदो यथा ॥ १३२ ॥
८१
Page #174
--------------------------------------------------------------------------
________________
८२
बृहद् -निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
स्वयोगनिस्त्रिंशनिशातधारया निशात्य यो दुर्जयमोहविद्विषम् । अवापदाऽऽर्हन्त्यमचित्यमद्भुतं त्रिलोकपूजाऽतिशयाऽऽस्पदं पदम् ॥ १३३ ॥
यमीश्वरं वीक्ष्य विधूतकल्मषं तपोधनास्तेऽपि तथा बुभूषवः । वनौकसः स्वश्रमवन्ध्यबुद्धयः शमोपदेशं शरणं प्रपेदिरे ॥ १३४ ॥
स सत्य - विद्यातपसां प्रणायकः समग्रधीरुग्रकुलाऽम्बरांशुमान् । मया सदा पार्श्वजिनः प्रणम्यते विलीनमिथ्यापथदृष्टिविभ्रमः ॥ १३५ ॥
( आर्यागीति )
कीर्त्या भुवि भासि तया
वीर ! त्वं गुण समुत्थया भासितया । भासोडुसभाऽसितया
सोम इव व्योम्नि कुन्दशोभाऽऽसितया ॥ १३६ ॥
तव जिन ! शासनविभवो
जयति कलावपि गुणाऽनुशासनविभवः । दोषकशाऽसनविभवः स्तुवन्ति
चैनं प्रभाकृशाऽऽसनविभवः ॥ १३७ ॥ अनवद्यः स्याद्वादस्तव दृष्टेष्टाऽविरोधतः स्याद्वादः । इतरो न स्याद्वादो सद्वितयविरोधान्मुनीश्वराऽस्याद्वादः ॥ १३८ ॥ त्वमसि सुरासुरमहितो ग्रन्थिकसत्त्वाऽऽशयप्रणामाऽमहितः । लोकत्रयपरमहितोऽनावरणज्योतिरुज्जवलद्धाम हितः ॥ १३९ ॥
सभ्यानामभिरुचितं दधासि गुणभूषणं श्रिया चारुचितम् । मग्नं स्वस्यां रुचितं जयसि च मृगलाञ्छनं स्वकान्त्या रुचितम् ॥ १४० ॥
त्वं जिन ! गतमदमायस्तव भावानां मुमुक्षु कामद ! मायः । श्रेयान् श्रीमदमायस्त्वया समादेशि सप्रयामदमाऽयः ॥ १४१ ॥
Page #175
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
45
गिरिभित्त्यवदानवतः श्रीमत इव दन्तिनः स्रवद्दानवतः । तव शम वादानवतो गतमूर्जितमपगतप्रमादानवतः ॥ १४२ ॥ बहुगुणसम्पदसकलं परमतमपि मधुरवचनविन्यासकलम् । नयभक्त्यवतंसकलं तव देव ! मतं समन्तभद्रं सकलम् ॥ १४३ ॥
Page #176
--------------------------------------------------------------------------
________________
श्रीमानतुङ्गाचार्यविरचितम् 'श्रीभक्तामरस्तोत्रम्'
(ईस्वी ५७५-६२५ प्रायः) (वसन्ततिलकावृत्तम्)
भक्तामरप्रणतमौलिमणिप्रभाणा
मुद्द्योतकं दलितपापतमोवितानम् । सम्यक् प्रणम्य जिनपादयुगं युगादा
वालम्बनं भवजले पततां जनानाम् ॥ १ ॥ यः संस्तुतः सकलवाङ्मयतत्त्वबोधा
दुद्भूतबुद्धिपटुभिः सुरलोकनाथैः । स्तोत्रैर्जगत्रितयचित्तहरैरुदारैः
स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ॥ २ ॥ बुद्धया विनाऽपि विबुधार्चितपादपीठ !
स्तोतुं समुद्यतमतिर्विगतत्रपोऽहम् । बालं विहाय जलसंस्थितमिन्दुबिम्ब
मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ? ॥ ३ ॥ वक्तुं गुणान् गुणसमुद्र ! शशाङ्ककान्तान्
कस्ते क्षमः सुरगुरुप्रतिमोऽपि बुद्ध्या ? । कल्पान्तकालपवनोद्धतनक्रचक्रं
को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम् ? ॥ ४ ॥ सोऽहं तथापि तव भक्तिवशान्मुनीश !
कर्तुं स्तवं विगतशक्तिरपि प्रवृत्तः । प्रीत्याऽऽत्मवीर्यमविचार्य मृगो मृगेन्द्रं
__ नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ? ॥ ५ ॥ अल्पश्रुतं श्रुतवतां परिहासधाम
त्वद्भक्तिरेव मुखरीकुरुते बलान् माम् । यत्कोकिलः किल मधौ मधुरं विरौति
तच्चारुचूतकलिकानिकरैकहेतुः ॥ ६ ॥
Page #177
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
त्वत्संस्तवेन भवसंततिसन्निबद्धम्
पापं क्षणात्क्षयमुपैति शरीरभाजाम् । आक्रान्तलोकमलिनीलमशेषमाशु
सूर्यांशु-भिन्नमिव शार्वरमन्धकारम् ॥ ७ ॥ मत्वेति नाथ ! तव संस्तवनं मयेद
मारभ्यते तनु-धियाऽपि तव प्रभावात् । चेतो हरिष्यति सतां नलिनीदलेषु
मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ॥ ८ ॥ आस्तां तव स्तवनमस्तसमस्तदोषं
त्वत्संकथापि जगतां दुरितानि हन्ति । दूरे सहस्रकिरणः कुरुते प्रभैव
पद्माऽऽकरेषु जलजानि विकासभाञ्जि ॥ ९ ॥ नात्यद्भुतं भुवनभूषण ! भूतनाथ !
भूतैर्गुणैभुवि भवन्तमभिष्टवन्तः । तुल्या भवन्ति भवतो ननु तेन किं वा
भूत्याश्रितं य इह नात्मसमं करोति ॥ १० ॥ दृष्ट्वा भवन्तमनिमेषविलोकनीयं
__नाऽन्यत्र तोषमुपयाति जनस्य चक्षुः । पीत्वा पयः शशिकरद्युति दुग्धसिन्धोः
क्षारं जलं जलनिधेरशितुं क इच्छेत् ॥ ११ ॥ यैः शान्तरागरुचिभिः परमाणुभिस्त्वं
निर्मापितस्त्रिभुवनैकललामभूत ! । तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्यां
यत्ते समानमपरं न हि रूपमस्ति ॥ १२ ॥ वक्त्रं क्व ते सुर-नरोरग-नेत्र-हारि
निःशेषनिर्जितजगत्त्रितयोपमानम् । बिम्बं कलङ्कमलिनं क्व निशाकरस्य
यद्वासरे भवति पाण्डुपलाशकल्पम् ॥ १३ ॥
Page #178
--------------------------------------------------------------------------
________________
८६
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूष
संपूर्णमण्डलशशाङ्ककलाकलाप
शुभ्रा गुणास्त्रिभुवनं तव लङ्घयन्ति । ये संश्रितारित्रजगदीश्वर ! नाथमेकम्
कस्तान् निवारयति सञ्चरतो यथेष्टम् ॥ १४ ॥
चित्रं किमत्र यदि ते त्रिदशाङ्गनाभि
नतं मनागपि मनो न विकारमार्गम् । कल्पान्तकालमरुता चलिताऽचलेन
किं मन्दराद्रिशिखरं चलितं कदाचित् ॥ १५ ॥ निर्धूमवर्तिरपवर्जिततैलपूरः
कृत्स्नं जगत्त्रयमिदं प्रकटीकरोषि । गम्यो न जातु मरुतां चलिताचलानाम्
दीपोsपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः ॥ १६ ॥
नास्तं कदाचिदुपयासि न राहुगम्यः
स्पष्टीकरोषि सहसा युगपज्जगन्ति । नाम्भोधरोदरनिरुद्धमहाप्रभावः
सूर्यातिशायिमहिमाऽसि मुनीन्द्र ! लोके ॥ १७ ॥
नित्योदयं दलितमोहमहान्धकारम्
गम्यं न राहुवदनस्य न वारिदानाम् । विभ्राजते तव मुखाब्जमनल्पकान्ति
विद्योतयज्जगदपूर्वशशाङ्कबिम्बम् ॥ १८ ॥
किं शर्वरीषु शशिनाऽह्नि विवस्वता वा ? युष्मन्मुखेन्दुदलितेषु तमस्सु नाथ ! निष्पन्नशालिवनशालिनि जीवलोके
कार्यं कियज्जलधरैर्जलभारनम्रैः ॥ १९ ॥
ज्ञानं यथा त्वयि विभाति कृताऽवकाशं नैवं तथा हरिहरादिषु नायकेषु । तेजः स्फुरन्मणिषु याति तथा महत्त्वं
नैवं तु काचशकले किरणाऽऽकुलेऽपि ॥ २० ॥
Page #179
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
मन्ये वरं हरिहरादय एव दृष्टा
____दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति । किं वीक्षितेन भवता भुवि येन नान्यः
कश्चिन् मनो हरति नाथ ! भवान्तरेऽपि ॥ २१ ॥ स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान्
नान्या सुतं त्वदुपमं जननी प्रसूता । सर्वा दिशो दधति भानि सहस्ररश्मि
प्राच्येव दिग्जनयति स्फुरदंशुजालम् ॥ २२ ॥ त्वामामनन्ति मुनयः परमं पुमांस
मादित्यवर्णममलं तमसः परस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु
__नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र ! पन्थाः ॥ २३ ॥ त्वामव्ययं विभुमचित्यमसंख्यमाद्यम्
ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकम्
ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥ बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात्
त्वं शङ्ककरोऽसि भुवनत्रयशङ्करत्वात् । धाताऽसि धीर ! शिवमार्गविधेविधानात्
व्यक्तं त्वमेव भगवन् । पुरुषोत्तमोऽसि ॥ २५ ॥ तुभ्यं नमस्त्रिभुवनाऽऽतिहराय नाथ !
तुभ्यं नमः क्षितितलाऽमलभूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय
तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय ॥ २६ ॥ को विस्मयोऽत्र ? यदि नाम गुणैरशेषै
स्त्वं संश्रितो निरवकाशतया मुनीश ! । दोषैरुपात्तविविधाश्रयजातगर्वैः ।
स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥ २७ ॥
Page #180
--------------------------------------------------------------------------
________________
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
उच्चैरशोकतरुसंश्रितमुन्मयूख
___ माभाति रूपममलं भवतो नितान्तम् । स्पष्टोल्लसत्किरणमस्ततमोवितानम्
बिम्बं रवेरिव पयोधरपार्श्ववर्ति ॥ २८ ॥ सिंहासने मणिमयूखशिखाविचित्रे
विभ्राजते तव वपुः कनकाऽवदातम् । बिम्बं वियद्विलसदंशुलतावितानम्
तुंगोदयाद्रिशिरसीव सहस्ररश्मेः ॥ २९ ॥ कुन्दावदातचलचामरचारुशोभं
विभ्राजते तव वपुः कलधौतकान्तम् । उद्यच्छशाङ्कशुचिनिर्झरवारिधार
मुच्चस्तटं सुरगिरेरिव शातकौम्भम् ॥ ३० ॥ छत्रत्रयं तव विभाति शशाङ्ककान्त
मुच्चैः स्थितं स्थगितभानुकरप्रतापम् । मुक्ताफलप्रकरजालविवृद्धशोभं
प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ॥ ३१ ॥ उन्निद्रहेमनवपङ्कजपुञ्जकान्ति
___ पर्युल्लसन्नखमयूखशिखाऽभिरामौ । पादौ पदानि तव यत्र जिनेन्द्र ! धत्तः
पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ॥ ३२ ॥ इत्थं यथा तव विभूतिरभूज्जिनेन्द्र !
धर्मोपदेशनविधौ न तथा परस्य । यादृक् प्रभा दिनकृतः प्रहतान्धकारा
तादृक् कुतो ग्रहगणस्य विकासिनोऽपि ? ॥ ३३ ॥ श्च्योतन्मदाविलविलोलकपोलमूल
मत्तभ्रमभ्रमरनादविवृद्धकोपम् । ऐरावताभमिभमुद्धतमापतन्तम्
दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ॥ ३४ ॥
Page #181
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
भिन्नेभकुम्भगलदुज्जवलशोणिताक्त
मुक्ताफलप्रकरभूषितभूमिभागः । बद्धक्रमः क्रमगतं हरिणाधिपोऽपि
नाक्रामति क्रमयुगाऽचलसंश्रितं ते ॥ ३५ ॥ कल्पान्तकालपवनोद्धतवह्निकल्पं
___ दावानलं ज्वलितमुज्जवलमुत्स्फुलिङ्गम् । विश्वं जिघत्सुमिव सम्मुखमापतन्तम्
त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ॥ ३६ ॥ रक्तेक्षणं समदकोकिलकण्ठनीलं
क्रोधोद्धतं फणिनमुत्फणमापतन्तम् । आक्रामति क्रमयुगेन निरस्तशङ्क
स्त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ॥ ३७ ॥ वल्गत्तुरङ्गगजगजितभीमनाद
माजौ बलं बलवतामरिभूपतीनाम् । उद्यद्दिवाकरमयूखशिखाऽपविद्धं
___ त्वत्कीर्तनात्तम इवाशु भिदामुपैति ॥ ३८ ॥ कुन्ताग्रभिन्नगजशोणितवारिवाह
वेगावतारतरणातुरयोधभीमे । युद्धे जयं विजितदुर्जयजेयपक्षा
स्त्वत्पादपङ्कजवनाश्रयिणो लभन्ते ॥ ३९ ॥ अम्भोनिधौ क्षुभितभीषणनक्रचक्र
___पाठीनपीठभयदोल्बणवाडवाऽग्नौ । रङ्गत्तरङ्गशिखरस्थितयानपात्रा
स्त्रासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥ ४० ॥ उद्भूतभीषणजलोदरभारभुग्नाः
शोच्यां दशामुपगताश्च्युतजीविताशाः । त्वत्पादपङ्कजरजोऽमृतदिग्धदेहाः
मा भवन्ति मकरध्वजतुल्यरूपाः ॥ ४१ ॥
Page #182
--------------------------------------------------------------------------
________________
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा आपादकण्ठमुरुशृङ्खलवेष्टिताङ्गा
गाढं बृहन्निगडकोटिनिघृष्टजङ्घाः । त्वन्नाममन्त्रमनिशं मनुजाः स्मरन्तः
सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ॥ ४२ ॥ मत्तद्विपेन्द्र-मृगराज-दवानलाहि
सङ्ग्राम-वारिधि-महोदर-बन्धनोत्थम् । तस्याशु नाशमुपयाति भयं भियेव
यस्तावकं स्तवमिमं मतिमानधीते ॥ ४३ ॥ स्तोत्रस्रजं तव जिनेन्द्र ! गुणैर्निबद्धाम्
भक्त्या मया रुचिरवर्णविचित्रपुष्पाम् । धत्ते जनो य इह कण्ठगतामजस्त्रं
तं मानतुङ्गमवशा समुपैति लक्ष्मीः ॥ ४४ ॥
Page #183
--------------------------------------------------------------------------
________________
( ६ )
श्रीपात्रकेसरिस्वामिकृता 'श्रीजिनेन्द्रगुणसंस्तुतिः '
(ईस्वी सप्तमशताब्द्याः पूर्वार्धं प्रायः ) ( पृथ्वीछन्दः)
जिनेन्द्र ! गुणसंस्तुतिस्तव मनागपि प्रस्तुता भवत्यखिलकर्मणां प्रहतये परं कारणम् । इति व्यवसिता मतिर्मम ततोऽहमत्यादरात् स्फुटार्थनयपेशलां सुगत ! संविधास्ये स्तुतिम् ॥ १ ॥
मतिः श्रुतमथवावधिश्च सहजं प्रमाणं हि ते
ततः स्वयमबोधि मोक्षपदवीं स्वयम्भूर्भवान् । न चैतदिह दिव्यचक्षुरधुनेक्ष्यतेऽस्मादृशां यथा सुकृतकर्मणां सकलराज्यलक्ष्म्यादयः ॥ २ ॥
व्रतेषु परिरज्यसे निरुपमे च सौख्ये स्पृहा बिभेष्यपि च संसृतेरसुभृतां वधं द्वेक्ष्यपि । कदाचिददयोदयो विगतचित्तकोऽप्यञ्जसा तथाऽपि गुरुरिष्यसे त्रिभुवनैकबन्धुर्जिनः ॥ ३ ॥ तपः परमुपश्चितस्य भवतोऽभवत्केवलं समस्तविषयं निरक्षमपुनश्च्युति स्वात्मजम् । निरावरणक्रमं व्यतिकरादपेतात्मकं तदेव पुरुषार्थसारमभिसम्मतं योगिनाम् ॥ ४ ॥
परस्परविरोधवद्विविधभङ्गशाखाकुलं
पृथग्जनसुदुर्गमं तव निरर्थकं शासनम् । तथापि जिन ! सम्मतं सुविदुषां न चात्यद्भुतं 'भवन्ति हि महात्मनां दुरुदितान्यपि ख्यातये ॥ ५ ॥
सुरेन्द्रपरिकल्पितं बृहदनर्घ्यसिंहासनं तथाऽऽतपनिवारणत्रयमथोल्लसच्चामरम् ।
वशं च भुवनत्रयं निरुपमा च निःसंगता न संगतमिदं द्वयं त्वयि तथाऽपि संगच्छते ॥ ६ ॥
Page #184
--------------------------------------------------------------------------
________________
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा त्वमिन्द्रियविनिग्रहप्रवणनिष्ठुरं भाषसे तपस्यपि यातयस्यनघदुष्करे संश्रितान् । अनन्यपरिदृष्टया षडसुकायसंरक्षया । स्वनुग्रहपरोऽप्यहो ! त्रिभुवनात्मनां नापरः ॥ ७ ॥ ददास्यनुपमं सुखं स्तुतिपरेष्वतुष्यन्नपि क्षिपस्यकुपितोऽपि च ध्रुवमसूयकान्दुर्गतौ । न चेश ! परमेष्ठिता तव विरुद्धयते यद्भवान् न कुप्यति न तुष्यति प्रकृतिमाश्रितो मध्यमाम् ॥ ८ ॥ परिक्षपितकर्मणस्तव न जातु रागादयो न चेन्द्रियविवृत्तयो न च मनस्कृता व्यावृतिः । तथाऽपि सकलं जगधुगपदंजसा वेत्सि च। प्रपश्यसि च केवलाभ्युदितदिव्यसच्चक्षुषा ॥ ९ ॥ क्षयाच्च रतिरागमोहभयकारिणां कर्मणां कषायरिपुनिर्जयः सकलतत्त्वविद्योदयः । अनन्यसदृशं सुखं त्रिभुवनाधिपत्यं च ते सुनिश्चितमिदं विभो ! सुमुनिसम्प्रदायादिभिः ॥ १० ॥ न हीन्द्रियधिया विरोधि न च लिङ्गबुद्धया वचो न चाप्यनुमतेन ते सुनय ! सप्तधा योजितम् । व्यपेतपरिशङ्कनं वितथकारणादर्शनादतोऽपि भगवंस्त्वमेव परमेष्ठितायाः पदम् ॥ ११ ॥ न लुब्ध इति गम्यसे सकलसङ्गसंन्यासतो न चाऽपि तव मूढता विगतदोषवाग्यद्भवान् । अनेकविधरक्षणादसुभृतां न च द्वेषिता निरायुधतयाऽपि च व्यपगतं तथा ते भयम् ॥ १२ ॥ यदि त्वमपि भाषसे वितथमेवमाप्तोऽपि सन् परेषु जिन का कथा प्रकृतिलुब्धमुग्धादिषु । न चाऽप्यकृतकात्मिका वचनसंहतिदृश्यते पुनर्जननमप्यहो ! न हि विरुध्यते युक्तिभिः ॥ १३ ॥
Page #185
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
सजन्मरणर्षिगोत्रचरणादिनामश्रुतेरनेकपदंसहतिप्रतिनियामसन्दर्शनात् । फलार्थिपुरुषप्रवृत्तिविनिवृत्तिहेत्वात्मनांश्रुतेश्च मनुसूत्रवत्पुरुषकर्तृकैव श्रुतिः ॥ १४ ॥ स्मृतिश्च परजन्मनः स्फुटमिहेक्ष्यते कस्यचित् तथाप्तवचनान्तरात्प्रसृतलोकवादादपि । न चाऽप्यसत उद्भवो न च सतो निमूलात्क्षयः कथं हि परलोकिनामसुभृतामसत्तोह्यते ॥ १५ ॥ न चाऽप्यसदुदीयते न च सदेव वा व्यज्यते सुराङ्गमदवत्तथा शिखिकलापवैचित्र्यवत् । क्वचिन्मृतकरन्धनार्थपिठरादिके नेक्ष्यते । कथं क्षितिजलादिसङ्गगुण इष्यते चेतना ॥ १६ ॥ प्रशान्तकरणं वपुर्विगतभूषणं चाऽपि ते समस्तजनचित्तनेत्रपरमोत्सवत्वं गतम् । विनाऽऽयुधपरिग्रहाज्जिन ! जितास्त्वया दुर्जयाः कषायरिपवो परैर्न तु गृहीतशस्त्रैरपि ॥ १७ ॥ धियान्तरतमार्थवद्गतिसमन्वयान्वीक्षणात् भवेत्खपरिमाणवत्क्वचिदिह प्रतिष्ठा परा । प्रहाणमपि दृश्यते क्षयवतो निमूलात्क्वचित् तथाऽयमपि युज्यते ज्वलनवत्कषायक्षयः ॥ १८ ॥ अशेषविदिहेक्ष्यते सदसदात्मसामान्यवित् जिन ! प्रकृतिमानुषोऽपि किमुताखिलज्ञानवान् । कदाचिदिह कस्यचित्क्वचिदपेतरागादिता स्फुटं समुपलभ्यते किमुत ते व्यपेतैनसः ॥ १९ ॥ अशेषपुरुषादितत्त्वगतदेशनाकौशलं त्वदन्यपुरुषान्तरानुचितमाप्ततालाञ्छनम् । कणादकपिलाक्षपादमुनिशाक्यपुत्रोक्तयः स्खलन्ति हि सुचक्षुरादिपरिनिश्चितार्थेष्वपि ॥ २० ॥
Page #186
--------------------------------------------------------------------------
________________
९४
बृहद् -निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
परैरपरिणामकः पुरुष इष्यते सर्वथा प्रमाणविषयादितत्त्वपरिलोपनं स्यात्ततः । कषायविरहान्न चाऽस्य विनिबन्धनं कर्मभिः कुतश्च परिनिर्वृतिः क्षणिकरूपतायां तथा ॥ २१ ॥ मनो विपरिणामकं यदिह संसृतिं चाश्नुते तदेव च विमुच्यते पुरुषकल्पना स्याद् वृथा । न चाऽस्य मनसो विकार उपपद्यते सर्वथा ध्रुवं तदिति हीष्यते द्वितयवादिता कोपिनि ॥ २२ ॥
पृथग्जनमनोनुकूलमपरैः कृतं शासनं सुखेन सुखमाप्यते न तपसेत्यवश्येन्द्रियैः । प्रतिक्षणविभङ्गुरं सकलसंस्कृतं चेष्यते ननु स्वमतलोकलिङ्गपरिनिश्चितैर्व्याहितम् ॥ २३ ॥
न सन्ततिरनश्वरी न हि च नश्वरी नो द्विधा वनादिवदभाव एव यत इष्यते तत्त्वतः । वृथैव कृषिदानशीलमुनिवन्दनादिक्रियाः कथञ्चिदविनश्वरी यदि भवेत्प्रतिज्ञाक्षतिः ॥ २४ ॥
अनन्यपुरुषोत्तमो मनुजतामतीतोऽपि समनुष्य इति शस्यसे त्वमधुना नरैर्बालिशैः । क्व ते मनुजगर्भिता क्व च विरागसर्वज्ञता न जन्ममरणात्मता हि तव विद्यते तत्त्वतः ॥ २५ ॥
स्वमातुरिह यद्यपि प्रभव इष्यते गर्भतो मलैरनुपसंप्लुतो वरसरोजपत्राऽम्बुवत् । हिताहितविवेकशून्यहृदयो न गर्भेऽप्यभूः कथं तव मनुष्यमात्रसदृशत्वमाशङ्क्यते ॥ २६ ॥ न मृत्युरपि विद्यते प्रकृतिमानुषस्येव ते मृतस्य परिनिर्वृतिर्न मरणं पुनर्जन्मवत् । जरा च न हि यद्वपुर्विमलकेवलोत्पत्तितः प्रभृत्यरुजमेकरूपमवतिष्ठते प्राङ्मृतेः ॥ २७ ॥
Page #187
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति स्तोत्राणि
परः कृपणदेवकैः स्वयमसत्सुखैः प्रार्थ्यते सुखं युवतिसेवनादिपरसन्निधिप्रत्ययम् । त्वया तु परमात्मना न परतो यतस्ते सुखं व्यपेतपरिणामकं निरुपमं ध्रुवं स्वात्मजम् ॥ २८ ॥
पिशाचपरिवारितः पितृवने नरीनृत्यते क्षरद्रुधिरभीषणद्विरदकृत्तिहेलापट: । हरो हसति चायतं कहकहाट्टहासोल्बणं कथं परमदेवतेति परिपूज्यते पण्डितैः ॥ २९ ॥
मुखेन किल दक्षिणेन पृथुनाऽखिलप्राणिनां समत्ति शवपूतिमज्जरुधिरान्त्रमांसानि च । गणैः स्वसदृशैर्भृशं रतिमुपैति रात्रिन्दिवं पिबत्यपि च यः सुरां स कथमाप्तताभाजनम् ॥ ३० ॥
अनादिनिधनात्मकं सकलतत्त्वसंबोधनं
समस्तजगदाधिपत्यमथ तस्य संतृप्तता । तथा विगतदोषता च किल विद्यते यन्मृषा सुयुक्तिविरहान्न चाऽस्ति परिशुद्धतत्त्वागमः ॥ ३१ ॥
कमण्डलुमृगाजिनाक्षवलयादिभिर्ब्रह्मणः शुचित्वविरहादिदोषकलुषत्वमभ्यू । भयं विघृणता च विष्णुहरयोः सशस्त्रत्वतः स्वतो न रमणीयता च परिमूढता भूषणात् ॥ ३२ ॥
स्वयं सृजति चेत्प्रजाः किमिति दैत्यविध्वंसनं सुदुष्टजननिग्रहार्थमिति चेदसृष्टिर्वरम् । कृतात्मकरणीयकस्य जगतां कृतिर्निष्फला स्वभाव इति चेन्मृषा स हि सुदुष्ट एवाऽऽप्यते ॥ ३३ ॥
प्रसन्नकुपितात्मनां नियमतो भवेदुःखिता तथैव परिमोहिता भयमुपद्रुतिश्चामयैः । तृषाऽपि च बुभुक्षया च न च संसृतिश्छिद्यते जिनेन्द्र ! भवतोऽपरेषु कथमाप्तता युज्यते ॥ ३४ ॥
९५
Page #188
--------------------------------------------------------------------------
________________
९६
बृहद्
-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
कथं स्वयमुपद्रुताः परसुखोदये कारणं स्वयं रिपुभयार्दिताश्च शरणं कथं बिभ्यताम् । गतानुगतिकैरहो त्वदपरत्र भक्तैर्जनैः अनायतनसेवनं निरयहेतुरङ्गीकृतम् ॥ ३५ ॥
सदा हननघातनाद्यनुमतिप्रवृत्तात्मनां प्रदुष्टचरितोदितेषु परिहृष्यतां देहिनाम् । अवश्यमनुषज्यते दुरितबन्धनं तत्त्वतः शुभेऽपि परिनिश्चितस्त्रिविधबन्धहेतुर्भवेत् ॥ ३६ ॥
विमोक्षसुखचैत्यदानपरिपूजनाद्यात्मिकाः क्रिया बहुविधासुभृन्मरणपीडनाहेतवः । त्वया ज्वलितकेवलेन न हि देशिताः किं ता: त्वयि प्रसृतभक्तिभिः स्वयमनुष्ठिताः श्रावकैः ॥ ३७ ॥
त्वया त्वदुपदेशकारिपुरुषेण वा केनचित् कथञ्चिदुपदिश्यते स्म जिन ! चैत्यदानक्रिया । अनाशकविधिश्च केशपरिलुञ्चनं चाऽथवा श्रुतादनिधनात्मकादधिगतं प्रमाणान्तरात् ॥ ३८ ॥
न चासुपरिपीडिनं नियमतोऽशुभायेष्यते त्वया न च शुभाय वा न हि च सर्वथा सत्यवाक् । न चाऽपि दमदानयोः कुशलहेतुतैकान्ततो विचित्रनयभङ्गजालगहनं त्वदीयं मतम् ॥ ३९ ॥
त्वयाऽपि सुखजीवनार्थमिह शासनं चेत्कृतं कथं सकलसंग्रहत्यजनशासिता युज्यते । तथा निरशनार्द्ध-भुक्तिरसवर्जनाद्युक्तिभिजितेन्द्रियतया त्वमेव जिन इत्यभिख्यां गतः ॥ ४० ॥
जिनेश्वर ! न ते मतं पटकवस्त्रपात्रग्रहो विमृश्य सुखकारणं स्वयमशक्तकैः कल्पितः । अथायमपि सत्पथस्तव भवेद्यथा नग्नता
न हस्तसुलभे फले सति तरुः समारुह्यते ॥ ४१ ॥
Page #189
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
९७
परिग्रहवतां सतां भयमवश्यमापद्यते प्रकोपपरिहिंसने च परुषानृतव्याहृती । ममत्वमथ चोरतो स्वमनसश्च विभ्रान्तता कुतो हि कलुषात्मनां परमशुक्लसद्ध्यानता ॥ ४२ ॥ स्वभाजनगतेषु पेयपरिभोज्यवस्तुष्वमी यदा प्रतिनिरीक्षतास्तनुभृतः सुसूक्ष्मात्मिकाः । तदा क्वचिदपोज्झने मरणमेव तेषां भवेदथाऽप्यभिनिरोधनं बहुतरात्मसंमूर्च्छनम् ॥ ४३ ॥ दिगम्बरतया स्थिताः स्वभुजभोजिनो ये सदा प्रमादरहिताशयाः प्रचुरजीवहत्यामपि । न बन्धफलभागिनस्त इति गम्यते येन ते प्रवृत्तमनुबिभ्रति स्वबलयोग्यमद्याप्यमी ॥ ४४ ॥ यथागमविहारिणामशनपानभक्ष्यादिषु प्रयत्नपरचेतसामविकलेन्द्रियालोकिनाम् । कथञ्चिदसुपीडनाद्यदि भवेदपुण्योदयस्तपोऽपि वध एव ते स्वपरजीवसंतापनात् ॥ ४५ ॥ मरुज्ज्वलनभूपयःसु नियमाक्वचिद्युज्यते परस्परविरोधितेषु विगतासुता सर्वदा । प्रमादजनितागसां क्वचिदपोहनं स्वागमात् कथं स्थितिभुजां सतां गगनवाससां दोषिता ॥ ४६ ॥ परैरनघनिर्वृतिः स्वगुणतत्त्वविध्वंसनं व्यघोषि कपिलादिभिश्च पुरुषार्थविभ्रंशनम् । त्वया सुमृदितैनसा ज्वलितकेवलौघश्रिया ध्रुवं निरुपमात्मकं सुखमनन्तमव्याहतम् ॥ ४७ ॥ निरन्वयविनश्वरी जगति मुक्तिरिष्टा परैः न कश्चिदिह चेष्टते स्वव्यसनाय मूढेतरः । त्वयाऽनुगुणसंहतेरतिशयोपलब्ध्यात्मिका । स्थितिः शिवमयी प्रवचने तव ख्यापिता ॥ ४८ ॥
Page #190
--------------------------------------------------------------------------
________________
बृहद्-निर्गन्थ-स्तुतिमणिमञ्जूषा इत्यपि गुणस्तुतिः परमनिवृतेः साधनी भवत्यलमतो जनो व्यवसितश्च तत्काङ्क्षया । विरस्यति च साधुना रुचिरलोभलाभे सतां मनोऽभिलषिताप्तिरेव ननु प्रयासावधिः ॥ ४९ ॥
(मालिनी) इति मम मतिवृत्या संहतिं त्वद्गुणानामनिशममितशक्तिं संस्तुवानस्य भक्त्या । सुखमनघमनन्तं स्वात्मसंस्थं महात्मन् । जिन ! भवतु महत्या केवल श्रीविभूत्या ॥ ५० ॥
Page #191
--------------------------------------------------------------------------
________________
श्रीजटासिंहनन्दीकृतश्रीवरांगचरितस्थस्तुतिरूपम्
'श्रीसाधारणजिनमंगलम्' (ईस्वीसन् सप्तमशताब्धाः मध्यभागः प्रायः)
__ (वसन्ततिलकावृत्तम्)
अर्हस्त्रिलोकमहितो हितकृत्प्रजानां
धर्मोऽर्हतो भगवतस्त्रिजगच्छरण्यः । ज्ञानं च यस्य सचराचरभावदर्शि
रत्नत्रयं तदहमप्रतिमं नमामि ॥ १ ॥ येनेह मोहतरुमूलमभेद्यमन्यै
रुत्पाटितं निरवशेषमनादिबद्धम् । यस्यर्द्धयस्त्रिभुवनातिशयास्त्रिधोक्ताः
सोऽर्हञ्जयत्यमितमोक्षसुखोपदेशी ॥ २ ॥ प्राप्येत येन नृसुरासुरभोगभारो
नानातपोगुणसमुन्नतलब्धयश्च पश्चादतीन्द्रियसुखं शिवमप्रमेयं
धर्मो जयत्यवितथः स जिनप्रणीतः ॥ ३ ॥ ज्ञानेन येन जिनवक्त्रविनिर्गतेन
त्रैलोक्यभूतगुणपर्ययसत्पदार्थाः । ज्ञाताः पुनर्युगपदेव हि सप्रपञ्चं
जैनं जयत्यनुपमं तदनन्तरं तत् ॥ ४ ॥ अर्हन्मुखागतमिदं गणदेवदृष्टं
सद्धर्ममार्गचरितं परया विशुद्धया । संश्रृण्वतः कथयतः स्मरतश्च नित्य
मेकान्ततो भवति पुण्यसमग्रलम्भः ॥ ५ ॥
Page #192
--------------------------------------------------------------------------
________________
(८)
श्रीजटासिंहनन्दीकृतं श्रीवरांगचरितांतर्गतं 'श्रीजिनस्तुत्यष्टकम्'
(ईस्वी सप्तमशताब्द्याः मध्यभागः प्रायः)
(वंशस्थवृत्तम्)
विनष्टकर्माष्टक बुद्धिगोचरं समस्तबोध्येष्टहितार्थदर्शनम् ।
सुदृष्टिचारित्रपथाधिनायकं
नतोऽस्मि निर्वाणसुखैधितं जिनम् ॥ १ ॥
व्यपेतसर्वेषणधीरसद्व्रतं
प्रशस्तशुक्लप्रविधूतदुर्नयम् ।
अवाप्तनिर्वाणसुखं निरामयं
नतोऽस्मि तं विघ्नविनायकं जिनम् ॥ २ ॥
प्रपश्यतां दृष्टिपथानुरोधिनीं
सुरूपतां चापि सुयौवनं वपुः । सुबिभ्रतो यस्य मनो मनोभुवा
न नाशितं तं प्रणतोऽस्मि यत्नतः ॥ ३ ॥
चतुर्विधामेत्य गतिं सुदुःखिताः
स्मराग्निना ये निहताः शरीरिणः । शमाम्भसा शान्तिमिताः स यस्य वै
जिनो हि मेऽद्य प्रददातु सत्सुखम् ॥ ४ ॥
शरीरिकायस्थितिसङ्गदर्शिनं
निरञ्जनं निर्दुरितं निरामयम् ।
अमोघविद्यं निरवद्ययोगिनं
शरण्यतां यामि तमद्य शान्तये ॥ ५ ॥
त्रिलोकबन्धुस्त्रिजगत्प्रजाहित
स्त्रिलोकचूडामणिराप्तकेवलः ।
त्रिकालदर्शी सुगतिं समेयिवा
न्स मां जिनो रक्षतु दुःखसंकटात् ॥ ६ ॥
Page #193
--------------------------------------------------------------------------
________________
१०१
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
सजातयो रोगजरोरुमृत्यवो
यथाक्रमं लोकमिमं जिघांसवः । समुद्धता येन चिराय निस्तुषाः
स मे विमुक्तिं विदधातु नक्रतः ॥ ७ ॥ निरस्तदुर्नीतिविशेषसाधनो
विशिष्टदिव्याष्टसहस्रलक्षणः । परीषहक्लेशविजिष्णुरद्य मां
स रक्षतु ग्राहमुखाग्जिनेश्वरः ॥ ८ ॥
Page #194
--------------------------------------------------------------------------
________________
(९) सम्भवतः श्रीजटासिंहनन्दीकृता 'श्रीत्रिस्तुतिः' (प्रायः ईस्वी सप्तमशताब्द्याः तृतीयचरणम्)
(पृथ्वीछन्दः) जयति भगवान् हेमाम्भोजप्रचारविजृम्भिता
वमरमुकुटच्छायोद्गीर्णप्रभापरिचुम्बितौ । कलुषहृदया मानोभ्रान्ताः परस्परवैरिणः
विगतकलुषाः पादौ यस्य प्रपद्य विशश्वसुः ॥ १ ॥ तदनु जयति श्रेयान्धर्मः प्रवृद्धमहोदयः ।
कुगतिविपथक्लेशाद्योसौ विपाशयति प्रजाः ॥ परिणतनयस्यांगीभावाद्विविक्तविकल्पितम् ।
भवतु भवतस्त्रातृ त्रेधा जिनेन्द्रवचोऽमृतम् ॥ २ ॥ तदनु जयताज्जैनी वित्तिः प्रभङ्गतरङ्गिणी ।
प्रभवविगमध्रौव्यद्रव्यस्वभावविभाविनी ॥ निरुपमसुखस्येदं द्वारं विघट्य निरर्गलम् ।
विगतरजसं मोक्षं देयान्निरत्ययमव्ययम् ॥ ३ ॥
Page #195
--------------------------------------------------------------------------
________________
( १० )
सम्भवतः श्रीजटासिंहनन्दीकृता 'श्रीजिनेन्द्रस्तुतिः '
(प्राय: सप्तमशताब्द्या: तृतीयचरणम्) ( पृथ्वीछन्दः)
अताम्रनयनोत्पलं सकलकोपवह्नेर्जयात् कटाक्षशरमोक्षहीनमविकारतोद्रेकतः । विषादमदहानित: प्रहसितायमानं सदा
मुखं कथयतीव ते हृदयशुद्धिमात्यन्तिकीम् ॥ १ ॥
निराभरणभासुरं विगतरागवे गोदयात्
निरंबरमनोहरं प्रकृतिरूपनिर्दोषतः । निरायुधसुनिर्भयं विगतहिंस्यहिंसाक्रमात्
निरामिषसुतृप्तिमद्विविधवेदनानां क्षयात् ॥ २ ॥
मितस्थितनखांगजं गतरजोमलस्पर्शनम्
नवांबुरुहचंदनप्रतिमदिव्यगंधोदयम् ।
रवीन्दुकुलिशादिदिव्यबहुलक्षणालंकृतम्
दिवाकरसहस्त्रभासुरमपीक्षणानां प्रियम् ॥ ३ ॥
हितार्थपरिपंथिभिः प्रबलरागमोहादिभिः
कलंकितमना जनो यदभिवीक्ष्य शोशुध्यते । सदाभिमुखमेव यज्जगति पश्यतां सर्वतः
शरद्विमलचन्द्रमण्डलमिवोत्थितं दृश्यते ॥ ४ ॥
तदेतदमरेश्वरप्रचलमौलिमालामणि
स्फुरत्किरणचुम्बनीयचरणारविन्दद्वयम् । पुनातु भगवज्जिनेन्द्र तव रूपमन्धीकृतम् जगत्सकलमन्यतीर्थगुरुरूपदोषोदयैः ॥ ५ ॥
Page #196
--------------------------------------------------------------------------
________________
(११) सम्भवतः श्रीजटासिंहनन्दीविरचिता 'श्रीअर्हत्स्वरूपस्तुतिः'
(प्रायः ईस्वी सप्तमशताब्द्याः तृतीयचरणम्)
(विषमवृत्तम् )
अर्हन्महानदस्य त्रिभुवनभव्यजनतीर्थयात्रिकदुरितम् । प्रक्षालनैककारणमतिलौकिककुहकतीर्थमुत्तमतीर्थम् ॥ १ ॥ लोकालोकसुतत्त्वप्रत्यवबोधनसमर्थदिव्यज्ञान- । प्रत्यहवहत्प्रवाहं व्रतशीलामलविशालकूलद्वितयम् ॥ २ ॥ शुक्लध्यानस्तिमितस्थितराजद्राजहंसराजितमसकृत् । स्वाध्यायमन्द्रघोषं नानागुणसमितिगुप्तिसिकतासुभगम् ॥ ३ ॥ क्षात्यावर्तसहस्रसर्वदयाविकचकुसुमविलसल्लतिकम् । दुःसहपरीषहाख्यद्रुततररङ्गत्तरङ्गभङ्गुरनिकरम् ॥ ४ ॥ व्यपगतकषायफेनं रागद्वेषादिदोषशैवलरहितम् । अत्यस्तमोहकर्दममतिदूरनिरस्तमरणमकरप्रकरम् ॥ ५ ॥ ऋषिवृषभस्तुतिमन्द्रोद्रेकितनिर्घोषविविधविहगध्वानम् । विविधतपोनिधिपुलिनं सास्त्रवसंवरणनिर्जरानिःस्रवणम् ॥ ६ ॥ गणधरचक्रधरेन्द्रप्रभृतिमहाभव्यपुण्डरीकैः पुरुषैः । बहुभिः स्नातं भक्त्या कलिकलुषमलापकर्षणार्थममेयम् ॥ ७ ॥ अवतीर्णवतः स्नातुं ममापि दुस्तरसमस्तदुरितं दूरम् । व्यवहरतु परमपावनमनन्यजय्यस्वभाववभावगम्भीरम् ॥ ८ ॥
Page #197
--------------------------------------------------------------------------
________________
(१२) सम्भवतः श्रीजटासिंहनन्दीविरचिता 'श्रीसिद्धगुणस्तुतिः'
(प्रायः ईस्वी सप्तमशताब्द्याः तृतीयचरणम्)
(स्रग्धरावृत्तम्)
सिद्धानुघृतकर्मप्रकृतिसमुदया-साधितात्मस्वभावान् । वन्दे सिद्धिप्रसिद्ध्यै तदनुपमगुणप्रगहाकृष्टितुष्टः ॥ सिद्धिः स्वात्मोपलब्धिः प्रगुणगुणगणाच्छादिदोषापहारात् । योग्योपादानयुक्त्या दृषद इह यथा हेमभावोपलब्धिः ॥ १ ॥ नाभावः सिद्धिरिष्टा न निजगुणहतिस्तत्तपोभिर्न युक्तेः । अस्त्यात्मानादिबद्धः स्वकृतजफलभुक् तत्क्षयान्मोक्षभागी ॥ ज्ञाता द्रष्टा स्वदेहप्रमितिरुपसमाहारविस्तारधर्मा । ध्रौव्योत्पत्तिव्ययात्मा स्वगुणयुत इतो नान्यथा साध्यसिद्धिः ॥ २ ॥ स त्वन्तर्बाह्यहेतुप्रभवविमलसद्दर्शनज्ञानचर्यासंपद्धतिप्रघातक्षतदुरिततया व्यञ्जिताचिन्त्यसारैः ॥ कैवल्यज्ञानदृष्टिप्रवरसुखमहावीर्यसम्यक्त्वलब्धि- । ज्योतिर्वातायनादिस्थिरपरमगुणैरद्भुतैर्भासमानः ॥ ३ ॥ जानन्पश्यन्समस्तं सममनुपरतं संप्रतृप्यन्वितन्वन् । धुन्वन्ध्वान्तं नितान्तं निचितमनुपमं प्रीणयन्नीशभावम् ॥ कुर्वन्सर्वप्रजानामपरमभिभवज्योतिरात्मानमात्मा । ह्यात्मन्येवात्मनासौ क्षणमुपजनयन्सत्स्वयम्भूः प्रवृत्तः ॥ ४ ॥ छिन्दन् शेषानशेषान्निगलबलकलीस्तैरनन्तस्वभावैः । सूक्ष्मत्वाग्र्यावगाहागुरुलघुकगुणैः क्षायिकैः शोभमानः ॥ अन्यैश्चान्यव्यपोहप्रवणविषयसंप्राप्तिलब्धिप्रभावै- । रूचं व्रज्यास्वभावात्समयमुपगतो धाम्नि संतिष्ठतेऽग्र्ये ॥ ५ ॥ अन्याकाराप्तिहेतुर्न च भवति परो येन तेनाल्पहीनः । प्रागात्मोपात्तदेहप्रतिकृतिरुचिराकार एव ह्यमूर्तः ॥ क्षुत्तृष्णाश्वासकासज्वरमरणजरानिष्टयोगप्रमोह- । व्यापत्त्याधुग्रदुःखप्रभवभवहतेः कोऽस्य सौख्यस्य माता ॥ ६ ॥
Page #198
--------------------------------------------------------------------------
________________
१०६
बृहद् -निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
आत्मोपादानसिद्धं स्वयमतिशयवद्वीतबाधं विशालम् । वृद्धिहासव्यपेतं विषयविरहितं निःप्रतिद्वन्द्वभावम् ॥ अन्यद्रव्यानपेक्षं निरुपममनितं शाश्वतं सर्वकालम् । उत्कृष्टानन्तसारं परमसुखमतस्तस्य सिद्धस्य जातम् ॥ ७ ॥ नार्थः क्षुत्तृविनाशाद्विविधरसयुतैरन्नपानैरशुच्या । नास्पृष्टैर्गन्धमाल्यैर्न हि मृदुशयनैग्लनिनिद्राद्यभावात् ॥ आतङ्कार्तेरभावे तदुपशमनसद्भेषजानर्थतावद् । दीपानर्थक्यवद्वा व्यपगततिमिरे दृश्यमाने समस्ते ॥ ८ ॥
तासम्पत्समेता विविधनयतपः संयमज्ञानदृष्टि - । चर्यासिद्धाः समन्तात्प्रविततयशसो विश्वदेवाधिदेवाः ॥ भूता भव्या भवन्तः सकलजगति ये स्तूयमाना विशिष्टैः । तान्सर्वान्नौम्यनन्तान्त्रिजिगमिषुररं तत्स्वरूपं त्रिसन्ध्यम् ॥ ९ ॥
कृत्वा कायोत्सर्गं चतुरष्टदोषविरहितं सुपरिशुद्धम् । अति भक्तिसंप्रयुक्तो यो वन्दते स लघु लभते परमसुखम् ॥ १० ॥
30
Page #199
--------------------------------------------------------------------------
________________
(१३)
संभवतः श्रीजटासिंहनन्दीकृता 'श्रीआचार्यगुणस्तुतिः'
( ईस्वी सप्तमी शताब्द्याः तृतीयचरण: प्राय: )
(विषमवृत्तम्)
सिद्धगुणस्तुतिनिरतानुद्भूतरुषाग्निजालबहुलविशेषान्
।
गुप्तिभिरभिसंपूर्णान्मुक्तियुतः सत्यवचनलक्षितभावान् ॥ १ ॥ मुनिमाहात्म्यविशेषाज्जिनशासनसत्प्रदीपभासुरमूर्तीन् । सिद्धि प्रपित्सुमनसो बद्धरजोविपुलमूलघातनकुशलान् ॥ २ ॥ गुणमणिविरचितवपुषः षड्द्रव्यविनिश्चितस्य धातृन्सततम् । रहितप्रमादचर्यान्दर्शनशुद्धान् गणस्य संतुष्टिकरान् ॥ ३ ॥ मोहच्छिदुग्रतपसः प्रशस्तपरिशुद्धहृदयशोभनव्यवहारान् । प्रासुकनिलयाननघानाशाविध्वंसिचेतसो हतकुपथान् ॥ ४ ॥
धारितविलसन्मुडान्वर्जितबहुदण्डपिण्डमण्डलनिकरान् । सकलपरीषहजयिनः क्रियाभिरनिशं प्रमादतः परिरहितान् ॥ ५ ॥ अचलान् व्यपेतनिद्रान् स्थानयुतान्कष्टदुष्टलेश्याहीनान् । विधिनानाश्रितवासानलिप्तदेहान्विनिर्जितेन्द्रियकरिणः ॥ ६ ॥
अतुलानुत्कुटिकासनान् विविक्तचित्तानखण्डितस्वाध्यायान् । दक्षिणभावसमग्रान् व्यपगतमदरागलोभशठमात्सर्यान् ॥ ७ ॥
भिन्नार्तरौद्रपक्षान् संभावितधर्मशुक्लनिर्मलहृदयान् । नित्यं पिनद्धकुगतीन् पुण्यान् गण्योदयान् विलीनगारवचर्यान् ॥ ८ ॥
तरुमूलयोगयुक्तानवकाशातापयोगरागसनाथान् । बहुजनहितकरचर्यानभयाननघान्महानुभावविधानान् ॥ ९ ॥
शगुणसंपन्नान्युष्मान् भक्त्या विशालया स्थिरयोगान् । विधिनानारतामग्र्यान् मुकुलीकृतहस्तकमलशोभितशिरसा ॥ १० ॥
अभिनौमि सकलकलुषप्रभवोदयजन्मजरामरणबन्धनमुक्तान् । शिवमचलमनघमक्षयव्याहतमुक्तिसौख्यमस्त्विति सततम् ॥ ११ ॥
Page #200
--------------------------------------------------------------------------
________________
(१४) संभवतः श्रीजटासिंहनन्दीप्रणीता 'श्रीश्रमणमुनिगुणस्तुतिः'
(ईस्वी सप्तमशताब्द्याः तृतीयश्चरणः प्रायः)
(विषमवृत्तम्) जातिजरोरुरोगमरणातुरशोकसहस्रदीपिताः । दुःसहनरकपतनसन्त्रस्यधियः प्रतिबुद्धचेतसः ॥ जीवितमम्बुबिन्दुचपलं तडिदभ्रसमा विभूतयः । सकलमिदं विचिन्त्य मुनयः प्रशमाय वनान्तमाश्रिताः ॥ १ ॥ व्रतसमितिगुप्तिसंयुताः शिवसुखमाधाय मनसि वीतमोहाः । ध्यानाध्ययनवशंगताः विशुद्धये कर्मणां तपश्चरन्ति ॥ २ ॥ दिनकरकिरणनिकरसंतप्तशिलानिचयेषु निस्पृहाः । मलपटलावलिप्ततनवः शिथिलीकृतकर्मबन्धनाः ॥ व्यपगतमदनदर्परतिदोषकषायविरक्तमत्सरा : । गिरिशिखरेषु चण्डकिरणाभिमुखस्थितयो दिगम्बराः ॥ ३ ॥ सज्ज्ञानामृतपायिभिः क्षान्तिपयः सिच्यमानपुण्यकायैः । धृतसंतोषच्छत्रकैस्तापस्तीव्रोऽपि सह्यते मुनीन्द्रैः । ४ ॥ शिखिगलकज्जलालिमलिनैर्विबुधाधिपचापचित्रितैः । भीमरवैर्विसृष्टचण्डाशनिशीतलवायुवृष्टिभिः ॥ गगनतलं विलोक्यं जलदैः स्थगितं सहसा तपोधनाः । पुनरपि तरुतलेषु विषमासु निशासु विशङ्कमासते ॥ ५ ॥ जलधाराशरताडिता न चलन्ति चरित्रतः सदा नृसिंहाः ॥ संसारःदुःखभीरवः परीषहारातिघातिनः प्रवीराः ॥ ६ ॥ अविरतबहलतुहिनकणवारिभिः अध्रिपपत्रपातनैः । अनवरतमुक्तसीत्काररवैः परुषैरथानिलैः शोषितगात्रयष्टयः । इह श्रमणा धृतिकम्बलावृताः शिशिरनिशां । तुषारविषमां गमयन्ति चतुःपथे स्थिताः ॥ ७ ॥ इति योगत्रयधारिणः सकलतपःशालिनः प्रवृद्धपुण्यकायाः । परमानन्दसुखैषिणः समाधिमग्र्यं दिशन्तु नो भदन्ताः ॥ ८ ॥
Page #201
--------------------------------------------------------------------------
________________
(१५)
संभवतः पूज्यपाददेवनन्दीकारिता 'श्रीचारित्रगुणस्तुतिः'
(ईस्वी सप्तमशताब्द्या: तृतीयश्चरण: प्राय:) (शार्दूलविक्रीडितम्)
येनेन्द्रान्भुवनत्रयस्य विलसत्केयूरहाराङ्गदान् । भास्वन्मौलिमणिप्रभाप्रविसरोत्तुंगोत्तमाङ्गान्नतान् ॥ स्वेषां पादपयोरुहेषु मुनयश्चकुः प्रकामं सदा । वंदे पञ्चतयं तमद्य निगदन्नाचारमभ्यर्चितम् ॥ १ ॥
अर्थव्यञ्जनतद्द्वयाविकलता कालोपधाप्रश्रयाः । स्वाचार्याद्यनपण्हवो बहुमतिश्चेत्यष्टधा व्याहृतम् ॥ श्रीमज्ज्ञातिकुलेन्दुना भगवता तीर्थस्य कर्त्रीऽजसा । ज्ञानाचारमहं त्रिधा प्रणिपताम्युद्धूतये कर्मणाम् ॥ २ ॥
शङ्कादृष्टिविमोहकाङ्क्षणविधिव्यावृत्तिसन्नद्धतां । वात्सल्यं विचिकित्सनादुपरतिं धर्मोपबृंहक्रियाम् ॥ शक्त्या शासनदीपनं हितपथाद् भ्रष्टस्य संस्थापनम् । वन्दे दर्शनगोचरं सुचरितं मूर्ध्ना नमन्नादरात् ॥ ३ ॥ एकान्ते शयनोपवेशनकृतिः संतापनं तानवम् । संख्यावृत्तिनिबन्धनामनशनं विष्वाणमर्द्धादरम् ॥ त्यागं चेन्द्रियदन्तिनो मदयतः स्वादो रसस्यानिशम् । षोढा बाह्यमहं स्तुवे शिवगतिप्राप्त्यभ्युपायं तपः ॥ ४ ॥ स्वाध्यायः शुभकर्मणश्च्युतवतः सम्प्रत्यवस्थापनम् । ध्यानं व्यापृतिरामयाविनि गुरौ वृद्धे च बाले यतौ ॥ कायोत्सर्जनसत्क्रिया विनय इत्येवं तपः षड्विधं । वन्देऽभ्यन्तरमन्तरङ्गबलवद्विद्वेषिविध्वंसनम् ॥ ५ ॥ सम्यग्ज्ञानविलोचनस्य दधतः श्रद्धानमर्हन्मते । वीर्यस्याविनिगूहनेन तपसि स्वस्य प्रयत्नाद्यतेः ॥ या वृत्तिस्तरणीव नौरविवरा लघ्वी भवोदन्वतो । वीर्याचारमहं तमूर्जितगुणं वन्दे सतामर्चितम् ॥ ६ ॥
Page #202
--------------------------------------------------------------------------
________________
११०
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा तिस्रः सत्तमगुप्तयस्तनुमनोभाषानिमित्तोदयाः । पञ्चेर्यादिसमाश्रयाः समितयः पञ्चव्रतानीत्यपि । चारित्रोपहितं त्रयोदशतयं पूर्वं न दृष्टं परैः । आचारं परमेष्ठिनो जिनपतेर्वीरं नमामो वयम् ॥ ७ ॥ आचारं सह पञ्चभेदमुदितं तीर्थं परं मङ्गलं । निर्ग्रन्थानपि सच्चरित्रमहतो वन्दे समग्रान्यतीन् ॥ आत्माधीनसुखोदयामनुपमां लक्ष्मीमविध्वंसिनीम् । इच्छन् केवलदर्शनावगमनप्राज्यप्रकाशोज्ज्वलाम् ॥ ८ ॥ अज्ञानाद्यदवीवृतं नियमिनोऽवर्तिष्यहं चान्यथा । तस्मिन्नर्जितमस्यति प्रतिनवं चैनोनिराकुर्वति ॥ वृत्ते सप्ततयी निधिं सुतपसामुद्धि नयत्यद्भुतं । तन्मिथ्या गुरुदुष्कृतं भवतु मे स्वं निन्दतो निन्दितम् ॥ ९ ॥
Page #203
--------------------------------------------------------------------------
________________
(१६) सम्भवतः श्रीजटासिंहनन्दीकृतं 'श्रीशांतिजिनाष्टकम्
(ईस्वीसप्तमीशताब्द्या: मध्यभागः प्रायः)
(शार्दूलविक्रीडितम्)
न स्नेहाच्छरणं प्रयान्ति भगवन्पादद्वयं ते प्रजाः । हेतुस्तत्र विचित्रदुःखनिचयः संसारघोरार्णवः ॥ अत्यन्तस्फुरदुग्ररश्मिनिकख्याकीर्णभूमण्डलो । ग्रैष्मः कारयतीन्दुपादसलिलच्छायानुरागं रविः ॥ १ ॥ क्रुद्धाशीविषदष्टदुर्जयविषज्वालावलीविक्रमो । विद्याभेषजमन्त्रतोयहवनैर्याति प्रशान्तिं यथा ॥ तद्वत्ते चरणारुणाम्बुजयुगस्तोत्रोन्मुखानां नृणाम् । विघ्नाः कायविनायकाश्च सहसा शाम्यन्त्यहो विस्मयः ॥ २ ॥ संतप्तोत्तमकाञ्चनक्षितिधरश्रीस्पद्धिगौरद्युतेः । पुंसां त्वच्चरणप्रणामकरणात्पीडाः प्रयान्ति क्षयं ॥ उद्यद्भास्करविस्फुरत्करशतव्याघातनिष्कासिता । नानादेहिविलोचनद्युतिहरा शीघ्रं यथा शर्वरी ॥ ३ ॥ त्रैलोक्येश्वरभङ्गलब्धविजयादत्यन्तरौद्रात्मकान् । नानाजन्मशतान्तरेषु पुरतो जीवस्य संसारिणः ॥ को वा प्रस्खलतीह केन विधिना कालोनदावानलान्न स्याच्चेत्तव पादपद्मयुगलस्तुत्यापगावारणम् ॥ ४ ॥ लोकालोकनिरन्तरप्रविततज्ञानैकमूर्ते विभो । नानारत्नपिनद्धदण्डरुचिरश्वेतातपत्रत्रयः ॥ त्वत्पादद्वयपूतगीतरवतः शीघ्रं दवत्यामयाः । दर्पाध्मातमृगेन्द्रभीमनिनदाद्वन्या यथा कुञ्जरा ॥ ५ ॥ दिव्यस्त्रीनयनाभिरामविपुलश्रीमेरुचूडामणे । भास्वबालदिवाकरद्युतिहर प्राणीष्टभामण्डल ॥ अव्याबाधमचिन्त्यसारमतुलं त्यक्तोपमं शाश्वतं । सौख्यं त्वच्चरणारविन्दयुगलस्तुत्यैव संप्राप्यते ॥ ६ ॥
Page #204
--------------------------------------------------------------------------
________________
११२
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा यावन्नोदयते प्रभापरिकरः श्रीभास्करो भासयंस्तावद्धारयतीह पङ्कजवनं निद्रातिभारश्रमम् ॥ यावत्त्वच्चरणद्वयस्य भगवन्न स्यात्प्रसादोदयस्तावज्जीवनिकाय एष वहति प्रायेण पापं महत् ॥ ७ ॥ शान्ति शान्तिजिनेन्द्र शान्तमनसस्त्वत्पादपद्माश्रयात् संप्राप्ताः पृथिवीतलेषु बहवः शान्त्यर्थिनः प्राणिनः ॥ कारुण्यान्मम भक्तिकस्य च विभो दृष्टिं प्रसन्नां कुरु । त्वत्पादद्वयदैवतस्य गदतः शान्त्यष्टकं भक्तितः ॥ ८ ॥
Page #205
--------------------------------------------------------------------------
________________
( १७ )
सम्भवतः श्रीजटासिंहनन्दीकृतः 'श्रीवीरपञ्चकल्याणकस्तवः'
(ईस्वी सप्तमशताब्द्याः मध्यभागः प्रायः)
(विषमवृत्तम्) विबुधपतिखगपवरपतिधनदोरगभूतयक्षपतिमहितम् । अतुलसुखविमलनिरुपमशिवमचलमनामयं हि संप्राप्तम् ॥ १ ॥ कल्याणैः संस्तोष्यये पञ्चभिरनघं त्रिलोकपरमगुरुम् । भव्यजनतुष्टिजननैर्दुरवापैः सन्मतिं भक्त्या ॥ २ ॥ आषाढसुसितष्ठ्यां हस्तोत्तरमध्यमाश्रिते शशिने । भव्यजनतुष्टिजननैर्दुरवापैः सन्मतिं भक्त्या ॥ ३ ॥ सिद्धार्थनृपतितनयो भारतवास्ये विदेहकुण्डपुरे । देव्यां प्रियकारिण्यां सुस्वप्नान् संप्रदर्श्य विभुः ॥ ४ ॥ चैत्रसितपक्षफाल्गुनि शशाङ्कयोगे दिने त्रयोदश्याम् । जज्ञे स्वोच्चस्थेषु ग्रहेषु सौम्येषु शुभलग्ने ॥ ५ ॥ हस्ताश्रिते शशाङ्के चैत्रज्योत्स्ने चतुर्दशीदिवसे । पूर्वा रत्नघटैर्विबुधेन्द्राश्चक्रुरभिषेकम् ॥ ६ ॥ भुक्त्वा कुमारकाले त्रिंशद्वर्षाण्यनन्तगुणराशिः । अमरोपनीतभोगान्सहसाभिनिबोधितोऽन्येद्युः ॥ ७ ॥ नानाविधरूपचितां विचित्रकूटोच्छ्रितां मणिविभूषाम् । चन्द्रप्रभाख्याशिबिकामारुह्य पुराद्विनिःक्रान्तः ॥ ८ ॥
मार्गशिरकृष्णदशमीहस्तोत्तरमध्यमाश्रिते सोमे । षष्ठेन त्वपराण्हे भक्तेन जिनः प्रवव्राज ॥ ९ ॥ ग्रामपुरखेटर्बटमटम्बघोषाकरात्प्रविजहार । उग्रैस्तपोभिधानैर्द्वादशवर्षाण्यमरपूज्यः ॥ १० ॥
ऋजुकूलायास्तीरे शालद्रुमसंश्रिते शिलापट्टे । अपरान्हे षष्ठेनास्थितस्य खलु जृम्भिकाग्रामे ॥ ११ ॥ वैशाखसितदशम्यां हस्तोत्तरमध्यमाश्रिते चन्द्रे । क्षपकश्रेण्यारूढस्योत्पन्नं केवलज्ञानम् ॥ १२ ॥
Page #206
--------------------------------------------------------------------------
________________
११४
बृहद् -निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
अथ भगवान् सप्रापद्दिव्यं वैभारपर्वतं रम्यम् । चातुर्वर्ण्यसुसङ्घः तत्राभूद् गौतमप्रभृति ॥ १३ ॥ छत्राशोकौ घोषं सिंहासनदुन्दुभी कुसुमवृष्टिम् । वरचामरभामण्डलदिव्यान्यन्यानि चावापत् ॥ १४ ॥
दशविधमनगाराणामेकादशधोत्तरं तथा धर्मम् । देशयमानो व्यवहरत्रिंशद्वर्षाण्यथ जिनेन्द्रः ॥ १५ ॥
पद्मवनदीर्धिकाकुलविविधद्रुमखण्डमण्डिते रम्ये । पावानगरोद्याने व्युत्सर्गेण स्थितः स मुनिः ॥ १६ ॥ कार्तिक कृष्णास्यान्ते स्वातावृक्षे निहत्य कर्मरजः । अवशेषं संप्रापद्व्यजरामरमक्षयं सौख्यम् ॥ १७ ॥ परिनिर्वृतं जिनेद्रं ज्ञात्वा विबुधा ह्यथाशु चागम्य । देवतरुरक्तचन्दनकालागुरुसुरभिगोशीर्षैः ॥ १८ ॥
अग्नीन्द्राज्जिनदेहं मुकुटानलसुरभिधूपवरमाल्यैः । अभ्यर्च्य गणधरानपि गता दिवं खं च वनभवने ॥ १९ ॥
इत्येवं भगवति वर्धमानचन्द्रे, यः स्तोत्रं पठति सुसन्ध्योर्द्वयोर्हि । सोऽनन्तपरमसुखं नृदेवलोके भुक्त्वान्ते शिवपदमक्षरमाश्रयाति ॥ २० ॥
Page #207
--------------------------------------------------------------------------
________________
(१८) सम्भवतः श्रीजटासिंहनन्दीप्रणीता 'श्रीअर्हद्विभूतिस्तवः'
(प्रायः ईस्वी सप्तमीशताब्द्याः मध्यभागः)
(विषमवृत्तम्)
नित्यं निःस्वेदत्वं निर्मलता क्षीरगौररुधिरत्वं च ।। स्वाद्याकृतिसंहनने सौरूप्यं सौरभं च सौलक्ष्यम् ॥ १ ॥ अप्रतिमवीर्यता च प्रियहितवादित्वमन्यदमितगुणस्य । प्रथिता दशसंख्याता स्वतिशयधर्माः स्वयम्भूवो देहस्य ॥ २ ॥ गव्यूतिशतचतुष्टसुभिक्षतागगनगमनमप्राणिवधः । भुक्त्युपसर्गाभावश्चतुरास्यत्वं च सर्वविद्येश्वरता ॥ ३ ॥ अच्छायत्वमपक्ष्मस्पन्दश्च समप्रसिद्धनखकेशत्वम् । स्वतिशयगुणा भगवतो घातिक्षयजा भवन्ति तेपि दशैव ॥ ४ ॥ सार्वार्धमागधीया भाषा मैत्री च सर्वजनताविषया । सर्वत्रफलस्तबकप्रवालकुसुमोपशोभिततरुपरिणामा ॥ ५ ॥ आदर्शतलप्रतिमा रत्नमयी जायते मही च मनोज्ञा । विहरणमन्वेत्यनिलः परमानन्दश्च भवति सर्वजनस्य ॥ ६ ॥ मरुतोऽपि सुरभिगंधव्यामिश्रा योजनान्तरं भूभागम् । व्युपशमितघूलिकण्टकतृणकीटकशर्करोपलं प्रकुर्वन्ति ॥ ७ ॥ तदनु स्तनितकुमारा विद्युन्मालाविलासहासविभूषाः । प्रकिरन्ति सुरभिगन्धिं गन्धोदकवृष्टिमाज्ञया त्रिदशपतेः ॥ ८ ॥ वरपद्मरागकेसरमतुलसुखस्पर्शहेममयदलनिचयम् । पादन्यासे पद्मं सप्त पुरः पृष्ठतश्च सप्त भवन्ति ॥ ९ ॥ फलभारनम्रशालिव्रीह्यादिसमस्तसस्यधृतरोमाञ्चा । परिहषितेव च भूमिस्त्रिभुवननाथस्य वैभवं पश्यन्ती ॥ १० ॥ शरदुदयविमलसलिलं सर इव गगनं विराजते विगतमलम् । जहति च दिशस्तिमिरिकां विगतरजः प्रभृतिजिह्मताभावं सद्यः ॥ ११ ॥
Page #208
--------------------------------------------------------------------------
________________
११६
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा एतेनेति त्वरितं ज्योतिय॑न्तरदिवौकसाममृतभुजः । कुलिशभृदाज्ञापनया कुर्वन्त्यन्ये समन्ततो व्याह्वानम् ॥ १२ ॥ स्फुरदसहस्ररुचिरं विमलमहारत्नकिरणनिकरपरीतम् । प्रहसितकिरणसहस्रद्युतिमण्डलमग्रगामि धर्मसुचक्रम् ॥ १३ ॥ इत्यष्टमङ्गलं च स्वादर्शप्रभृति भक्तिरागपरीतैः । उपकल्प्यन्ते त्रिदशरेतेऽपि निरुपमातिविशेषाः ॥ १४ ॥ वैडूर्यरुचिरविटपप्रवालमृदुपल्लवोपशोभितशाखः । श्रीमानशोकवृक्षो वरमरकतपत्रगहनबहलच्छायः ॥ १५ ॥ मन्दारकुन्दकुवलयनीलोत्पलकमलमालतीबकुलाद्यैः । समदभ्रमरपरीतैर्व्यामिश्रा पतति कुसुमवृष्टिर्नभसः ॥ १६ ॥ कटककटिसूत्रकुण्डलकेयूरप्रभृतिभूषिताङ्गौ स्वङ्गौ । यक्षौ कमलदलाक्षौ परिनिक्षिपतः सलीलचामरयुगलम् ॥ १७ ॥ आकस्मिकमिव युगपद्दिवसकरसहस्रमपगतव्यवधानम् । भामण्डलमविभावितरात्रिन्दिवभेदमतितरामाभाति ॥ १८ ॥ प्रबलपवनाभिघातप्रक्षुभितसमुद्रघोषमन्द्रध्वानम् ।। दन्ध्वन्यते सुवीणावंशादिसुवाद्यदुन्दिभिस्तालसमम् ॥ १९ ॥ त्रिभुवनपतितालाञ्छनमिन्दुत्रयतुल्यमतुलमुक्ताजालम् । छत्रत्रयं च सुबृहद्वैडूर्यविक्लृप्तदण्डमधिकमनोज्ञम् ॥ २० ॥ ध्वनिरपि योजनमेकं प्रजायते श्रोत्रहृदयहारिंगभीरः । ससलिलजलधरपटलध्वनितमिव प्रविततान्ताशावलयम् ॥ २१ ॥ स्फुरितांशुरत्नदीधितिपरिविच्छरितामरेन्द्रचापच्छायम् । ध्रियते मृगेन्द्रवर्यैः स्फटिकशिलाघटितसिंहाविष्टरमतुलम् ॥ २२ ॥ यस्येह चतुस्त्रिंशत्प्रवरगुणा प्रातिहार्यलक्ष्म्यश्चाष्टौ । तस्मै नमो भगवते त्रिभुवनपरमेश्वरार्हते गुणमहते ॥ २३ ॥
Page #209
--------------------------------------------------------------------------
________________
(१९) सम्भवतः श्रीजटासिहनन्दीकृता 'श्रीनन्दीश्वरसद्वीपसमेता श्रीत्रिभुवनस्थितशाश्वत्जिनप्रतिमास्तुतिः' (प्रायः ईस्वी सप्तशताब्द्याः मध्यभागः)
(विषमवृत्तम्)
त्रिदशपतिमुकुटतटगतमणिगणकरनिकरसलिलधाराधौतक्रम- । कमलयुगलजिनपतिरुचिरचिरबिम्बविलयविरहितनिलयान् ॥ १ ॥ निलयानहमिह महसां सहसाप्रणिपतनपूर्वमवनौम्यवनौ । त्रय्या त्रय्या शुद्ध्या निसर्गशुद्धाण्विशुद्धये घनरजसाम् ॥ २ ॥ भावनसुरभवनेषु द्वासप्ततिशतसहस्रसंख्याऽभ्यधिकाः । कोट्यः सप्त प्रोक्ता भवनानां भूरितेजसां भुवनानाम् ॥ ३ ॥ त्रिभुवनभूतविभूनां संख्यातीतान्यसंख्यगुणयुक्तानि । त्रिभुवनजन-नयन-नमः प्रियाणि भवनानि भौमविबुधनुतानि ॥ ४ ॥ यावन्ति सन्ति कान्तज्योतिर्लोकाधिदेवताभिनुतानि । कल्पेऽनेकविकल्पे कल्पातीतेऽहमिन्द्रकल्पानल्पे ॥ ५ ॥ विंशतिरथ त्रिसहिता सहस्रगुणिता च सप्तनवति प्रोक्ता । चतुरधिकाशीतिरतः पंचकशून्येन विनिहतान्यनघानि ॥ ६ ॥ अष्टापंचाशदतश्चतुःशतानीह मानुषे च क्षेत्रे । लोकालोकविभागप्रलोकनालोकसंयुजां जयभाजाम् ॥ ७ ॥ नवनवचतुःशतानि च सप्त च नवतिः सहस्रगुणिताः षट् च । पंचाशत्पंचवियत्प्रहताः पुनरत्र कोट्योऽष्टौ प्रोक्ताः ॥ ८ ॥ एतावन्त्येव सतामकृत्रिमाण्यथ जिनेशिनां भवनानि । भुवनत्रितये त्रिभुवनसुरसमितिसमज़मानसत्प्रतिमानि ॥ ९ ॥ वक्षाररुचककुण्डलरौप्यनगोत्तरकुलेषुकारनगेषु । कुरुषु च जिनभवनानि त्रिंशदान्यधिकानि तानि षड्विंशत्या ॥ १० ॥
Page #210
--------------------------------------------------------------------------
________________
११८
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा नन्दीश्वरसद्वीपे नन्दीश्वरजलधिपरिवृते धृतशोभे । चन्द्रकरनिकरसंनिभरुन्द्रयशोविततदिङ्महीमण्डलके ॥ ११ ॥ तत्रत्याञ्जनदधिमुखरतिकरपुरुनगवराख्यपर्वतमुख्याः । प्रतिदिशमेषामुपरि त्रयोदशेन्द्रार्चितानि जिनभवनानि ॥ १२ ॥ आषाढकार्तिकाख्ये फाल्गुनमासे च शुक्लपक्षेऽष्टम्याः । आरभ्याष्टदिनेषु च सौधर्मप्रमुखविबुधपतयो भक्त्या ॥ १३ ॥ तेषु महामहमुचितं प्रचुराक्षतगन्धपुष्पधूपैर्दिव्यैः । सर्वज्ञप्रतिमानामप्रतिमानां प्रकुर्वते सर्वहितम् ॥ १४ ॥ भेदेन वर्णना का सौधर्मः स्नपनकर्तुतामापन्नः । परिचारकभावमिताः शेषेन्द्रा रुन्द्रचन्द्रनिर्मलयशसः ॥ १५ ॥ मङ्गलपात्राणि पुनस्तद्देव्यो विभ्रति स्म शुभ्रगुणाढ्याः । अप्सरसो नर्तक्यः शेषसुरास्तत्र लोकनाव्यग्रधियः ॥ १६ ॥ वाचस्पतिवाचामपि गोचरतां संव्यतीत्य यत्क्रममाणम् । बिबुधपतिविहितविभवं मानुषमात्रस्य कस्य शक्तिः स्तोतुम् ॥ १७ ॥ निष्ठापितजिनपूजाश्चूर्णस्नपनेन दृष्टविकृतविशेषाः । सुरपतयो नन्दीश्वरजिनभवनानि प्रदक्षिणीकृत्य पुनः ॥ १८ ॥ पञ्चसु मन्दरगिरिषु श्रीभद्रशालनन्दनसौमनसम् । पाण्डुकवनमिति तेषु प्रत्येकं जिनगृहाणि चत्वार्येव ॥ १९ ॥ तान्यथ परीत्य तानि च नमसित्वा कृतसुपूजनास्तत्रापि । स्वास्पदमीयुः सर्वे स्वास्पदमूल्यं स्वचेष्टया संगृह्य ॥ २० ॥ सहतोरणसद्वेदीपरीतवनयागवृक्षमानस्तम्भ- । ध्वजपंक्तिदशकगोपुरचतुष्टयत्रितयशालमंडपवर्यैः ॥ २१ ॥ अभिषेकप्रेक्षणिका क्रीडनसंगीतनाटकालोकगृहैः । शिल्पिविकल्पितकल्पनसंकल्पातीतकल्पनैः समुपेतैः ॥ २२ ॥ वापीसत्पुष्करिणीसुदीर्घिकाद्यम्बुसंश्रितैः समुपेतैः । विकसितजलरुहकुसुमैर्नभस्यमानैः शशिग्रहक्षैः शरदि ॥ २३ ॥
Page #211
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
११९
भृङ्गाराद्वककलशाद्युपकरणैरष्टशतकपरिसंख्यानैः । प्रत्येकं चित्रगुणैः कृतझणझणनिनदवितघण्टाजालैः ॥ २४ ॥ प्रविवांछत नित्यं हिरण्यमयानीश्वेरेशिना भवनानि । गन्धकुटीगतमृगपतिविष्टररुचिराणि विविधविभवयुतानि ॥ २५ ॥ येषु जिनानां प्रतिमाः पंचशतशरासनोच्छ्तिाः सत्प्रतिमाः । मणिकनकरजतविकृता दिनकरकोटिप्रभाधिकप्रभदेहाः ॥ २६ ॥ तानि सदा वंदेऽहं भानुप्रतिमानि यानि कानि च तानि । यशसां महसां प्रतिदिशमतिशयशोभाविभञ्जि पापविभञ्जि ॥ २७ ॥
Page #212
--------------------------------------------------------------------------
________________
(२०) सम्भवतः श्रीजटासिंहनन्दीकारिता 'श्रीजिननिर्वाणभूमिस्तुतिः'
(ईस्वी सप्तमशताब्द्याः मध्यभागः प्रायः)
(विषमवृत्तम् )
सप्तत्यधिकशतप्रियधर्मक्षेत्रगततीर्थकरवरवृषभान् । भूतभविष्यत्संप्रतिकालभवान्भवविहानये विनतोऽस्मि ॥ १ ॥ अस्यामवसर्पिण्यां वृषभजिनः प्रथमतीर्थकर्ता भर्ता । अष्टापदगिरिमस्तकगतस्थितो मुक्तिमाप पापान्मुक्तः ॥ २ ॥ श्रीवासुपूज्यभगवान् शिवासु पूजासु पूजितस्त्रिदशानां । चम्पायां दुरितहरः परमपदं प्रापदापदामन्तगतः ॥ ३ ॥ मुदितमतिबलमुरारिप्रपूजितो जितकषायरिपुरथ जातः । बृहदूर्जयन्तशिखरे शिखामणिस्त्रिभुवनस्य नेमिर्भगवान् ॥ ४ ॥ पावापुरवरसरसां मध्यगतः सिद्धिवृद्धितपसां महसां । वीरो नीरदनादो भूरिगुणश्चारुशोभमास्पदमगमत् ॥ ५ ॥ सम्मदकरिवनपरिवृत-सम्मेद-गिरीन्द्रमस्तके विस्तीर्णे । शेषा ये तीर्थकराः कीर्तिभृतः प्रार्थितार्थसिद्धिमवापन् ॥ ६ ॥ शेषाणां केवलिनामशेषमतवेदिगणभृतां साधूनाम् ।। गिरितलविवरदरीसरिदुपवनतरु-विटपिजलधिदेहशिखासु ॥ ७ ॥ मोक्षगतिहेतुभूतस्थानानि सुरेन्द्ररुन्द्रभक्तिनुतानि । मङ्गलभूतान्येतान्यङ्गीकृतधर्मकर्मणामस्माकम् ॥ ८ ॥
Page #213
--------------------------------------------------------------------------
________________
(२१) पूज्यपाददेवनन्दीकृता 'श्रीनिर्वाणभूमिस्तुतिः'
(प्रायः ईस्वी ६३५-६८०) (वसन्ततिलकावृत्तम्)
यत्रार्हतां गणभृतां श्रुतपारगाणां
निर्वाणभूमिरिह भारतवर्षजानाम् । तामद्य शुद्धमनसा क्रियया वचोभिः
संस्तोतुमुद्यतमतिः परिणौमि भक्त्या ॥ १ ॥ कैलासशैलशिखरे परिनिर्वतोऽसौ
शैलेशिभावमुपपद्यवृषो महात्मा । चम्पापुरे च वसुपूज्यसुतः सुधीमान्
सिद्धि परामुपगतो गतरागबन्धः ॥ २ ॥ यत्प्रार्थ्यते शिवमयं विबुधेश्वराद्यैः
पाखण्डिभिश्च परमार्थगवेषशीलैः । नष्टाष्टकर्मसमये तदरिष्टनेमिः ।
संप्राप्तवान् क्षितिधरे बृहदूर्जयन्ते ॥ ३ ॥ पावापुरस्य बहिरुन्नतभूमिदेशे
पद्मोत्पलाकुलवतां सरसां हि मध्ये । श्रीवर्द्धमानजिनदेव इति प्रतीतो ।
निर्वाणमाप भगवान्प्रविधतपाप्मा ॥ ४ ॥ शेषास्तु ते जिनवरा जितमोहमल्ला
ज्ञानार्कभूरिकिरणैरवभास्य लोकान् । स्थानं परं निरवधारितसौख्यनिष्ठं
सम्मेदपर्वततले समवापुरीशाः ॥ ५ ॥ आद्यश्चतुर्दशदिनैर्विनिवृत्तयोगः
षष्ठेन निष्ठितकृतिर्जिनवर्द्धमानः । शेषा विधूतघनकर्मनिबद्धपाशाः
मासेन ते यतिवरास्त्वभवन्वियोगाः ॥ ६ ॥
Page #214
--------------------------------------------------------------------------
________________
१२२
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा माल्यानि वाक्स्तुतिमयैः कुसुमैः सदृब्धा
न्यादाय मानसकरैरभितः किरन्तः । पर्येम आदृतियुता भगवन्निषद्याः
संप्रार्थिता वयमिमे परमां गति ताः ॥ ७ ॥ शत्रुञ्जये नगवरे दमितारिपक्षाः
पाण्डोः सुताः परमनिर्वृतिमभ्युपेताः ।। तुङ्गयां तु संगरहितो बलभद्रनामा
नद्यास्तटे जितरिपुश्च सुवर्णभद्रः ॥ ८ ॥ द्रोणीमति प्रबलकुण्डलमेण्ढ़के च
वैभारपर्वततले वरसिद्धकूटे । ऋष्याद्रिके च विपुलाद्रिबलाहके च
विन्ध्ये च पोदनपुरे वृषदीपके च ॥ ९ ॥ सह्याचले च हिमवत्यपि सुप्रतिष्ठे ।
दण्डात्मके गजपथे पृथुसारयष्टौ । ये साधवो हतमलाः सुगतिं प्रयाताः
स्थानानि तानि जगति प्रथितान्यभूवन् ॥ १० ॥ इक्षोविकाररसपृक्तगुणेन लोके
___पिष्टोऽधिकां मधुरतामुपयाति यद्वत् । तद्वच्च पुण्यपुरुषैरुषितानि नित्यं ।
स्थानानि तानि जगतामिह पावनानि ॥ ११ ॥ इत्यर्हतां शमवतां च महामुनीनां
प्रोक्ता मयात्र परिनिर्वृतिभूमिदेशाः । ते मे जिना जितभया मुनयश्च शान्ताः
दिश्यासुराशु सुगतिं निरवद्यसौख्यम् ॥ १२ ॥
Page #215
--------------------------------------------------------------------------
________________
(२२) श्रीरविषेणाचार्यकृतश्रीपद्मचरितान्तर्गतम्
'श्रीचतुर्विंशतिजिनमङ्गलम्' (वी० नि० सं० १२०३/ईस्वी ६७६)
(अनुष्टभ्) सिद्धं संपूर्णभव्यार्थं सिद्धेः कारणमुत्तमं । प्रशस्तदर्शनज्ञानचारित्रप्रतिपादनं ॥ १ ॥ सुरेन्द्रमुकुटाश्लिष्टपादपद्मांशुकेशरं । प्रणमामि महावीरं लोकत्रितयमङ्गलं ॥ २ ॥ प्रथमं चावसर्पिण्यामृषभं जिनपुङ्गवं । योगिनं सर्वविद्यानां विधातारं स्वयम्भुवं ॥ ३ ॥ अजितं विजिताशेषबाह्यशारीरशात्रवं । शंभवं शं भवत्यस्मादित्यभिख्यामुपागतं ॥ ४ ॥ अभिनन्दितनिःशेषभुवनं चाभिनन्दनं । सुमतिं सुमतिं नाथं मतान्तरनिराशिनं ॥ ५ ॥ उद्यदर्ककरालीढपद्माकरसमप्रभं । पद्मप्रभं सुपार्वं च सुपार्वं सर्ववेदिनं ॥ ६ ॥ शरत्सकलचन्द्राभं परं चन्द्रप्रभं प्रभुं । पुष्पदन्तं च संफुल्लकुन्दपुष्पप्रभद्विजं ॥ ७ ॥ शीतलं शीतलध्यानदायिनं परमेष्ठिनं । श्रेयांसं भव्यसत्त्वानां श्रेयांसं धर्मदेशिनं ॥ ८ ॥ वासुपूज्यं सतामीशं वसुपूज्यं जितद्विषं । विमलं जन्ममूलानां मलानामतिदूरगं ॥ ९ ॥ अनन्तं दधतं ज्ञानमनन्तं कान्तदर्शनं । धर्मं धर्मध्रुवाधारं शान्तं शान्तिजिनाहितं ॥ १० ॥ कुन्थुप्रभृतिसत्त्वानां कुन्थु हितनिरूपितं । अशेषक्लेशनिर्मोक्षपूर्वसौख्यारणादरं ॥ ११ ॥
Page #216
--------------------------------------------------------------------------
________________
१२४
बृहद् -निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
संसारस्य निहन्तारं मल्लं मल्लि मलोज्झितं । नमिं च प्रणताशेषं सुरासुरगुरुं विभुं ॥ १२ ॥
अरिष्टनेमिमन्यूनारिष्टनेमिं महाद्युतिं । पार्श्वं नागेन्द्रसंसक्तपरिपार्श्व विशां पतिं ॥ १३ ॥
सुव्रतं सुव्रतानां च देशकं दोषदारिणं । यस्य तीर्थे समुत्पन्नं पद्मस्य चरितं शुभं ॥ १४ ॥
अन्यानपि महाभागान् मुनीन् गणधरादिकान् । प्रणम्य मनसा वाचा कायेन च पुनः पुनः ॥ १५ ॥
Page #217
--------------------------------------------------------------------------
________________
( २३ )
अज्ञातदाक्षिणात्यकर्तृविरचिता 'श्रीपञ्चपरमेष्ठिस्तुतिः '
(प्रायः ईस्वी अष्टमशताब्धा: शती ? )
(विषमवृत्तम्)
श्रीमदमरेन्द्रमुकुटप्रघटितमणिकिरणवारिधाराभिः । प्रक्षालितपदयुगलान्प्रणमामि जिनेश्वरान् भक्त्या ॥ १ ॥ अष्टागुणैः समुपेतान् प्रणष्टदुष्टाष्टकर्मरिपुसमितीन् । सिद्धान्सततमनन्तान्नमस्करोमीष्टतुष्टिसंसिद्ध्यै ॥ २ ॥
साचारश्रुतजलधीन्प्रतीर्य शुद्धोरुचरणनिरतानाम् । आचार्याणां पदयुगकमलानि दधे शिरसि मेऽहम् ॥ ३ ॥
मिथ्यावादिमदोग्रध्वान्तप्रध्वंसिवचनसंदर्भान् । उपदेशकान्प्रपद्ये मम दुरितारिप्रणाशाय ॥ ४ ॥
सम्यग्दर्शनदीपप्रकाशका मेयबोधसंभूताः । भूरिचरित्रपताकास्ते साधुगणास्तु मां पान्तु ॥ ५ ॥
जिनसुद्धसूरिदेशकसाधुवरानमलगुणगुणोपतान् । पञ्चनमस्कारपदैस्त्रिसंध्यमभिनौमि मोक्षलाभाय ॥ ६ ॥
Page #218
--------------------------------------------------------------------------
________________
(२४)
अज्ञातदाक्षिणात्यकविकृता पञ्चकरूपेण 'श्रीशान्तिजिनस्तुतिः'
( ईस्वी अष्टम शताब्दी ?) ( उपजाति: )
विधाय रक्षां परतः प्रजानां राजा चिरं योऽप्रतिमप्रतापः । व्यधात्पुरस्तात्स्वत एव शान्तिर्मुनिर्दयामूर्तिरिवाघशान्तिम् ॥ १ ॥
चक्रेण यः शत्रुभयङ्करेण जित्वा नृपः सर्वनरेन्द्रचक्रम् । समाधिचक्रेण पुनर्जिगाय
महोदयो दुर्जयमोहचक्रम् ॥ २ ॥
राजश्रिया राजसु राजसिंहो,
राज यो राजसुभोगतन्त्रः । आर्हन्त्यलक्ष्म्या पुनरात्मतन्त्रो,
देवासुरोदारसभे रराज ॥ ३ ॥
यस्मिन्नभूद्राजनि राजचक्रं,
मुनौ दयादीधितिधर्मचक्रम् | पूज्ये मुहुः प्राञ्जलिदेवचक्रं,
ध्यानोन्मुखे ध्वंसिकृतान्तचक्रम् ॥ ४ ॥
स्वदोषशान्त्या विहितात्मशान्तिः,
शान्तेर्विधाता शरणं गतानाम् ।
भूयाद्भवक्लेशभयोपशान्त्यै,
शान्तिर्जिनो मे भगवाञ्छरण्यः ॥ ५ ॥
Page #219
--------------------------------------------------------------------------
________________
(२५) भट्ट-अकलङ्कदेवकृतं 'श्रीस्वरूपसंबोधनस्तोत्रम्'
(ईस्वी ७५० प्रायः)
(अनुष्टुभ्) मुक्ताऽमुक्तैकरूपो यः कर्मभिः संविदादिना । अक्षयं परमात्मानं ज्ञानमूर्तिं नमामि तम् ॥ १ ॥ सोऽस्त्यात्मा सोपयोगोऽयं क्रमाद्धेतुफलावहः । यो ग्राह्योऽग्राह्यानाद्यन्तः स्थित्युत्पत्तिव्ययात्मकः ॥ २ ॥ प्रमेयत्वादिभिर्धमैरचिदात्मा चिदात्मकः । ज्ञानदर्शनतः तस्मात् चेतनाचेतनात्मकः ॥ ३ ॥ ज्ञानाद्भिन्नो न चाभिन्नो भिन्नाभिन्नः कथञ्चन । ज्ञानं पूर्वापरीभूतं सोऽयमात्मेति कीर्तितः ॥ ४ ॥ स्वदेहप्रमितश्चायं ज्ञानमात्रोऽपि नैव सः । ततः सर्वगतश्चायं विश्वव्यापी न सर्वथा ॥ ५ ॥ नानाज्ञानस्वभावत्वादेकोऽनेकोऽपि नैव सः । चैतनैकस्वभावत्वादेकानेकात्मको भवेत् ॥ ६ ॥ नाऽवक्तव्यः स्वरूपाद्यैः निर्वाच्यः परभावतः । तस्मान्नैकान्ततो वाच्यो नापि वाचामगोचरः ॥ ७ ॥ स स्याद्विधिनिषेधात्मा स्वधर्मपरधर्मयोः । समूर्तिर्बोधमूर्तित्वादमूर्तिश्च विपर्ययात् ॥ ८ ॥ इत्याद्यनेककर्मत्वं बन्धमोक्षौ तयोः फलम् । आत्मा स्वीकुरुते तत्तत्कारणैः स्वयमेव तु ॥ ९ ॥ कर्ता यः कर्मणां भोक्ता तत्फलानां स एव तु । बहिरन्तरुपायाभ्यां तेषां मुक्तत्वमेव हि ॥ १० ॥ सदृष्टिज्ञानचारित्रमुपायः स्वात्मलब्धये । तत्त्वे याथात्म्यसंस्थित्यमात्मनो दर्शनं मतम् ॥ ११ ॥ यथावद्वस्तुमिर्णोतिः सम्यग्ज्ञानं प्रदीपवत् । तत्स्वार्थव्यवसायात्म कथञ्चित्प्रमितेः पृथक् ॥ १२ ॥
Page #220
--------------------------------------------------------------------------
________________
१२८
बृहद् -निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
दर्शनज्ञानपर्यायेषूत्तरोत्तरभाविषु । स्थिरमालम्बनं यद्वा माध्यस्थ्यं सुखदुःखयोः ॥ १३ ॥
ज्ञाता द्रष्टाऽहमेकोऽहं सुखे दुःखे न चापरः । इतीदं भावनादार्व्य - चारित्रमथवापरम् ॥ १४ ॥ तदेतन्मूलहेतोः स्यात्कारणं सहकारकम् । तद्बाह्यं देशकालादि तपश्च बहिरङ्गकम् ॥ १५ ॥ इतीदं सर्वमालोच्य सौस्थ्ये दौःस्थ्ये च शक्तितः । आत्मानं भावयेन्नित्यं रागद्वेषविवर्जितम् ॥ १६ ॥
कषायै रञ्जितं चेतस्तत्त्वं नैवावगाहते । नीली रक्तेम्बरे रागो दुराधेयो हि कौङ्कुमः ॥ १७ ॥ ततस्त्वं दोषनिर्मुक्त्यै निर्मोहो भव सर्वतः । उदासीनत्वमाश्रित्य तत्त्वचिन्तापरो भव ॥ १८ ॥ हेयोपादेयतत्त्वस्य स्थितिं विज्ञाय हेयतः । निरालम्बो भवान्यस्मादुपेये सावलम्बनः ॥ १९ ॥ स्व परं चेति वस्तुत्वं वस्तुरूपेण भावय । उपेक्षा भावनोत्कर्ष - पर्यन्ते शिवमाप्नुहि ॥ २० ॥ मोक्षेऽपि यस्य नाकाङ्क्षा स मोक्षमधिगच्छति । इत्युक्तत्वाद्धितान्वेषी काङ्क्षा न क्वापि योजयेत् ॥ २१ ॥
सोऽपि च स्वात्मनिष्ठत्वात्सुलभां यदि चिन्त्यते । आत्माधीने सुखे तात यत्नं किं न करिष्यसि ॥ २२ ॥ स्वं परं विद्धि तत्रापि व्यामोहं छिन्धि किन्त्विमम् । अनाकुलस्वसंवेद्ये स्वरूपे तिष्ठ केवले ॥ २३ ॥
स्वः स्वं स्वेन स्थितं स्वस्मै स्वस्मात्स्वस्याविनश्वरे । स्वस्मिन् ध्यात्वा लभेत्स्वेस्थमानन्दममृतं पदम् ॥ २४ ॥
इति स्वतत्त्वं परिभाव्य वाङ्मयं य एतदाख्याति श्रृणोति चादरात् । करोति तस्मै परमार्थसम्पदं, स्वरूपसंबोधनपञ्चविंशति ॥ २५ ॥
Page #221
--------------------------------------------------------------------------
________________
(२६)
महाकवि धनंजयकृतं 'श्री विषापहरस्तोत्रम्'
(प्रायोऽष्टमीशताब्द्याः पूर्वार्धम् )
( उपजातिः )
स्वात्मस्थितः सर्वगतः समस्तव्यापारवेदी विनिवृत्तसङ्गः ।
प्रवृद्धकालोऽप्यजरो वरेण्यः
पायादपायात्पुरुषः पुराणः ॥ १ ॥ परैरचिन्त्यं युगभारमेकः
स्तोतुं वहन्योगिभिरप्यशक्यः । स्तुत्योऽद्य मेऽसौ वृषभो न भानोः
किमप्रवेशे विशति प्रदीपः ॥ २ ॥
तत्त्याज शक्रः शकनाभिमानं
नाहं त्यजामि स्तवनानुबन्धम् । स्वल्पेन बोधेन ततोऽधिकार्थं वातायनेनेव निरूपयामि ॥ ३ ॥
त्वं विश्वदृश्वा सकलैरदृश्यो विद्वानशेषं निखिलैरवेद्यः । वक्तुं कियान्कीदृश इत्यशक्यः स्तुतिस्ततोऽशक्तिकथा तवास्तु ॥ ४ ॥
व्यापीडितं बालमिवात्मदोषैरुल्लाघतां लोकमवापिपस्त्वम् । हिताहितान्वेषणमान्द्यभाज:
सर्वस्य जन्तोरसि बालवैद्यः ॥ ५ ॥
दाता न हर्त्ता दिवसं विवस्वानद्यश्व इत्यच्युतदर्शिताशः ।
सव्याजमेवं गमयत्यशक्तः
क्षणेन दत्सेऽभिमतं नताय ॥ ६ ॥
Page #222
--------------------------------------------------------------------------
________________
१३०
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा उपैति भक्त्या सुमुखः सुखानि
त्वयि स्वभावाद्विमुखश्च दुःखम् । सदावदातद्युतिरेकरूप
स्तयोस्त्वमादर्श इवावभासि ॥ ७ ॥ अगाधताऽब्धेः स यतःपयोधि
भैरोश्च तुङ्गा प्रकृतिः स यत्र । द्यावापृथिव्योः पृथुता तथैव
व्याप त्वदीया भुवनान्तराणि ॥ ८ ॥ तवानवस्था परमार्थतत्त्वं
त्वया न गीतः पुनरागमश्च । दृष्टं विहाय त्वमदृष्टमैषी
विरुद्धवृत्तोऽपि समञ्जसस्त्वम् ॥ ९ ॥ स्मरः सुदग्धो भवतैव तस्मि
त्रुद्धूलितात्मा यदि नाम शम्भुः । अशेत वृन्दोपहतोऽपि विष्णुः
किं गृह्यते येन भवानजागः ॥ १० ॥ स नीरजाः स्यादपरोऽघवान्वा
तद्दोषकीत्यैव न ते गुणित्वम् । स्वतोऽम्बुराशेर्महिमा न देव
स्तोकापवादेन जलाशयस्य ॥ ११ ॥ कर्मस्थिति जन्तुरनेकभूमि
नयत्यमुं सा च परस्परस्य । त्वं नेतृभावं हि तयोर्भवाब्धौ
जिनेन्द्र ! नौनाविकयोरिवाख्यः ॥ १२ ॥ सुखाय दुःखानि गुणाय दोषान्,
धर्माय पापानि समाचरन्ति । तैलाय बालाः सिकतासमूह निपीडयन्ति स्फुटमत्वदीयाः ॥ १३ ॥
Page #223
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
१३१
विषापहारं मणिमौषधानि
मन्त्रं समुद्दिश्य रसायनं च । भ्राम्यन्त्यहो न त्वमिति स्मरन्ति
पर्यायनामानि तवैव तानि ॥ १४ ॥ चित्ते न किञ्चित्कतवानसि त्वं
देवः कृतश्चेतसि येन सर्वम् । हस्ते कृतं तेन जगद्विचित्रं
सुखेन जीवत्यपि चित्तबाह्यः ॥ १५ ॥ त्रिकालतत्त्वं त्वमवैत्रिलोकी
स्वामीति संख्यानियतेरमीषाम् । बोधाधिपत्यं प्रति नाभविष्यं
स्तेऽन्येऽपि चेवयाप्स्यदमूनपीदम् ॥ १६ ॥ नाकस्य पत्युः परिकर्म रम्यं
नागम्यरूपस्य तवोपकारि । तस्यैव हेतुः स्वसुखस्य भानो
रुद्बिभ्रतच्छत्रमिवादरेण ॥ १७ ॥ क्वोपेक्षकस्वं क्व सुखोपदेशः
स चेत् किमिच्छाप्रतिकूलवादः । क्वासौ क्व वा सर्वजगत्प्रियत्वं
तन्नो यथातथ्यमवेविचं ते ॥ १८ ॥ तुङ्गात्फलं यत्तदकिञ्चनाच्च
प्राप्यं समृद्धान्न धनेश्वरादेः । निरम्भसोऽप्युच्चतमादिवारे
३कापि निर्याति धुनी पयोधेः ॥ १९ ॥ त्रैलोक्यसेवानियमाय दण्डं
दधे यदिन्द्रो विनयेन तस्य । तत्प्रातिहार्यं भवतः कुतस्त्यं
तत्कर्मयोगाद्यदि वा तवास्तु ॥ २० ॥
Page #224
--------------------------------------------------------------------------
________________
१३२
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा श्रिया परं पश्यति साधु निःस्वः
श्रीमान्न कश्चित्कृपणं त्वदन्यः । यथा प्रकाशस्थितमन्धकार
स्थायीक्षतेऽसौ न तथातमःस्थम् ॥ २१ ॥ स्ववृद्धिनिःश्वासनिमेषभाजि
प्रत्यक्षमात्मानुभवेऽपि मूढः । किं चाखिलज्ञेयविवर्तिबोध
स्वरूपमध्यक्षमवैति लोकः ॥ २२ ॥ तस्यात्मजस्तस्य पितेति देव
त्वां तेऽवगायन्ति कुलं प्रकाश्य । तेऽद्यापि नन्वाश्मनमित्यवश्यं
प्राणौ कृतं हेम पुनस्त्यजन्ति ॥ २३ ॥ दत्तस्त्रिलोक्यां पटहोऽभिभूताः
सुरासुरास्तस्य महान्स लाभः । मोहस्य मोहस्त्वयि को विरोद्ध
द्लस्य नाशो बलवद्विरोधः ॥ २४ ॥ मार्गस्त्वयैको ददृशे विमुक्ते
श्चतुर्गतीनां गहनं परेण । सर्वं मया दृष्टमिति स्मयेन
त्वं मा कदाचिद् भुजमालुलोके ॥ २५ ॥ स्वर्भानुरर्कस्य हविर्भुजोऽम्भः
कल्पान्तवातोऽम्बुनिधेर्विघातः । संसारभोगस्य वियोगभावो
विपक्षपूर्वाभ्युदयास्त्वदन्ये ॥ २६ ॥ अजानतस्त्वां नमतः फलं य
त्तज्जानतोऽन्यं न तु देवतेति । हरिन्मणी-काचधिया दधान
स्तं तस्य बुद्धया वहतो न रिक्तः ॥ २७ ॥
Page #225
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति स्तोत्राणि
प्रशस्तवाचश्चतुराः कषायैर्दग्धस्य देवव्यवहारमाहुः ।
गतस्य दीपस्य हि नन्दितत्वं
दृष्टं कपालस्य च मङ्गलत्वम् ॥ २८ ॥
नानार्थमेकार्थमदस्त्वदुक्तं
हितं वचस्ते निशमय्य वक्तुः । निर्दोषतां के न विभावयन्ति
ज्वरेण मुक्तः सुगम: स्वरेण ॥ २९ ॥
न क्वापि वाञ्छा ववृते च वाक्ते काले क्वचित्कोऽपि तथा नियोगः । न पूरयाम्यम्बुधिमित्यदुंशुः स्वयं हि शीतद्युतिरभ्युदेति ॥ ३० ॥
गुणा गभीरा: परमाः प्रसन्ना
बहुप्रकारा बहवस्तवेति । दृष्टोऽयमन्तः स्तवने न तेषां
गुण गुणानां किमदः परोऽस्ति ॥ ३१ ॥
स्तुत्या परं नाभिमतं हि भक्त्या
स्मृत्या प्रणत्या च ततो भजामि ।
स्मरामि देवं प्रणमामि नित्यं
केनाप्युपायेन फलं हि साध्यम् ॥ ३२ ॥
ततस्त्रिलोकीनगराधिदेवं
नित्यं परं ज्योतिरनन्तशक्तिम् । अपुण्यपापं परपुण्यहेतुं
नमाम्यहं वन्द्यमवन्दितारम् ॥ ३३ ॥
अशब्दमस्पर्शमरूपगन्धं
त्वां नीरसं तद्विषयावबोधम् । सर्वस्य मातारमेयमन्यैजिनेन्द्रमस्मार्यमनुस्मरामि ॥ ३४ ॥
१३३
Page #226
--------------------------------------------------------------------------
________________
१३४
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा अगाधमन्यैर्मनसाऽप्यलयं
निष्किञ्चनं प्रार्थितमर्थवद्भिः । विश्वस्य पारं तमदृष्टपारं
पतिं जिनानां शरणं व्रजामि ॥ ३५ ॥ त्रैलोक्यदीक्षा गुरवे नमस्ते
यो वर्धमानोऽपि निजोन्नतोऽभूत् । प्राग्गण्डशैलः पुनरद्रिकल्पः
पश्चान्न मेरुः कुलपर्वतोऽभूत् ॥ ३६ ॥ स्वयंप्रकाशस्य दिवा निशा वा
न बाध्यता यस्य न बाधकत्वम् । न लाघवं गौरवमेकरूपं
वन्दे विभं कालकलामतीतम् ॥ ३७ ॥ इति स्तुति देव विधाय दैन्या
द्वरं न याचे त्वमुपेक्षकोऽसि । छायातलं संश्रयतः स्वतः स्यात्
कच्छायया याचितयात्मलाभः ॥ ३८ ॥ अथास्ति दित्सा यदि वोपरोध
स्त्वय्येव शक्तां दिश भक्तिबुद्धिम् । करिष्यते देव तथा कृपां मे
को वात्मपोष्ये सुमुखो न सूरिः ॥ ३९ ॥ वितरति विहिता यथाकथञ्चि
ज्जिन विनताय मनीषितानि भक्तिः । त्वयि नुतिविषया पुनर्विशेषादिशति सुखानि यशो धनं जयं च ॥ ४० ॥
Page #227
--------------------------------------------------------------------------
________________
(२७) श्रीमद्-हरिभद्रसूरिविरचिता 'संसारदावानलस्तुतिः'
(ईस्वी अष्टमशताब्द्याः तृतीयचरणं प्रायः)
(उपेन्द्रवज्रा)
संसारदावानल-दाहनीरं,
संमोह-धूलीहरणे समीरं । माया-रसा-दारण-सार-सीरं
नमामि वीरं गिरिसार-धीरम् ॥ १ ॥
(वसन्ततिलकावृत्तम्)
भावावनाम-सुरदानवमानवेन
चूलाविलोलकमलावलिमालितानि । संपूरिताभिनतलोकसमीहितानि
कामं नमामि जिनराजपदानि तानि ॥ २ ॥
(मन्दाक्रान्तावृत्तम्)
बोधागाधं सुपदपदवीनीरपूराभिरामं
जीवाहिंसाविरललहरीसंगमागाहदेहम् । चूलावेलं गुरुगममणिसंकुलं दूरपारं
सारं वीरागमजलनिधि सादरं साधु सेवे ॥ ३ ॥
Page #228
--------------------------------------------------------------------------
________________
( २८ )
श्रीमद्- हरिभद्रसूरिविरचितं 'श्रीजिनसाधारण - स्तवनम्'
(प्रायः ईस्वी अष्टमशताब्द्याः तृतीयचरणम्)
(विषमवृत्तम्)
अङ्गलिदलाभिरामं सुरनरनिवहालिकुलसमालीढम् । देव ! तव चरणकमलं नमामि संसारभयहरणम् ॥ १ ॥
कामकरिकुम्भदारण ! भवदवजलवाह ! विमलगुणनिलय ! । किंकिल्लिपल्लवारुणकरचरण ! निरुद्धचलकरण ! ॥ २ ॥
मायारेणुसमीरण ! भवभूरूहसिन्धुर ! निरीह ! । मरणजरामयवारण ! मोहमहामल्लबलहरण ! ॥ ३ ॥
भावारिहरिणहरिवर ! संसारमहाजलालयतरण्ड । कलिलभरतिमिरत्रासुररविमण्डल ! गुणमणिकरण्ड ! ॥ ४ ॥
अमरपुरन्दरकिन्नर - नरवरसन्दोहभसलवरकमल ! । करुणारसकुलमन्दिर ! सिद्धिमहापुरवरनिवास ! ॥ ५ ॥
सुसमयकमलसरोवरसुरगिरवर ! सारसुन्दरावयव ! । चिन्तामणिफलसङ्गम ! रागोरुगगरुड ! वरचरण ! ॥ ६ ॥
हरहासहारहिमकरहिमकुन्दकरेणुधवल ! समचित्त ! | अकलङ्क ! सुकुलसंभव ! भवविरहं देहि मम देव ! ॥ ७ ॥
एवं संस्कृतवचनैः प्राकृतवचनैश्च सर्वथा साम्यम् । विदधानैर्विनुतो मे जिनेश्वरो भवतु सुखहेतुः ॥ ८ ॥
Page #229
--------------------------------------------------------------------------
________________
(२९) श्रीमद्-हरिभद्रसूरिकृतमष्टकप्रकरणान्तर्गतं 'श्रीमहादेवाष्टकम्'
(ईस्वी अष्टमशताब्द्याः तृतीयचरणं प्रायः)
(अनुष्टुभ् )
यस्य संक्लेशजननो रागो नास्त्येव सर्वथा । न च द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ॥ १ ॥ न च मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा महादेवः स उच्यते ॥ २ ॥ यो वीतरागः सर्वज्ञो यः शाश्वतसुखेश्वरः । क्लिष्टकर्मकलातीतः सर्वथा निष्कलस्तथा ॥ ३ ॥ यः पूज्यः सर्वदेवानां यो ध्येयः सर्वयोगिनाम् । यः स्रष्टा सर्वनीतीनां महादेवः स उच्यते ॥ ४ ॥ एवं सद्वृत्तयुक्तेन येन शास्त्रमुदाहृतम् । शिववर्त्म परं ज्योतिस्त्रिकोटीदोषवर्जितम् ॥ ५ ॥ यस्य चाराधनोपायः सदाज्ञाभ्यास एव हि । यथाशक्ति विधानेन नियमात्स फलप्रदः ॥ ६ ॥ सुवैद्यवचनाद्यद्वद्व्याधेर्भवति संक्षयः । तद्वदेव हि तद्वाक्याद् ध्रुवः संसारसंक्षयः ॥ ७ ॥ एवम्भूताय शान्ताय कृतकृत्याय धीमते । महादेवाय सततं सम्यग्भक्त्या नमोनमः ॥ ८ ॥
Page #230
--------------------------------------------------------------------------
________________
(३०) श्रीमद्-भद्रकीर्तिसूरिप्रणीता 'श्रीअरिष्टनेमिजिनस्तुतिः'
(ईस्वी, ८००-८२५)
(स्रग्धरावृत्तम्)
राज्यं राजमती च त्रिदशशशिमुखीगर्वसर्वंकषां यः, प्रेमस्थामाऽभिरामां शिवपदरसिकः शैवकश्रीवुवूर्षु : । त्यक्त्वाच्चोहामधामा सजलजलधरश्यामलस्निग्धकायच्छायः पायादपायादुरुदुरितवनच्छेदनेमिः सुनेमिः ॥ १ ॥ दातारो मुक्तिलक्ष्मी मदमदनमुखद्वेषिणः सूदितारस्त्रातारः पापपङ्कात्रिभुवनजनतां स्वश्रिया भासितारः । स्रष्टारः सद्विधीनां निरुपमपरमज्योतिषां वेदितारः, शास्तारः शस्तलोकान्सुगतिपथरथं पान्तु वस्तीर्थनाथाः ॥ २ ॥ पीयूषौपम्यरम्यां शुचिपदपदवीं यस्य माधुर्यधुर्यां, पायं पायं व्यपायं भुवि विबुधजनाः श्रोत्रपात्रैः पवित्रैः । जायन्ते जाड्यमुक्ता विगतमृतिरुजः शाश्वतानन्दमग्नाः,, सोऽयं श्रीधाम कामं जयति जिनवचः क्षीरनीराब्धिनाथः ॥ ३ ॥ या पूर्वं विप्रपत्नी सुविहितविहितप्रौढदानप्रभावप्रोन्मीलन्पुण्यपूरैरमरमहिमा शिश्रिये स्वर्गिवारम् । सा श्रीमन्नेमिनाथप्रभुपदकमलोत्सङ्गश्रृङ्गारभृङ्गी, विश्वाऽम्बा वः श्रियेऽम्बा विपदुदधिपतहत्तहस्ताऽवलम्बा ॥ ४ ॥
Page #231
--------------------------------------------------------------------------
________________
(३१) श्रीमद्-भद्रकीर्तिविरचिता 'श्रीमथुरास्तूपसमीपस्तुतिः'
(प्रायः ईस्वी, ७७०)
(अनुष्टुभ्)
नम्राखण्डल-सन्मौलि-अस्त-मन्दार-दामभिः । यस्यार्चितं क्रमाभ्भोजं भ्राजिते तं जिनं स्तुवे ॥ १ ॥ यथोपहास्यतां याति तितीर्घः सरितां पतिं । दोर्ध्यामहं तथा जिष्णो जिनानन्त-गुण-स्तुतौ ॥ २ ॥ तथाऽपि भक्तितः किञ्चिद्वक्ष्येऽहं गुण-कीर्तनं क्लिष्टकर्मकलातीतः सर्वथा निष्कलस्तथा ॥ ३ ॥ नमस्तुभ्यं जिनेशाय मोहराज-बलच्छिदे । निःशेष-जन्तु-संतान-संशयच्छेदि संविदे ॥ ४ ॥ नमस्तुभ्यं भवाम्भोधि-निमज्जज्जन्तु-तारिणे । दुर्गापवर्ग-सन्मार्ग-स्वर्ग-संसर्ग-कारिणे ॥ ५ ॥ नमस्तुभ्यं मनोमल्ल-ध्वंसकाय महीयसे । द्वेषद्विप-महाकुम्भ-विपाटन-पटीयसे ॥ ६ ॥ धन्यास्ते यैर्जिनाधीश ददृशे त्वन्मुखाम्बुजं । मोक्षमार्गं दिशत्साक्षात्द्रव्यानां स्फार-दृष्टिभिः ॥ ७ ॥ न मया माया-विनिर्मुक्तः शंके दृष्टः पुरा भवान् । विनाऽऽपदां पदं जातो भूयो भूयो भवार्णवे ॥ ८ ॥ दृष्टोऽथवा तथा भक्तिर्नो वा जाता कदाचन । तवोपरि ममात्यर्थं दुर्भाग्यस्य दुरात्मनः ॥ ९ ॥ साम्प्रतं दैव-योगान्मे त्वया सार्द्धं गुणावहः । योगोऽजनि जनानन्त-दुर्लभो भव-सागरे ॥ १० ॥ दयां कुरु तथा नाथ भवानि न भवे यथा । नोपेक्षन्ते क्षमाः क्षीणं यतो मोक्षश्रयाश्रितं ॥ ११ ॥
Page #232
--------------------------------------------------------------------------
________________
१४०
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा निर्बन्धुभ्रष्टभाग्योऽयं निःसरन् योगतः प्रभुः । त्वां विनेति प्रभो प्रीत प्रसीद प्राणिवत्सल ॥ १२ ॥ तावदेव निमञ्जन्ति जन्तवोऽस्मिन् भवाम्बुधौ । यावत्त्वदंहितकासि [न] श्रयन्ति जिनोत्तम ॥ १३ ॥ एकोऽपि यैनमस्कारश्चके नाथ तवाञ्जसा । संसार-पारावारस्य तेऽपि पारं परं गताः ॥ १४ ॥ इत्येवं श्रीक्रमालीढं जन्तु-त्राण-परायण । देहि मह्यं शिवे वासं देहि सूरिनतक्रम ॥ १५ ॥
Page #233
--------------------------------------------------------------------------
________________
(३२)
श्रीमद्-भद्रकीर्तिसूरिविरचिता 'श्रीशान्तिदेवतासमेता जिनस्तुतिः '
(ईस्वी ८०० - ८२५)
(मन्दाक्रान्तावृत्तम्)
शान्तो वेषः शमसुखफलाः श्रोतृगम्या गिरस्ते कान्तं रूपं व्यसनिषु दया साधुषु प्रेम शुभ्रम् । इत्थम्भूते हितकृतपतेस्त्वय्यसङ्गा विबोधे
प्रेमस्थाने किमिति कृपणा द्वेषमुत्पादयन्ति ॥ १॥
अतिशयवती सर्वा चेष्टा वचो हृदयङ्गमं
शमसुखफलः प्राप्तौ धर्मः स्फुट: शुभसंश्रयः ।
मनसि करुणा स्फीता रूपं परं नयनामृतं
किमिति सुमते ! त्वय्यन्यः स्यात् प्रसादकरं सताम् ॥ २ ॥ ( वंशस्थ )
निरस्तदोषेऽपि तरीव वत्सले
कृपात्मनि त्रातरि सौम्यदर्शने । हितोन्मुखे त्वय्यपि ये पराङ्मुखाः पराङ्मुखास्ते ननु सर्वसम्पदाम् ॥ ३ ॥
सर्वसत्त्वहितकारिणि नाथे
न प्रसीदति मनस्त्वयि यस्य ।
मानुषाकृतितिरस्कृतमूर्ते
रन्तरं किमिह तस्य पशोर्वा ? ॥ ४ ॥
त्वयि कारुणिके न यस्य भक्तिजगदभ्युद्धरणोद्यतस्वभावे ।
न हि तेन समोऽधमः पृथिव्या
मथवा नाथ ! न भाजनं गुणानाम् ॥ ५ ॥
Page #234
--------------------------------------------------------------------------
________________
१४२
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जुषा
(उपजाति) एवंविधे शास्तरि वीतदोषे
महाकृपालौ परमार्थवैद्ये । मध्यस्थभावोऽपि हि शोच्य एव प्रद्वेषदग्धेषु क एष वादः ? ॥ ६ ॥
(वंशस्थ) न तानि चढूंषि न यैर्निरीक्ष्यसे ___ न तानि चेतांसि न यैर्विचिन्त्यसे । न ता गिरो या न वदन्ति ते गुणान ते गुणा ये न भवन्तमाश्रिताः ॥ ७ ॥
(अनुष्टुभ्) तच्चक्षुद्देश्यसे येन तन्मनो येन चिन्त्यसे । सञ्जनानन्दजननी सा वाणी स्तूयसे यया ॥ ८
(द्रुतविलम्बित) न तव यान्ति जिनेन्द्र ! गुणा मिति
मम तु शक्तिरुपैति परिक्षयम् । निगदितैर्बहुभिः किमिहापरै
रपरिमाणगुणोऽसि नमोऽस्तु ते ॥ ९ ॥
Page #235
--------------------------------------------------------------------------
________________
(३३) श्रीभद्रकीर्तिसूरिभिर्विरचितं 'श्रीशारदास्तोत्रम्'
(ईस्वी अष्टमशताब्धाः अन्तिमचरणः)
(द्रुतविलम्बितम्) कलमरालविहङ्गमवाहना
सितदुकूलविभूषणलेपना । प्रणतभूमिरुहामृतसारिणी
प्रवरदेहविभाभरधारिणी ॥ अमृतपूर्वकमण्डलुहारिणी
त्रिदशदानवमानवसेविता । भगवती परमैव सरस्वती
मम पुनातु सदा नयनाम्बुजम् ॥ १-२ ॥ -युग्मम् जिनपतिप्रथिताखिलवाङ्मयी
गणधराननमण्डपनर्तकी । गुरुमुखाम्बुजखेलनहंसिका
विजयते जगति श्रुतदेवता ॥ ३ ॥ अमृतदीधितिबिम्बसमाननां
त्रिजगतीजननिर्मितमाननाम् । नवरसामृतवीचिसरस्वती
प्रमुदितः प्रणमामि सरस्वतीम् ॥ ४ ॥ विततकेतकपत्रविलोचने !
विहितसंसृतिदुष्कृतमोचने ! । धवलपक्षविहङ्गमलाञ्छिते !
जय सरस्वति ! पूरितवाञ्छिते ! ॥ ५ ॥ भवदनुग्रहलेशतरङ्गिता
स्तदुचितं प्रवदन्ति विपश्चितः । नृपसभासु यतः कमलाबला
कुचकलाललनानि वितन्वते ॥ ६ ॥ गतधना अपि हि त्वदनुग्रहात्
कलितकोमलवाक्यसुधोर्मयः ।
Page #236
--------------------------------------------------------------------------
________________
१४४
चकितबालकुरङ्गविलोचना जनमनांसि हरन्तितरां नराः ॥ ७ ॥
करसरोरुहखेलनचञ्चला
तव विभाति वरा जपमालिका ।
श्रुतपयोनिधिमध्यविकस्वरो
ज्जवलतरङ्गकलाग्रहसाग्रहा ॥ ८ ॥
द्विरदकेसरिमारिभुजङ्गमासहनतस्करराजरुजां भयम् ।
तव गुणावलिगानतरङ्गिणां
न भविनां भवति श्रुतदेव ॥ ९ ॥
(स्रग्धरावृत्तम्)
ॐ ह्रीं क्लीं ब्लीं ततः श्रीं तदनु हसकलीमथो ऐं नमोऽन्ते लक्षं साक्षाज्जपेद् यः करसमविधिना सत्तपा ब्रह्मचारी । निर्यान्तीं चन्द्रबिम्बात् कलयति मनसा त्वां जगच्चन्द्रिकाभां
सोऽत्यर्थं वह्निकुण्डे विहितघृतहुतिः स्याद् दशांशेन विद्वान् ॥ १० ॥
(शार्दूलविक्रीडितम्)
रे रे लक्षण - काव्य - नाटक - कथा - चम्पूसमालोकने क्वायासं वितनोषि बालिश ! मुधा किं नम्रवक्राम्बुजः ? । भक्त्याऽऽराधय मन्त्रराजमहसाऽनेनानिशं भारती
येन त्वं कवितावितानसविताऽद्वैतप्रबुद्धायसे ॥ ११ ॥
बृहद् -निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
चञ्चच्चन्द्रमुखी प्रसिद्धमहिमा स्वाच्छन्द्यराज्यप्रदानायासेन सुरासुरेश्वरगणैरभ्यर्चिता भक्तितः । देवी संस्तुतवैभवा मलयजालेपाङ्गरङ्गद्युतिः
सा मां पातु सरस्वती भगवती त्रैलोक्यसंजीविनी ॥ १२ ॥
(द्रुतविलम्बितम् )
स्तवनमेतदनेकगुणान्वितं
पठति यो भविकः प्रमनाः प्रगे ।
स सहसा मधुरैर्वचनामृतै
र्नृपगणानपि रञ्जयति स्फुटम् ॥ १३ ॥
Page #237
--------------------------------------------------------------------------
________________
(३४) श्रीभद्रकीर्तिसूरिकृतः 'श्रीसरस्वतीकल्पः'
(ईस्वी अष्टमशताब्द्याः अन्तिमचरणं)
(शार्दूलविक्रीडितम्)
कन्दात् कुण्डलिनि ! त्वदीयवपुषो निर्गत्य तन्तुत्विषा
किञ्चिच्चुम्बिताम्बुजं शतदलं त्वद्ब्रह्मरन्ध्रादयः । यश्चन्द्रद्युति ! चिन्तयत्यविरतं भूयोऽस्य भूमण्डले
तन्मन्ये कविचक्रवर्तिपदवी छत्रच्छलाद् वल्गति ॥ १ ॥ यस्त्वद्वक्त्रमृगाङ्कमण्डलमिलत्कान्तिप्रतानोच्छल
च्चञ्चच्चन्द्रकचक्रचित्रितककुप्कन्याकुल ! ध्यायति । वाणि ! वाणिविलाससभङ्गुरपदप्रागल्भ्यश्रृङ्गारिणी
नृत्यत्युन्मदनर्तकीव सरसं तद्वक्त्ररङ्गाङ्गणे ॥ २ ॥ देवि ! त्वद्धृतचन्द्रकान्तकरकश्च्योतत्सुधानिर्झर
स्नानानन्दतरङ्गितं पिबति यः पीयूषधाराधरम् । तारालङ्कृतचन्द्रशक्तिकुहरेणाकण्ठमुत्कण्ठितो
वक्त्रेणोद्मिरतीव तं पुनरसौ वाणीविलासच्छलात् ॥ ३ ॥ क्षुभ्यत्क्षीरसमुद्रनिर्गतमहाशेषाहिलोलत्फणा___ पत्रोन्निद्रसितारविन्दकुहरैश्चन्द्रस्फुरत्कर्णिकैः । देवि ! त्वां च निजं च पश्यति वपुर्यः कान्तिभिन्नान्तरं
ब्राह्मि ! ब्रह्मपदस्य वल्गति वचः प्रागल्भ्यदुग्धाम्बुधेः ॥ ४ ॥ नाभीपाण्डुरपुण्डरीककुहराद् हृत्पुण्डरीके गलत्
पीयूषद्रवर्षिणि ! प्रविशतीं त्वां मातृकामालिनीम् । दृष्टा भारति ! भारती प्रभवति प्रायेण पुंसो यथा
निर्ग्रन्थीनि शतान्यपि ग्रथयति ग्रन्थायुतानां नरः ॥ ५ ॥ त्वां मुक्तामयसर्वभूषणगणां शुक्लाम्बराडम्बरां
गौरी गौरिसुधातरङ्गधवलामालोक्य हृत्पङ्कजे । वीणापुस्तकमौक्तिकाक्षवलयश्वेताब्जवल्गत्करां
न स्यात् कः स्फुटवृत्तचक्ररचनाचातुर्यचिन्तामणिः ॥ ६ ॥
Page #238
--------------------------------------------------------------------------
________________
१४६
बृहद् -निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
पश्येत् स्वां तनुमिन्दुमण्डलगतां त्वां चाभितो मण्डितां यो ब्रह्माण्डकरण्डपिण्डितसुधाडिण्डीरपिण्डैरिव । स्वच्छन्दोद्गतगद्यपद्यलहरीलीलाविलासामृतैः
सानन्दास्तमुपाचरन्ति कवयश्चन्द्रं चकोरा इव ॥ ७ ॥ तद्वेदान्तशिरस्तदोङ्कृतिमुखं तत् तत्कलालोचनं
तत्तद्वेदभुजं तदात्महृदयं तद्गद्यपद्यांघ्रीव च । यस्त्वद्वर्ष्म विभावयत्यविरतं वाग्देवते ! वाङ्मयं शब्दब्रह्मणि निष्ठितः स परमब्रह्मैकतामश्नुते ॥ ८ ॥ वाग्बीजं स्मरवीजयवेष्टितमतो ज्योतिः कला तद्बहिश्चाष्टद्वादशषोडशद्विगुणितद्यष्टाब्जपत्रान्वितम् ।
तद्बीजाक्षरकादिवर्णरचितान्यग्रे दलस्यान्तरे
हंसः कूटयुतं भवेदवितथं यन्त्रं तु सारस्वतम् ॥ ९ ॥ ओमैं श्रीमनु सौं ततोऽपि च पुनः क्लीं वदौ वाग्वादि -
न्येतस्मादपि ह्रीं ततोऽपि च सरस्वत्यै नमोऽदः पदम् । अश्रान्तं निजभक्तिशक्तिवशतो यो ध्यायति प्रस्फुटं बुद्धिज्ञानविचारसारसहितः स्याद् देव्यसौ साम्प्रतम् ॥ १० ॥ (स्त्रग्धरावृत्तम्)
स्मृत्वा मन्त्रं सहस्रच्छदकमलमनुध्याय नाभीहृदोत्थं श्वेतस्निग्धोर्ध्वनालं हृदि विकचतां प्राप्य निर्यातमास्यात् । तन्मध्ये चोर्ध्वरूपामभयदवरदां पुस्तकाम्भोजपाणि
वाग्देवी त्वन्मुखाश्च स्वमुखमनुगतां चिन्तयेदक्षरालीम् ॥ ११ ॥ (मालिनीवृत्तम्)
किमिह बहुविकल्पैर्जल्पितैर्यस्य कण्ठे भवति विमलवृत्तस्थूलमुक्तावलीयम् । भवति भवति ! भाषे ! भव्यभाषाविशेषैर्मधुरमधुसमृद्धस्तस्य वाचां विलासः ॥ १२ ॥
Page #239
--------------------------------------------------------------------------
________________
(३५)
पुन्नाटसङ्घीयाचार्यजिनसेनकृतं हरिवंशपुराणस्थं
'श्री चतुर्विंशतिजिनमंगलम्' (वि० सं० ७२८ / ई० स०७८५)
(अनुष्टुभ्) सिद्धं ध्रौव्यव्ययोत्पादलक्षणद्रव्यसाधनम् । जैनं द्रव्याद्यपेक्षातः साधनाद्यथ शासनम् ॥ १ ॥ शुद्धज्ञानप्रकाशाय लोकालोकैकभानवे । नमः श्रीवर्द्धमानाय वर्द्धमानजिनेशिने ॥ २ ॥ नमः सर्वविदे सर्वव्यवस्थानां विधायिने । कृतादिधर्मतीर्थाय वृषभाय स्वयम्भुवे ॥ ३ ॥ येन तीर्थमभिव्यक्तं द्वितीयमजितायितम् । अजिताय नमस्तस्मै जिनेशाय जितद्विषे ॥ ४ ॥ शं भवे वा विमुक्तौ वा भक्ता यत्रैव शम्भवे । भेजुर्भव्या नमस्तस्मै तृतीयाय च सम्भवे ॥ ५ ॥ तीर्थं चतुर्थमर्थ्यर्थं यश्चकाराभिनन्दनः । लोकाभिनन्दनस्तस्मै जिनेन्द्राय नमस्त्रिधा ॥ ६ ॥ पञ्चमं सप्रपञ्चार्थं तीर्थं वर्तयति स्म यः ।। नमः सुमतये तस्मै नमः सुमतये सदा ॥ ७ ॥ ककुभोऽभासयद्यस्य जितपद्मप्रभा प्रभा । पद्मप्रभाय षष्ठाय तस्मै तीर्थकृते नमः ॥ ८ ॥ यस्तीर्थं स्वार्थसंपन्नः परार्थमुदपादयत् । सप्तमं तु नमस्तस्मै सुपार्वाय कृतात्मने ॥ ९ ॥ अष्टमस्येन्द्रजुष्टस्य कत्रै तीर्थस्य तायिने । चन्द्रप्रभजिनेन्द्राय नमश्चन्द्राभकीर्तये ॥ १० ॥
Page #240
--------------------------------------------------------------------------
________________
१४८
बृहद्- -निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
देहदन्तप्रभाक्रान्तकुन्दपुष्पत्विषे नमः । पुष्पदन्ताय तीर्थस्य नवमस्य विधायिने ॥ ११ ॥
शुचिशीतलतीर्थस्य जन्तुसंतापनोदिनः । दशमस्य नमः कर्त्रे शीतलायापथाशिने ॥ १२ ॥
तीर्थं व्युच्छिन्नमुद्भाव्य भव्यानामाजवञ्जवम् । चिच्छेदैकादशो योऽर्हस्तस्मै श्रीश्रेयसे नमः ॥ १३ ॥
कुतीर्थध्वान्तमुद्धूय द्वादशं तीर्थमुज्जवलम् । नमस्कृतवते भर्त्रे वासुपूज्यविवस्वते ॥ १४ ॥
विमलाय नमस्तस्मै यः कापथमलाविलम् । त्रयोदशेन तीर्थेन चकार विमलं जगत् ॥ १५ ॥
तस्मै नमः कुसिद्धान्ततमोभेदन भास्वते । चतुर्दशस्य तीर्थस्य यः कर्त्ताऽनन्तजिज्जिनः ॥ १६ ॥
अधर्मपथपातालपतदुद्धरणक्षमम् ।
कर्त्रे पञ्चदशं तीर्थं धर्माय मुनये नमः ॥ १७ ॥
सृष्ट्रे षोडशतीर्थस्य कृतनानेतिशान्तये । चक्रेशाय जिनेशाय नमः शान्ताय शान्तये ॥ १८ ॥
येन सप्तदशं तीर्थं प्रावर्त्ति पृथुकीर्त्तिना । तस्मै कुन्थुजिनेन्द्राय नमः प्राक्चक्रवर्त्तिने ॥ १९ ॥
नमोऽष्टादशतीर्थाय प्राणिनामिष्टकारिणे । चक्रपाणिजिनवराय निरस्तदुरितारये ॥ २० ॥
तीर्थेनैकोनविंशेन स्थापितस्थिरकीर्त्तये । नमो मोहमहामल्लमाथिमल्लाय मल्लये ॥ २१ ॥
स्वं विंशतितमं तीर्थं कृत्वेशो मुनिसुव्रतः । अतारयत् भवाल्लोकं यस्तस्मै सततं नमः ॥ २२ ॥
नमये मुनिमुख्याय नमितान्तर्वहिर्द्विषे । एकविंशस्य तीर्थस्य कृताभिव्यक्तये नमः ॥ २३ ॥
Page #241
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति स्तोत्राणि
भास्वते हरिवंशाद्रिश्रीशिखामणये नमः । द्वाविंशतीर्थसच्चक्रनेमयेऽरिष्टनेमये ॥ २४ ॥
धर्ता धरणनिर्धूतपर्वतोद्धरणासुरः । त्रयोविंशस्य तीर्थस्य पार्श्वो विजयतां विभुः ॥ २५ ॥
इत्यस्यामवसर्पिण्यां ये तृतीयचतुर्थयोः ।
कालयोः कृततीर्थास्ते जिना नः सन्तु सिद्धये ॥ २६ ॥
१४९
Page #242
--------------------------------------------------------------------------
________________
(३६) पञ्चस्तूपान्वयि-भगवज्जिनसेनविनिर्मिता श्रीआदिपुराणान्तर्गता 'श्रीशताष्टोत्तरनामा ऋषभजिनस्तुतिः'
(प्रायः ईस्वी ८२५-८३०)
__ (अनुष्टुभ् ) जगत्स्स्रष्टारमीशानमभीष्टफलदायिनम् । त्वामनिष्टविघाताय समभिष्टुमहे वयम् ॥ १ ॥ गुणास्ते गणनातीताः स्तूयन्तेऽस्मद्विधैः कथम् । भक्त्या तथापि तव्याजात्तन्मः प्रोन्नतिमात्मनः ॥ २ ॥ बहिरन्तमलापायात् स्फुरन्तीश गुणास्तव । घनोपरोधनिर्मुक्तमूर्तेरिव रवेः कराः ॥ ३ ॥ त्रिलोकपावनी पुण्यां जैनी श्रुतिमिवामलाम् । प्रव्रज्यां दधते तुभ्यं नमः सार्वाय शंभवे ॥ ४ ॥ विध्यापितजगत्तापा जगतामेकपावनी । स्वधुनीव पुनीयान्नो दीक्षेयं पारमेश्वरी ॥ ५ ॥ सु वर्णा रुचिरा हृद्या रत्नैर्दीप्रैरलंकृता । रैधारेवाभिनिष्क्रान्तिः यौष्माकीया धिनोति नः ॥ ६ ॥ मुक्तावुत्तिष्ठमानस्त्वं तत्कालोपनतैः सितैः । प्रबुद्धः परिणामैः प्राक् पश्चाल्लौकान्तिकामरैः ॥ ७ ॥ परिनिष्क्रमणे योऽयमभिप्रायो जगत्सृजः । स ते यतः स्वतो जातः स्वयं बुद्धोऽस्यतो मुनेः ॥ ८ ॥ राज्यलक्ष्मीमसंभोग्यामाकलय्य चलामिमाम् । क्लेशहानाय निर्वाणदीक्षां त्वं प्रत्यपद्यथाः ॥ ९ ॥ स्नेहालानकमुन्मूल्य विशतोऽद्य वनं तव । न कश्चित् प्रतिरोधो ऽभून्मदान्धस्येव दन्तिनः ॥ १० ॥ स्वप्नसंभोगनिर्भासा भोगाः संपत्प्रणश्वरी । जीवितं चलमित्याधास्त्वं मनः शाश्वते पथि ॥ ११ ॥
Page #243
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति स्तोत्राणि
अवधूय चलां लक्ष्मीं निर्धूय स्नेहबन्धनम् । धनं रज इवोद्धूय मुक्त्या संगंस्यते भवान् ॥ १२ ॥ राज्यलक्ष्म्याः परिम्लानिं मुक्तिलक्ष्म्याः परां मुदम् । प्रव्यञ्जयंस्तपोलक्ष्म्यामासजस्त्वं विना रतेः ॥ १३ ॥
राज्यश्रियां विरक्तोऽसि संरक्तोऽसि तपः श्रियाम् । मुक्तिश्रियां च सोत्कण्ठो गतैवं ते विरागता ॥ १४ ॥ ज्ञात्वा हेयमुपेयं च हित्वा हेयमिवाखिलम् । उपादेयमुपादित्सोः कथं ते समदर्शिता ॥ १५ ॥
पराधीनं सुखं हित्वा सुखं स्वाधीनमीप्सतः । त्यक्त्वाल्पां विपुलां चद्धिं वाञ्छतो विरतिः क्व ते ॥ १६ ॥
आमनन्त्यात्मविज्ञानं योगिनां हृदयं परम् ।
कीदृक् तवात्मविज्ञानमात्मवत्पश्यतः परान् ॥ १७ ॥
तथा परिचरन्त्ये यथापूर्वं सुरासुराः । त्वामुपास्ते च गूढं श्रीः कुतस्त्यस्ते तपःस्मयः ॥ १८ ॥
नैस्संगीमास्थितश्चर्यां सुखानुशयमप्यहन् । सुखीति कृतिभिर्देव त्वं तथाप्यभिलप्यसे ॥ १९ ॥
ज्ञानशक्तित्रयीमूवा बिभित्सोः कर्मसाधनम् । जिगीषुवृत्तमद्यापि तपोराज्ये तवास्त्यदः ॥ २० ॥
मोहान्धतमसध्वंसे बोधितां ज्ञानदीपिकाम् । त्वमादायचरो नैव क्लेशापातेऽवसीदसि ॥ २१ ॥
भट्टारकबरीभृष्टिः कर्मणोऽष्टतयस्य या । तां प्रति प्रज्वलत्येषा त्वद्ध्यानाग्निशिखोच्छिखा ॥ २२ ॥
दृष्टतत्त्ववरीवृष्टिः कर्माष्टकवनस्य या । तत्रोत्क्षिप्ता कुठारीयं रत्नत्रयमयी त्वया ॥ २३ ॥
ज्ञानवैराग्यसंपत्तिस्तवैषानन्यगोचरा । विमुक्तिसाधनायालं भक्तानां च भवोच्छिदे ॥ २४ ॥
इति स्वार्थां परार्थां च बोधसंपदमूर्जिताम् । दधतेऽपि नमस्तुभ्यं विरागाय गरीयसे ॥ २५ ॥
१५१
Page #244
--------------------------------------------------------------------------
________________
( ३७ )
श्री आदिपुराणान्तर्गता श्रीभरतचक्रिकारिता 'श्रीऋषभजिनस्तुतिः '
(प्रायः ईस्वी ८२५-८३५)
(अनुष्टुभ् )
त्वं ब्रह्मा परमज्योतिस्त्वं प्रभूष्णुरजोऽरजाः । त्वमादिदेवो देवानामधिदेवो महेश्वरः ॥ १ ॥
त्वं स्रष्टा त्वं विधातासि त्वमीशानः पुरुः पुमान् । त्वमादिपुरुषो विश्वेट् विश्वराड् विश्वतोमुखः ॥ २ ॥ विश्वव्यापी जगद्भर्ता विश्वदृग्विश्वभृद्विभुः । विश्वतोऽक्षिमयं ज्योतिर्विश्वयोनिर्वियोनिकः ॥ ३ ॥
हिरण्यगर्भो भगवान् वृषभो वृषभध्वजः । परमेष्ठी परं तत्त्वं परमात्मात्मभूरसि ॥ ४ ॥
त्वमिनस्त्वमधिज्योतिस्त्वमीशस्त्वमयोनिजः । अजरस्त्वमनादिस्त्वमनन्तस्त्वं त्वमच्युतः ॥ ५ ॥
त्वमक्षरस्त्वमक्षय्यस्तवमनक्षोऽस्यनक्षरः । विष्णुर्जिष्णुर्विजिष्णुश्च त्वं स्वयम्भूः स्वयम्प्रभः ॥ ६ ॥ त्वं शम्भुः शम्भवः शंयुः शंवदः शङ्करो हरः । हरिर्मोहासुरारिश्च तमोऽरिर्भव्यभास्करः ॥ ७ ॥
पुराणः कविराद्यस्त्वं योगी योगविदां वरः । त्वं शरण्यो वरेण्योऽग्रयस्त्वं पूतः पुण्यनायकः ॥ ८ ॥
त्वं योगात्मा सयोगश्च सिद्धो बुद्धो निरुद्धवः । सूक्ष्मो निरञ्जन: कञ्जसंजातो जिनकुञ्जरः ॥ ९ ॥
छन्दो विच्छन्दसां कर्ता वेदविद्वदतां वरः । वाचस्पतिरधर्मारिर्धर्मादिर्धर्मनायकः ॥ १० ॥
Page #245
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
१५३
त्वं जिनः कामजिज्जेता त्वमर्हन्नरिहाऽरहाः । धर्मध्वजो धर्मपतिः कर्मारातिनिशुम्भनः ॥ ११ ॥ त्वं ह भव्याब्जिनीबन्धुस्त्वं हविभुक्त्वमध्वरः । त्वं मखाङ्गं मखज्येष्ठस्त्वं होता हव्यमेव च ॥ १२ ॥ यज्वाज्यं च त्वमिज्या च पुण्यो गण्यो गुणाकरः । त्वमपारिरपारश्च त्वममध्योऽपि मध्यमः ॥ १३ ॥ उत्तमोऽनुत्तरो ज्येष्ठो गरिष्ठः स्थेष्ठ एव च । त्वमणीयान् महीयांश्च स्थवीयान् गरिमास्पदम् ॥ १४ ॥ महान् महीयतो मह्यो भूष्णुः स्थास्तुरनश्वरः । जित्वरोऽनित्वरो नित्यः शिवः शान्तो भवान्तकः ॥ १५ ॥ त्वं हि ब्रह्मविदां ध्येयस्त्वं हि ब्रह्मप्रदेश्वरः । त्वां नाममालया देवमित्यभिष्टुमहे वयम् ॥ १६ ॥ अष्टोत्तरशतं नाम्नामित्यनुध्याय चेतसा । त्वामीडे नीडमीडानां प्रातिहार्याष्टकप्रभुम् ॥ १७ ॥ तवायं प्रचलच्छाखस्तुङ्गोऽशोकमहाध्रिपः । स्वच्छायासंश्रितान् पाति त्वत्तः शिक्षामिवाश्रितः ॥ १८ ॥ तवामी चामरव्रता यक्षरुत्क्षिप्य वीजिताः । निघुनन्तीव निर्व्याजमागोगोमक्षिका नृणाम् ॥ १९ ॥ त्वामापतन्ति परितः सुमनोऽञ्जलयो दिवः । तुष्टया स्वर्गलक्ष्म्येव मुक्ता हर्षाश्रुबिन्दवः ॥ २० ॥ छत्रत्रितयमाभाति सूच्छ्रितं जिन तावकम् । मुक्तालम्बनविभ्राजि लक्ष्याः क्रीडास्थलायितम् ॥ २१ ॥ तव हर्यासनं भाति विश्वभर्तुर्भवद्भरम् । कृतयत्नैरिवोद्वोढुं न्यग्भूयोढं मृगाधिपैः ॥ २२ ॥ तव देहप्रभोत्सपैरिदमाक्रम्यते सदः । पुण्याभिषेकसम्भार लम्भयद्भिरिवामितः ॥ २३ ॥
Page #246
--------------------------------------------------------------------------
________________
१५४
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा तव वाक्प्रसरो दिव्यः पुनाति जगतां मनः । मोहान्धतमसं धुन्वन् स्वज्ञानाकांशुकोपमः ॥ २४ ॥ प्रातिहार्याण्यहार्याणि तवामूनि चकासति । लक्ष्मी हंस्याः समाक्रीडपुलिनानि शुचीनि वा ॥ २५ ॥ नमो विश्वात्मने तुभ्यं तुभ्यं विश्वसृजे नमः ।। स्वयम्भुवे नमस्तुभ्यं क्षायिकैर्लब्धिपर्ययैः ॥ २६ ॥ ज्ञानदर्शनवीर्याणि विरतिः शुद्धदर्शनम् । दानादिलब्धयश्चेति क्षायिक्यस्तव शुद्धयः ॥ २७ ॥ ज्ञानमप्रतिधं विश्वं पर्यच्छत्सीत्तवाक्रमात् । त्रयं ह्यावरणादेतद्व्यवधिः करणं क्रमः ॥ २८ ॥ चित्रं जगदिदं चित्रं त्वयाबोधि यदक्रमात् । अक्रमोऽपि क्वचिच्छ्लाघ्यः प्रभुमाश्रित्य लक्ष्यते ॥ २९ ॥ इन्द्रियेषु समग्रेषु तव सत्स्वप्यतीन्द्रियम् । ज्ञानमासीदचिन्त्या हि योगिनां प्रभुशक्तयः ॥ ३० ॥ यथा ज्ञानं तवैवाभूत् क्षायिकं तव दर्शनम् । ताभ्यां युगपदेवासीदुपयोगस्तवाद्भुतम् ॥ ३१ ॥ तेन त्वं विश्वविज्ञेय व्यापिज्ञानगुणाद्भुतः । सर्वज्ञः सर्वदर्शी च योगिभिः परिगीयसे ॥ ३२ ॥ विश्वं विजानतोऽपीश यत्तेनास्ता श्रमक्लमौ । अनन्तवीर्यताशक्तेस्तन्माहात्म्यं परिस्फुटम् ॥ ३३ ॥ रागादिचित्तकालुष्यव्यपायादुदिता तव । विरतिः सुखमात्मोत्थं व्यनक्त्यात्यन्तिकं विभो ॥ ३४ ॥ विरतिः सुखमिष्टं चेत् सुखं त्वय्येव केवलम् । नो चेन्नैवासुखं नाम किञ्चिदत्र जगत्त्रये ॥ ३५ ॥ प्रसन्नकलुषं तोयं यथेह स्वच्छतां व्रजेत् । मिथ्यात्वकर्दमापायादृक् शुद्धिस्ते तथा मता ॥ ३६ ॥
Page #247
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति स्तोत्राणि
सत्योऽपि लब्धयः शेषास्त्वयि नार्थक्रियाकृतः । कृतकृत्ये बहिर्द्रव्यसंबन्धो हि निरर्थकः ॥ ३७ ॥ एवं प्राया गुणा नाथ भवतोऽनन्तधा मताः । तानहं लेशतोऽपीश न स्तोतुमलमल्पधीः ॥ ३८ ॥ तदास्तां ते गुणस्तोत्रं नाममात्रं च कीर्तितम् । पुनाति नस्ततो देव त्वन्नामोद्देशतः श्रिताः ॥ ३९ ॥ हिरण्यगर्भमाहुस्त्वां यतो वृष्टिर्हिरण्मयी । गर्भावतरणे नाथ प्रादुरासीत्तदाद्भुता ॥ ४० ॥
वृषभोऽसि सुरैर्वृष्टरत्नवर्ष: स्वसम्भवे । जन्माभिषिक्तये मेरुं मृष्टवान्वृषभोऽप्यसि ॥ ४१ ॥
अशेषज्ञेयसंक्रान्तज्ञानमूर्तिर्यतो भवान् । अतः सर्वगतं प्राहुस्त्वां देव परमर्षयः ॥ ४२ ॥
त्वयीत्यादीनि नामानि विभ्रत्यन्वर्थतां यतः । ततोऽसि त्वं जगज्ज्येष्ठः परमेष्ठो सनातनः ॥ ४३ ॥
त्वद्भक्तिचोदितामेनां मामिकां धियमक्षमः । धर्तुं स्तुतिपथे तेऽद्य प्रवृत्तोऽस्म्येवमक्षर ॥ ४४ ॥ त्वयोपदर्शितं मार्गमुपास्य शिवमीप्सितः । त्वां देवमित्युपासीनान् प्रसीदानुगृहाण नः ॥ ४५ ॥ भवन्तमित्यभिष्टुत्य विष्टपातिगवैभवम् । त्वय्येव भक्तिकृशां प्रार्थये नान्यदर्थये ॥ ४६ ॥
१५५
Page #248
--------------------------------------------------------------------------
________________
(३८)
श्री आदिपुराणान्तर्गता द्वात्रिंशदिन्द्रकारिता: 'श्रीऋषभजिनस्तुतिः '
(प्रायः ईस्वी ८२५-८३५)
(प्रतिमाक्षरावृत्तम्)
जिननाथसंस्तवकृतौ भवतो वयमुद्यताः स्म गुणरत्ननिधेः । विधियोऽपि मन्दवचसोऽपि ननु त्वयि भक्तिरेव फलतीष्टफलम् ॥ १ ॥
मतिशक्तिसारकृतवाग्विभवस्त्वयि भक्तिमेव वयमातनुमः । अमृताम्बुधेर्जलमलं न पुमान्निखिलं प्रपातुमिति किं न पिबेत् ॥ २ ॥
क्व वयं जडाः क्व च गुणाम्बुनिधिस्तव देव पाररहितः परमः । इति जानतोऽपि जिन सम्प्रति नस्त्वयि भक्तिरेव मुखरीकुरुते ॥ ३ ॥
गणभृद्भिरप्यगणिताननणूंस्तव सद्गुणान्वयमभीष्टुमहे । किल चित्रमेतदथवा प्रभुतां तव संश्रितः किमिव नेशिशिषुः ॥ ४ ॥ (द्रुतविलम्बितवृत्तम्)
तदियमीडिडिषन् विदधाति नस्त्वयि निरूढतरा जिननिश्चला । प्रसृतभक्तिपारगुणोदया स्तुतिपथेऽद्य ततो वयमुद्यताः ॥ ५ ॥ त्वमसि विश्वहगीश्वर विश्वसृद् त्वमसि विश्वगुणाम्बुधिरक्षयः । त्वमसि देव जगद्धितशासनः स्तुतिमतोऽनुगृहाण जिनेश नः ॥ ६ ॥ तव जनार्क विभान्ति गुणांशवः सकलकर्मकलङ्कनिविनिःसृताः । घनवियोगविनिर्मलमूर्तयो दिनमणेरिव भासुरभानवः ॥ ७ ॥
गुणमणींस्त्वमनन्ततयान्वितान् जिन समुद्वहसेऽतिविनिर्मलान् । जलधिरात्मगभीरजलाश्रितानिव मणीनमलाननणुत्विषः ॥ ८ ॥
त्वमिनसंसृतिवल्लरिकामिमामतितरामुरुदुःखफलप्रदाम् । जननमृत्युजराकुसुमाचितां शमकरैर्भवन्नुदपीपटः ॥ ९ ॥
Page #249
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
१५७
(तामरसवृत्तम्)
जिनवरमोहमहापृतनेशान् प्रबलतरांश्चतुरस्तु कषायान् निशिततपोमयतीव्रमहांसि प्रहतिभिराशुतरामजयस्त्वम् ॥ १० ॥ मनसिजशत्रुमजय्यमलक्ष्यं विरतिमयी शितहेतिततिस्ते । समरभरे विनिपातयति स्म त्वमसि ततो भुवनैकगरिष्ठः ॥ ११ ॥ जितमदनस्य तवेश महत्त्वं वपुरिदमेव हि शास्ति मनोज्ञम् । न विकृतिभाग्न कटाक्षनिरीक्षा परमविकारमनाभरणोद्घम् ॥ १२ ॥ प्रविकुरुते हृदि यस्य मनोजः स विकुरुते स्फुटरागपरागः । विकृतिरनङ्गजितस्तव नाभूद् विभवभवान्भुवनैकगुरुस्तत् ॥ १३ ॥ स किल विनृत्यति गायति वल्गत्यपलापति प्रहसत्यपि मूढः । मदनवशो जितमन्मथ ते तु प्रशमसुखं वपुरेव निराह ॥ १४ ॥
(नवमालिनीवृत्तम्) विरहितमानमत्सर तवेदं वपुरपरागमस्तकलिपङ्कम् । तव भुवनेश्वरत्वमपरागं प्रकटयति स्फुटं निकृतिहीनम् ॥ १५ ॥ तव वपुरामिलत्सकलशोभासमुदयमस्तवस्त्रमपि रम्यम् । अतिरुचिरस्य रत्नमणिराशेरपवरणं किमिष्टमुरुदीप्तेः ॥ १६ ॥ स्विदिरहितं विहीनमलदोषं सुरभितरं सुलक्ष्मघटितं ते । क्षतजवियुक्तमस्ततिमिरौघं व्यपगतधातु वज्रघनसन्धि ॥ १७ ॥ समचतुरस्रमप्रमितवीर्यं प्रियहितवाग्निमेषपरिहीनम् । वपुरिदमच्छदिव्यमणिदीप्रं त्वमसि ततोऽधिदेवपदभागी ॥ १८ ॥ इदमतिमानुषं तव शरीरं सकलविकारमोहमदहीनम् । प्रकटयतीश ते भुवनलब्धि प्रभुतमवैभवं कनककान्ति ॥ १९ ॥
(प्रमुदितवदनावृत्तम्) स्पृशति न हि भवन्तमागश्च यः किमु दिनपमभिद्रवेत्तामसम् । वितिमिर स भवान् जगत्साधने ज्वलदुरुमहसा प्रदीपायते ॥ २० ॥
Page #250
--------------------------------------------------------------------------
________________
१५८
बृहद् -निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
(जलधरमालावृत्तम् )
रैधारा ते द्युसम वतारेऽपप्तन्नाकेशानां पदविमशेषां रुध्वा । स्वर्गादारात् कनकमयीं वा सृष्टिं तन्वानसौ भुवनकुटीरस्यान्तः ॥ २१ ॥ रैधारैरावतकरदीर्घा रेजे रे जेतारं भजत जना इत्येवम् । मूर्तीभूता तव जिनलक्ष्मीर्लोके संबोधं वा सपदि समातन्वाना ॥ २२ ॥ त्वत्संभूतौ सुरकरमुक्ता व्योम्नि पौष्पी वृष्टिः सुरभितरा संरेजे मत्तालीनां कलरुतमातन्वाना नाकस्त्रीणां नयनततिर्वा यान्ती ॥ २३ ॥ मेरोः श्रृङ्गे समजनि दुग्धाम्भोधेः स्वच्छाम्भोभिः कनकघटैर्गम्भीरैः । माहात्म्यं ते जगति वितन्वन्भावि स्वधौरेयैर्गुरुरभिषेकः पूतः ॥ २४ ॥ त्वां निष्क्रान्तौ मणिमययानारूढं वोढुं सज्जा वयमिति नैतच्चित्रम् । आनिर्वाणान्नियतममी गीर्वाणाः किंकुर्वाणा ननु जिन कल्याणे ते ॥ २५ ॥
।
त्वं धातासि त्रिभुवनभर्ताद्यत्वे कैवल्यार्के स्फुटमुदितेऽस्मिन् तस्माद्देवं जननजरातङ्कारिं त्वां नन्नमो गुणविधिमग्र्यं लोके ॥ १६ ॥
(प्रहर्षिणीवृत्तम्)
त्वं मित्रं त्वमसि गुरुस्त्वमेव भर्ता त्वं स्रष्टा भुवनपितामहस्त्वमेव ।
त्वां ध्यायन्नमृतिसुखं प्रयाति जन्तुस्त्रायस्य त्रिजगदिदं त्वमद्य पातात् ॥ २७ ॥ ( रुचिरावृत्तम्)
परं पदं परमसुखोदयास्पदं विवित्सवश्चिरमहि योगिनोऽक्षरम् । त्वयोदितं जिन परमागमाक्षरं विचिन्वते भवविलयाय सद्धियः ॥ २८ ॥
त्वयोदिते पथि जिन ये वितन्वतेः परां धृतिं प्रमदपरम्परायुजः । त एव संसृतिलत्तिकां प्रतायिनीं दहृत्यलं स्मृतिदहनार्चिषा भृशम् ॥ २९ ॥
(मत्तमयूरवृत्तम्)
वातोद्धूताः क्षीरपयोधेरिव वीचीरुत्प्रेक्ष्यामूश्चामरपङ्क्तीर्भवदीयाः । पीयूषांशोर्दीप्तिसमे तीरिव शुभ्रा मोमुच्यन्ते संसृतिभाजो भवबन्धात् ॥ ३० ॥
सैंहं पीठं स्वां द्युतिमिद्धामतिभानुं तन्वानं तद्भाति विभोस्ते पृथु तुङ्गम् । मेरोः श्रृङ्गं वा मणिनद्धं सुरसेव्यं न्यक्कुर्वाणं लोकमशेषं स्वमहिम्ना ॥ ३१ ॥
Page #251
--------------------------------------------------------------------------
________________
१५९
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
(मञ्जुभाषिणीवृत्तम्) महितोदयस्य शिवमार्गदेशिनः सुरशिल्पनिर्मितमदोऽर्हतस्तव । प्रथते सितातपनिवारणत्रयं शरदिन्दुबिम्बमिव कान्तिमत्तया ॥ ३२ ॥
(छन्दः अनिर्णीतः) वक्षोऽशोको मरकतरुचिरस्कन्धो भाति श्रीमानयमतिरुचिराः शाखाः । बाहूकृत्य स्फुटमिव नटितं तन्वन्वातोद्भूतः कलरुतमधुकृन्मालः ॥ ३३ ॥ पुष्पाकीर्णो नृसुरमुनिवरैः कान्तो मन्दं मन्दं मृदुतरपवना धूतः । सच्छायोऽयं विहत नृशुगशोकोऽगो भाति श्रीमांस्त्वमिव हि जगतां श्रेयः ॥ ३४ ॥
(असम्बाधावृत्तम्) व्याप्ताकाशां वृष्टिमलिकुलरुतोद्गीतां पौष्पी देवास्त्वां प्रतिभुवनगृहस्याग्रात् । मुञ्चत्येते दुन्दुभिमधुरदैः सार्धं प्रावृङ्जीमूतान् स्तनितमुखरिताञ्जित्वा ॥ ३५ ॥
(अपराजितावृत्तम्) त्वदमरपटहैविशङ्क्य घनागमं पटुजलदघटानिरुद्धनभोङ्गणम् । विरचितरुचिमत्कलापसुमन्थरा मदकलमधुना रुवन्ति शिखाबलाः ॥ ३६ ॥
(प्रहरणकलिकावृत्तम् ) तव जिन ततदेहरुचिशरवण चमररुहततिः सितविहगरुचिम् । इयमनुतनुते रुचिरतरतनुर्मणिमुकुटसमिद्धरुचिसुरधुता ॥ ३७ ॥
(वसन्ततिलकावृत्तम्) त्वहिव्यवागियमशेषपदार्थगर्भा
भाषान्तराणि सकलानि निदर्शयन्ती । तत्त्वावबोधमचिरात् कुरुते बुधानां
स्याद्वादनीति विहतान्धमतान्धकारा ॥ ३८ ॥ प्रक्षालयत्यखिलमेव मनोमलं
नस्त्वद्भारतीमयमिदं शुचिपुण्यमम्बु । तीर्थं तदेव हि विनेयजनाजवञ्ज
वावारसन्तरणवर्ती भवत्प्रणीतम् ॥ ३९ ॥
Page #252
--------------------------------------------------------------------------
________________
१६०
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा त्वं सर्वगः सकलवस्तुगतावबोध
स्त्वं सर्ववित्प्रमितविश्वपदार्थसार्थः । त्वं सर्वजिद्विदितमन्मथमोहशत्रु
स्त्वं सर्वदृनिखिलभावविशेषदर्शी ॥ ४० ॥ त्वं तीर्थकृत्सकलपापमलापहारि
__ सद्धर्मतीर्थविमलीकरणैकनिष्ठः । त्वं मन्त्रकृन्निखिलपापविषापहारि
पुण्यश्रुति प्रवरमन्त्रविधानचुञ्चः ॥ ४१ ॥ त्वामामनन्ति मुनयः पुरुषं पुराणं
त्वां प्राहुरच्युतमृषीश्वरमक्षद्धिम् । तस्माद्भवान्तक भवन्तमचिन्त्ययोगं
योगीश्वरं जगदुपास्यमुपास्महे स्म ॥ ४२ ॥ तुभ्यं नमः सकलघातिमलव्यपाय
संभूतकेवलमयामललोचनाय । तुभ्यं नमो दुरितबन्धनशृङ्खलानां
छेत्रे भवार्गलमिदे जिनकुञ्जराय ॥ ४३ ॥ तुभ्यं नमस्त्रिभुवनैकपितामहाय
तुभ्यं नमः परमनिर्वृतिकारणाय । तुभ्यं नमोऽधिगुरवे गुरवे गुणौधै
स्तुभ्यं नमो विदितविश्वजगत्त्रयाय ॥ ४४ ॥ इत्युच्चकैः स्तुतिमुदारगुणानुरागा
___दस्माभिरीश रचितां त्वयि चित्रवर्णाम् । देव प्रसीद परमेश्वर भक्तिपूतां
पादार्पितां स्रजमिवानुगृहाण चार्वीम् ॥ ४५ ॥ त्वामीमहे जिन भवन्तमनुस्मराम
स्त्वां कुड्मलीकृतकरा वयमानमामः । त्वत्संस्तुतावुपचितं यदिहाद्य पुण्यं
तेनास्तु भक्तिरमला त्वयि नः प्रसन्ना ॥ ४६ ॥
Page #253
--------------------------------------------------------------------------
________________
(३९) श्रीआदिपुराणान्तर्गता श्रीसौधर्मेन्द्रप्रणीता श्रीऋषभजिनविभूत्यादिवर्णनासमेता 'श्रीजिनसहस्रनाममहास्तुतिः'
(प्राय: ईस्वी ८२५-८३५)
(अनुष्टुभ्)
स्तोष्ये त्वां परमं ज्योतिर्गुणरत्नमहाकरम् । मतिप्रकर्षहीनोऽपि केवलं भक्तिचोदितः ॥ १ ॥ त्वामभिष्टवतां भक्त्या विशिष्टाः फलसम्पदः । स्वयमाविर्भवन्तीति निश्चित्य त्वां जिन स्तुवे ॥ २ ॥ स्तुतिः पुण्यगुणोत्कीर्तिः स्तोता भव्यः प्रसन्नधीः । निष्ठितार्थो भवान् स्तुत्यः फलं नैःश्रेयसं सुखम् ॥ ३ ॥ इत्याकलय्य मनसा तुष्टषु मां फलार्थिनम् । विभो प्रसन्नया दृष्ट्या त्वं पुनीहि सनातन ॥ ४ ॥ मामुदाकुरुते भक्तिस्त्वद्गुणैः परिचोदिता । ततः स्तुतिपथे तेऽस्मिन् लग्नः संविग्नमानसः ॥ ५ ॥ त्वयि भक्तिः कृताल्पापि महती फलसम्पदम् । पम्फलीति विभो कल्पक्ष्माजसेवेव ऐहिनाम् ॥ ६ ॥ तवारिजयमाचष्टे वपुरस्पृष्टकैतवम् । दोषावेशविकारा हि रागिणां भूषणादयः ॥ ७ ॥ निर्भूषमपि कान्तं ते वपुर्भुवनभूषणम् । दीप्रं हि भूषणं नैव भूषणान्तरमीक्षते ॥ ८ ॥ न मूनि कबरीबन्धो न शेखरपरिग्रहः । न किरीटादिभारस्ते तथापि रुचिरं शिरः ॥९॥ न मुखे भ्रुकुटीन्यासो न दृष्टो दशनच्छदः । नास्त्रे व्यापारितो हस्तस्तथापि त्वमरीनहन् ॥ १० ॥
Page #254
--------------------------------------------------------------------------
________________
१६२
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा त्वया नाताम्रिते नेत्रे नीलोत्पलदलायते । मोहारिविजये देव प्रभुशक्तिस्तवाद्भुता ॥ ११ ॥ अपापागावलोकं ते जिनेन्द्र नयनद्वयम् । मदनारिजयं वक्ति व्यक्तं नः सौम्यवीक्षितम् ॥ १२ ॥ त्वदृशोरमला दीप्तिरास्पृशन्ती शिरस्सु नः । पुनाति पुण्यधारेव जगतामेकपावनी ॥ १३ ॥ तवेदमाननं धत्ते प्रफुल्लकमलश्रियम् । स्वकान्तिज्योत्स्नया विश्वमाक्रामच्छरदिन्दुवत् ॥ १४ ॥ अनट्टहासहुङ्कारमदष्टोष्ठपुटं मुखम् । जिनाख्याति सुमेधोभ्यस्तावकी वीतरागताम् ॥ १५ ॥ त्वन्मुखादुद्यती दीप्तिः पावनीव सरस्वती । विधुन्वती तमो भाति जितबालातपद्युतिः ॥ १६ ॥ त्वन्मुखाम्बुरुहालग्ना सुराणां नयनावलिः । भातीयमलिमालेव तदामोदानुपातिनी ॥ १७ ॥ मकरन्दमिवापीय त्वद्वक्त्राब्जोद्गतं वचः । अनाशितं भवं भव्यभ्रमरा यान्त्यमी मुदम् ॥ १८ ॥ एकतोऽभिमुखोऽपि त्वं लक्ष्यसे विश्वतोमुखः । तेजोगुणस्य माहात्म्यमिदं नूनं त्वाद्भुतम् ॥ १९ ॥ विश्वदिक्षु विसर्पन्ति तावका वागभीषवः । तिरश्चामपि हृद्ध्वान्तमुद्धन्वन्तो जिनांशुमान् ॥ २० ॥ तव वागमृतं पीत्वा वयमद्यामराः स्फुटम् । पीयूषमिदमिष्टं नो देव सर्वरुजाहरम् ॥ २१ ॥ जिनेन्द्र तव वक्त्राब्जं प्रक्षरद्वचनामृतम् । भव्यानां प्रीणनं भाति धर्मस्येव निधानकम् ॥ २२ ॥ मुखेन्दुमण्डलाद्देव तव वाक्किरणा इमे । विनिर्यान्तो हतध्वान्ताः सभामाह्लादयत्यलम् ॥ २३ ॥ चित्रं वाचां विचित्राणामक्रमः प्रभवः प्रभो । अथवा तीर्थकृत्त्वस्य देव वैभवमीदृशम् ॥ २४ ॥
Page #255
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति स्तोत्राणि
अस्वेदमलमाभाति सुगन्धि शुभलक्षणम् । सुसंस्थानमरक्ता सृग्वपुर्वज्रस्थिरं तव ॥ २५ ॥
सौरूप्यं नयनाह्लादि सौभाग्यं चित्तरञ्जनम् । सुवाक्त्वं जगदानन्दि तवासाधारणा गुणाः ॥ २६ ॥ अमेयमपि ते वीर्यं मितं देहे प्रभान्विते । स्वल्पेऽपि दर्पणे बिम्बं माति स्ताम्बेरमं ननु ॥ २७ ॥
त्वदास्थानस्थितोद्देशं परितः शतयोजनम् । सुलभाशनपानादि त्वन्महिम्नोपजायते ॥ २८ ॥
गगनानुगतं यानं तवासीद् भुवमस्पृशत् । दैवासुरं भरं सोढुमक्षमा धरणीति नु ॥ २९ ॥ क्रूरैरपि मृगैर्हिस्त्रैर्हन्यन्ते जातु नाङ्गिनः । सद्धर्मदेशनोद्युक्ते त्वयि संजीवनौषधे ॥ ३० ॥ न भुक्तिः क्षीणमोहस्य तवानन्तसुखोदयात् । क्षुत्क्लेशबाधितो जन्तुः कवलाहारभुग्भवेत् ॥ ३१ ॥ असद्योदयाद् भुक्तिं त्वयि यो योजयेदधीः । मोहानिलप्रतीकारे तस्यान्वेष्यं जरद्धृतम् ॥ ३२ ॥
असद्वेद्यविषं घाति विध्वंसध्वस्तशक्तिकम् । त्वय्यकिञ्चित्करं मन्त्रशक्त्येवापबलं विषम् ॥ ३३ ॥
असद्वेद्योदयो घातिसहकारिव्यपायतः । त्वय्यकिञ्चित्करो नाथ सामग्रया हि फलोदयः ॥ ३४ ॥
नेतयो नोपसर्गाश्च प्रभवन्ति त्वयीशिनि । जगतां पालके लाक्षालितांहः कलङ्कके ॥ ३५ ॥
त्वय्यनन्तमुखोत्सर्पत्केवलामललोचने । चातुरास्यमिदं युक्तं नष्टघातिचतुष्टये ॥ ३६ ॥
सर्वविद्येश्वरो योगी चतुरास्यस्त्वमक्षरः । सर्वतोऽक्षिमयं ज्योतिस्तन्वानो भास्यधीशितः ॥ ३७ ॥
१६३
Page #256
--------------------------------------------------------------------------
________________
१६४
बृहद् -निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
अच्छायत्वमनुन्मेषनिमेषत्वं च ते वपुः । धत्ते तेजोमयं दिव्यं परमौदारिकाह्वयम् ॥ ३८ ॥
बिभ्राणोऽप्यध्यधिच्छत्रमच्छायाङ्गस्त्वमीक्ष्यसे । महतां चेष्टितं चित्रमथवौजस्तवेदृशम् ॥ ३९ ॥ निमेषापायधीराक्षं तव वक्त्राब्जमीक्षितम् । त्वयेव नयनस्पन्दो नूनं देवैश्च संहतः ॥ ४० ॥ नखकेशमितावस्था तवाविष्कुरुते विभो । रसादिविलयं देहे विशुद्धस्फटिकामले ॥ ४१ ॥
इत्युदारैर्गुणैरेभिस्त्वमनन्यत्रभाविभिः । स्वयमेत्य वृतो नूनमदृष्टशरणान्तरैः ॥ ४२ ॥ अप्यमी रूपसौन्दर्यकान्तिदीप्त्यादयो गुणाः । स्पृहणीयाः सुरेन्द्राणां तव हेयाः किलाद्भुतम् ॥ ४३ ॥
गुणिनं त्वामुपासीना निर्धूतगुणबन्धनाः । त्वया सारूप्यमायान्ति स्वामिच्छन्दं नु शिक्षितुः ॥ ४४ ॥ अयं मन्दानिलोद्धतचलच्छाखाकरोत्करैः । श्रीमानशोकवृक्षस्ते नृत्यतीवात्तसम्मदः ॥ ४५ ॥
चलत्क्षीरोदवीथिभि: स्पर्धां कर्तुमिवाभितः । चामरौघाः पतन्ति त्वां मरुद्भिर्लीलया धुताः ॥ ४६ ॥
मुक्तालम्बनविभ्राजि भ्राजते विधुनिर्मलम् । छत्रत्रयं तवोन्मुक्तप्रारोहमिव खाङ्गणे ॥ ४७ ॥ सिंहरूढं विभातीदं तव विष्टरमुच्चकैः । रत्नांशुभिर्भवत्स्पर्शान्मुक्तहर्षाङ्कुरैरिव ॥ ४८ ॥
ध्वनन्ति मधुरध्वानाः सुरदुन्दुभिकोटयः । घोषयत्य इवापूर्य रोदसी त्वज्जयोत्सवम् ॥ ४९ ॥
तव दिव्यध्वनिं धीरमनुकर्तुमिवौद्यताः । ध्वनन्ति सुरतूर्याणां कोट्यो ऽर्धत्रयोदश ॥ ५० ॥
Page #257
--------------------------------------------------------------------------
________________
१६५
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
सुरैरियं नभोरङ्गात् पौष्पी वृष्टिवितन्यते । तुष्ट्या स्वर्गलक्ष्म्येव चौदितैः कल्पशाखिभिः ॥ ५१ ॥ तव देहप्रभोत्सर्पः समाक्रामन्नभोऽमितः । शश्वत्प्रभातमास्थानीजनानां जनयत्यलम् ॥ ५२ ॥ नखांशवस्तवाताम्राः प्रसरन्ति दिशास्वमी । त्वदध्रिकल्पवृक्षाग्रात् प्रारोहा इव निःसृता ॥ ५३ ॥ शिरस्सु नः स्पृशत्येते प्रसादस्येव तेंऽशकाः । त्वत्पादनखशीतांशुकराः प्राह्लादिताखिलाः ॥ ५४ ॥ त्वत्पादाम्बुरुहच्छायासरसीमवगाहते । दिव्यश्री कलहंसीयं नखरोचिर्पणालिकाम् ॥ ५५ ॥ मोहारिर्मदनालग्नशोणिताच्छटामिव । तलच्छायामिदं धत्ते त्वत्पादाम्बुरुहद्वयम् ॥ ५६ ॥ त्वत्पादनखभाभारसरसि प्रतिबिम्बिताः । सुराङ्गनाननच्छायास्तन्वते पङ्कजश्रियम् ॥ ५७ ॥ स्वयम्भुवे नमस्तुभ्यमुत्पाद्यात्मानमात्मनि । स्वात्मनैव तथोद्भूतवृत्तयेऽचिन्त्यवृत्तये ॥ ५८ ॥ नमस्ते जगतां पत्ये लक्ष्मीभत्रे नमोऽस्तु ते । विदांवर नमस्तुभ्यं नमस्ते वदतां वर ॥ ५९ ॥ कर्मशत्रुहणं देवमामनन्ति मनीषिणः । त्वामानमत्सुरेण्मौलिभामालाभ्यर्चितक्रमम् ॥ ६० ॥ ध्यानद्रुघणनिर्भिन्नघनघातिमहातरुः । अनन्तभवसन्तानजयादासीदनन्तजित् ॥ ६१ ॥ त्रैलोक्यनिर्जयावाप्तदुर्दर्पमतिदुर्जयम् । मृत्युराजं विजित्यासीज्जिन मृत्युञ्जयो भवान् ॥ ६२ ॥ विधुताशेषसंसारबन्धनो भव्यबान्धवः । त्रिपुरारिस्त्वमीशासि जन्ममृत्युजरान्तकृत् ॥ ६३ ॥
Page #258
--------------------------------------------------------------------------
________________
१६६
त्रिकालविषयाशेषतत्त्वभेदात् त्रिधोत्थितम् । केवलाख्यं दधच्चक्षुस्त्रिनेत्रोऽसि त्वमीशितः ॥ ६४ ॥
त्वामन्धकान्तकं प्राहुर्मोहान्धासुरमर्दनात् । अर्धं ते नारयो यस्मादर्धनारीश्वरोऽस्यतः ॥ ६५ ॥
बृहद् -निर्ग्रन्थ-:
शिवः शिवपदाध्यासाद् दुरितारिहरो हरः । शङ्करः कृतशं लोके शम्भवस्त्वं भवन्सुखे ॥ ६६ ॥ वृषभोऽसि जगज्ज्येष्ठ पुरुः पुरुगुणोदयैः । नाभेयो नाभिसंभूतेरिक्ष्वाकुकुलनन्दनः ॥ ६७ ॥ त्वमेकः पुरुषस्कन्धस्त्वं द्वे लोकस्य लोचने । त्वं त्रिधा बुद्धसन्मार्गस्त्रिज्ञस्त्रिज्ञानधारकः ॥ ६८ ॥
चतुःशरणमाङ्गल्यमूर्तिस्त्वं चतुरस्रधीः । पञ्चब्रह्ममयो देव पावनस्त्वं पुनीहि माम् ॥ ६९ ॥
स्वर्गावतरणो तुभ्यं सद्योजातात्मने नमः । जन्माभिषेकवामाय वामदेव नमोऽस्तु ते ॥ ७० ॥
सन्निष्क्रान्तावघोराय परं प्रशममीयुषे । केवलज्ञानसंसिद्धावीशानाय नमोऽस्तु ते ॥ ७१ ॥
पुरस्तत्पुरुषत्वेन विमुक्तिपदभागिने ।
नमस्तत्पुरुषावस्थां भाविनीं तेऽद्य बिभ्रते ॥ ७२ ॥
ज्ञानावरणनिर्हासान्नमस्ते ऽनन्तचक्षुषे । दर्शनावरणोच्छेदान्नमस्ते विश्वदृश्वने ॥ ७३ ॥
नमो दर्शनमोहने क्षायिकामलदृष्टये । नमश्चारित्रमोहने विरागाय महौजसे ॥ ७४ ॥
नमस्तेऽनन्तवीर्याय नमोऽनन्तसुखात्मने ।
नमस्तेऽनन्तलोकाय लोकालोकावलोकिने ॥ ७५ ॥
य-स्तुतिमणिमञ्जूषा
नमस्तेऽनन्तदानाय नमस्तेऽनन्तलब्धये । नमस्तेऽनन्तभोगाय नमोऽनन्तोपभोग ते ॥ ७६ ॥
Page #259
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
१६७
नमः परमयोगाय जनस्तुभ्यमयोनये । नमः परमपूताय नमस्ते परमर्षये ॥ ७७ ॥ नमः परमविद्याय नमः परमतच्छिदे । नमः परमतत्त्वाय नमस्ते परमात्मने ॥ ७८ ॥ नमः परमरूपाय नमः परमतेजसे । नमः परममार्गाय नमस्ते परमेष्ठिने ॥ ७९ ॥ परमं भेजुषे धाम परमज्योतिषे नमः । नमः पारेतमः प्राप्तधाम्ने परतरात्मने ॥ ८० ॥ नमः क्षीणकलङ्काय क्षीणबन्ध नमोऽस्तु ते । नमस्ते क्षीणमोहाय क्षीणदोषाय ते नमः ॥ ८१ ॥ नमः सुगतये तुभ्यं शोभनां गतिमीयुषे । नमस्तेऽतीन्द्रियज्ञानसुखायानिन्द्रियात्मने ॥ ८२ ॥ कायबन्धननिर्मोक्षादकायाय नमोऽस्तु ते । नमस्तुभ्यमयोगाय योगिनामधियोगिने ॥ ८३ ॥ अवेदाय नमस्तुभ्यमकषायाय ते नमः । नमः परमयोगेन्द्र वन्दिताङ्घ्रिद्वयाय ते ॥ ८४ ॥ नमः परमविज्ञान नमः परमसंयम । नमः परमग्दृष्टपरमार्थाय तायिने ॥ ८५ ॥ नमस्तुभ्यमलेश्याय शुद्धलेश्यांशकस्पृशे । नमो भव्येतरावस्थाव्यतीताय विमोक्षिणे ॥ ८६ ॥ संजयसंज्ञिद्वयास्थाव्यतिरिक्तामलात्मने । नमस्ते वीतसंज्ञाय नमः क्षायिकदृष्टये ॥ ८७ ॥ अनाहाराय तृप्ताय नमः परमभाजुषे । व्यतीताशेषदोषाय भवाब्धेः पारमायुषे ॥ ८८ ॥ अजराय नमस्तुभ्यं नमस्ते स्तादजन्मने । अमृत्यवे नमस्तुभ्यमचलायाक्षरात्मने ॥ ८९ ॥ अलमास्तां गुणस्तोत्रमनन्तास्तावका गुणाः । त्वां नामस्मृतिमात्रेण पर्युपासिसिषामहे ॥ ९० ॥
Page #260
--------------------------------------------------------------------------
________________
१६८
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा प्रसिद्धाष्टसहस्रद्धलक्षणं त्वां गिरां पतिम् । नाम्नामष्टसहस्रेण तोष्टमोऽभीष्टसिद्धये ॥ ९१ ॥ श्रीमान् स्वयंभूवृषभः शंभवः शंभुरात्मभूः । स्वयंप्रभः प्रभुर्भोक्ता विश्वभूरपुनर्भवः ॥ ९२ ॥ विश्वात्मा विश्वलोकेशो विश्वतश्चक्षुरक्षरः । विश्वविद् विश्वविद्येशो विश्वयोनिरनश्वरः ॥ ९३ ॥ विश्वदृश्वा विभुर्धाता विश्वेशो विश्वलोचनः । विश्वव्यापी विधिर्वेधाः शाश्वतो विश्वतोमुखः ॥ ९४ ॥ विश्वकर्मा जगज्ज्येष्ठो विश्वमूर्तिर्जिनेश्वरः । विश्वदृग्विश्वभूतेशो विश्वज्योतिरनीश्वरः ॥ ९५ ॥ जिनो जिष्णुरमेयात्मा विश्वरीशो जगत्पतिः । अनन्तजिदचिन्त्यात्मा भव्यबन्धुरबन्धनः ॥ ९६ ॥ युगादिपुरुषो ब्रह्म पञ्चब्रह्ममयः शिवः । परः परतरः सूक्ष्मः परमेष्ठी सनातनः ॥ ९७ ॥ स्वयं ज्योतिरजोऽजन्मा ब्रह्मयोनिरयोनिजः । मोहारिविजयी जेता धर्मचक्री दयाध्वजः ॥ ९८ ॥ प्रशान्तारिरनन्तात्मा योगी योगीश्वरार्चितः । ब्रह्मविद् ब्रह्मतत्त्वज्ञो ब्रह्मोद्या विद्यतीश्वरः ॥ ९९ ॥ शुद्धो बुद्धः प्रबुद्धात्मा सिद्धार्थः सिद्धशासनः । सिद्धः सिद्धान्तविद्धयेयः सिद्धसाध्यो जगद्धितः ॥ १०० ॥ सहिष्णुरच्युतोऽनन्तः प्रभविष्णुर्भवोद्भवः । प्रभूष्णुरजरोऽजर्यो भ्राजिष्णुर्थीश्वरोऽव्ययः ॥ १०१ ॥ विभावसुरसम्भूष्णुः स्वयम्भूष्णुः पुरातनः । परमात्मा परं ज्योतिस्त्रिजगत्परमेश्वरः ॥ १०२ ॥
इति श्रीमदादिशतम् । दिव्यभाषापतिदिव्यः पूतवाक्पूतशासनः । पूतात्मा परमज्योतिः धर्माध्यक्षो दमीश्वरः ॥ १०३ ॥
Page #261
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति स्तोत्राणि
श्रीपतिर्भगवानर्हन्नरजाविरजाः शुचिः ।
तीर्थकृत् केवलीशानः पूजार्हः स्नातकोऽमलः ॥ १०४ ॥
अनन्तदीप्तिर्ज्ञानात्मा स्वयम्बुद्धः प्रजापतिः । मुक्तः शक्तो निराबाधो निष्कलो भुवनेश्वरः ॥ १०५ ॥
निरञ्जनो जगज्ज्योतिर्निरक्तोक्तिरनामयः । अचलस्थितिरक्षोभ्यः कूटस्थः स्थाणुरक्षयः ॥ १०६ ॥
अग्रणीर्ग्रामणीर्नेता प्रणेता न्यायशास्त्रकृत् । शास्त्रा धर्मपतिर्धर्म्य धर्मात्मा धर्मतीर्थकृत् ॥ १०७ ॥
वृषध्वजो वृषाधीशो वृषकेतुर्वृषायुधः । वृषो वृषपतिर्भर्ता वृषभाङ्को वृषोद्भवः ॥ १०८ ॥
हिरण्यनाभिर्भूतात्मा भूतभृद् भूतभावनः । प्रभवो विभवो भास्वान् भवो भावो भवान्तकः ॥ १०९ ॥
हिरण्यगर्भः श्रीगर्भः प्रभूतविभवोऽभवः । स्वयम्प्रभुः प्रभूतात्मा भूतनाथो जगत्पतिः ॥ ११० ॥
सर्वादिः सर्वदिक् सार्वः सर्वज्ञः सर्वदर्शनः । सर्वात्मा सर्वलोकेशः सर्ववित् सर्वलोकजित् ॥ १११ ॥
सुगतिः सुश्रुतः सुश्रुत् सुवाक् सूरिर्बहुश्रुतः । विश्रुतो विश्वतः पादो विश्वशीर्षः शुचिश्रवाः ॥ ११२ ॥ सहस्त्रशीर्षः क्षेत्रज्ञः सहस्राक्षः सहस्रपात् । भूतभव्यभवद्भर्ता विश्वविद्यामहेश्वरः ॥ ११३ ॥
स्थविष्ठः स्थविरो ज्येष्ठः प्रष्ठः प्रेष्ठो वरिष्ठधीः । स्थेष्ठो गरिष्ठो बंहिष्ठः श्रेष्ठोऽणिष्ठो गरिष्ठगीः ॥ ११४ ॥ विश्वभृद् विश्वसृड् विश्वेट् विश्वभुग् विश्वनायकः । विश्वाशीर्विश्वरूपात्मा विश्वजिद् विजितान्तकः ॥ ११५ ॥
विभवो विभयो वीरो विशोको विजरो जरन् । विरागो विरतोऽसङ्गो विविक्तो वीतमत्सरः ॥ ११६ ॥
१६९
इति दिव्यादिशतम् ॥
Page #262
--------------------------------------------------------------------------
________________
१७०
बृहद् -निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा
विनेयजनताबन्धुर्विलीनाशेषकल्मषः । वियोगो योगविद् विद्वान् विधाता सुविधिः सुधीः ॥ ११७ ॥
क्षान्तिभाक् पृथिवीमूर्तिः शान्तिभाक् सलिलात्मकः । वायुमूर्तिरसङ्गगात्मा वह्निमूर्तिरधर्मधक् ॥ ११८ ॥
सुयज्वा यजमानात्मा सुत्वा सुत्रामपूजितः । ऋत्विग् यज्ञपतिर्याज्यो यज्ञाङ्गममृतं हविः ॥ ११९ ॥ व्योममूर्तिरमूर्तात्मा निर्लेपो निर्मलोऽचलः । सोममूर्तिः सुसौम्यात्मा सूर्यमूर्तिर्महाप्रभः ॥ १२० ॥
मन्त्रविन्मन्त्रकृन्मन्त्री मन्त्रमूर्तिरनन्तगः ।
स्वतन्त्रस्तन्त्रकृत् स्वन्तः कृतान्तान्तः कृतान्तकृत् ॥ १२१ ॥
कृती कृतार्थः सत्कृत्यः कृतकृत्यः कृतक्रतुः । नित्यो मृत्युंजयोऽमृत्युरमृतात्माऽमृतोद्भवः ॥ १२२ ॥
ब्रह्मनिष्ठः परब्रह्म ब्रह्मात्मा ब्रह्मसंभवः । महाब्रह्मपतिर्ब्रह्मेड् महाब्रह्मपदेश्वरः ॥ १२३ ॥
सुप्रसन्नः प्रसन्नात्मा ज्ञानधर्मपदप्रभुः । प्रशमात्मा प्रशान्तात्मा पुराणुपुरुषोत्तमः ॥ १२४ ॥
महाशोकध्वजोऽशोकः कः स्रष्टा पद्मविष्टरः । पद्मेशः पद्मसंभूतिः पद्मनाभिरनुत्तरः ॥ १२५ ॥ पद्मयोनिर्जगद्योनिरित्यः स्तुत्यः स्तुतीश्वरः । स्तवनार्हो हृषीकेशो जितजेयः कृतक्रियः ॥ १२६ ॥ गणाधिपो गणज्येष्ठ गण्यः पुण्यो गणाग्रणी । गुणाकरो गुणाम्भोधिर्गुणज्ञो गुणनायकः ॥ १२७ ॥
इति स्थविष्ठादिशतम् ।
गुणाद गुणोच्छेदी निर्गुणः पुण्यगीर्गुणः । शरण्यः पुण्यवाक्पूतो वरेण्यः पुण्यनायकः ॥ १२८ ॥
अगण्यः पुण्यधीर्गुण्यः पुण्यकृत् पुण्यशासनः । धर्मारामो गुणग्रामः पुण्यापुण्यनिरोधकः ॥ १२९ ॥
Page #263
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
१७१
पापापेतो विपापात्मा विपाप्मा वीतकल्मषः । निर्द्वन्द्वो निर्मदः शान्तो निर्मोहो निरुपद्रवः ॥ १३० ॥ निर्निमेषो निराहारो निष्क्रियो निरुपप्लवः । निष्कलङ्को निरस्तैना निर्धूतागा निरास्रवः ॥ १३१ ॥ विशालो विपुलज्योतिरतुलोऽचिन्त्यवैभवः । सुसंवृतः सुगुप्तात्मा सुभुत् सुनयतत्त्ववित् ॥ १३२ ॥ एकविद्यो महाविद्यो मुनिः परिवृढः पतिः । धीशो विद्यानिधिः साक्षी विनेता विहतान्तकः ॥ १३३ ॥ पिता पितामहः पाता पवित्रः पावनो गतिः । त्राता भिषग्वरो वर्यो वरदः परमः पुमान् ॥ १३४ ॥ कविः पुराणपुरुषो वर्षीयान् वृषभः पुरुः । प्रतिष्ठा प्रसवो हेतर्भुवनैकपितामहः ॥ १३५ ॥
इति महादिशतम् । श्रीवृक्षलक्षणः श्लक्ष्णो लक्षण्यः शुभलक्षणः । निरक्षः पुण्डरीकाक्षः पुष्कलः पुष्करेक्षणः ॥ १३६ ॥ सिद्धिदः सिद्धसंकल्पः सिद्धात्मा सिद्धसाधनः । बुद्धबोध्यो महाबोधिर्वर्धमानो महर्धिकः ॥ १३७ ॥ वेदाङ्गो वेदविद् वेद्यो जातरूपो विदांवरः । वेदवेद्यः स्वसंवेद्यो विवेदो वदतां वरः ॥ १३८ ॥ अनादिनिधनो व्यक्तो व्यक्तवाग् व्यक्तशासनः । युगादिकृद् युगाधारो युगादिर्जगदादिजः ॥ १३९ ॥ अतीन्द्रोऽतीन्द्रियो धीन्द्रो महेन्द्रोऽतीन्द्रियार्थदृक् । अनिन्द्रियोऽहमिन्द्रायॊ महेन्द्रमहितो महान् ॥ १४० ॥ उद्भवः कारणं कर्ता पारगो भवतारकः । अगाह्यो गहनं गुह्यं परार्घ्यः परमेश्वरः ॥ १४१ ॥ अनन्तद्धिरमेयद्धिरचिन्त्यद्धिः समग्रधीः । प्रायः प्राग्रहरोऽभ्यग्रः प्रत्यग्रोऽग्र्योऽग्रिमोऽग्रजः ॥ १४२ ॥
Page #264
--------------------------------------------------------------------------
________________
१७२
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा महातपा महातेजा महोदर्को महोदयः । महायशा महाधामा महासत्त्वो महाधृतिः ॥ १४३ ॥ महाधैर्यो महावीर्यो महासंपन्महाबलः । महाशक्तिमहाज्योतिर्महाभूतिर्महाद्युतिः ॥ १४४ ॥ महामतिर्महानीतिर्महाक्षान्तिर्महादयः । महाप्राज्ञो महाभागो महानन्दो महाकविः ॥ १४५ ॥ महामहा महाकीर्तिर्महाकान्तिर्महावपुः । महादानो महाज्ञानो महायोगो महागुणः ॥ १४६ ॥ महामहपतिः प्राप्तमहाकल्याणपञ्चकः । महाप्रभुर्महाप्रातिहार्याधीशो महेश्वरः ॥ १४७ ॥
इति श्रीवृक्षादिशतम् । महामुनिर्महामौनी महाध्यानो महादमः । महाक्षमो महाशीलो महायज्ञो महामखः ॥ १४८ ॥ महाव्रतपतिर्मह्यो महाकान्तिधरोऽधिपः । महामैत्रीमयोऽमेयो महोपायो महोमयः ॥ १४९ ॥ महाकारुणिको मन्ता महामन्त्री महायतिः । महानादो महाघोषो महेज्यो महसां पतिः ॥ १५० ॥ महाध्वरधरो धुर्यो महौदार्यो महिष्ठवाक् । महात्मा महसां धाम महर्षिर्महितोदयः ॥ १५१ ॥ महाक्लेशाङ्कशः शूरो महाभूतपतिर्गुरुः । महापराक्रमोऽनन्तो महाक्रोधरिपुर्वशी ॥ १५२ ॥ महाभवाब्धिसन्तारी महामोहाद्रिसूदनः । महागुणाकरः क्षान्तो महायोगीश्वरः शमी ॥ १५३ ॥ महाध्यानपतिर्ध्यातमहाधर्मा महाव्रतः । महाकारिहात्मज्ञो महादेवो महेशिता ॥ १५४ ॥ सर्वक्लेशापहः साधुः सर्वदोषहरो हरः । असङ्ख्येयोऽप्रमेयात्मा शमात्मा प्रशमाकरः ॥ १५५ ॥
Page #265
--------------------------------------------------------------------------
________________
१७३
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
सर्वयोगीश्वरोऽचिन्त्यः श्रुतात्मा विष्टरश्रवाः । दान्तात्मा दमतीर्थेशो योगात्मा ज्ञानसर्वगः ॥ १५६ ॥ प्रधानमात्मा प्रकृतिः परमः परमोदयः । प्रक्षीणबन्धः कामारिः क्षेमकृत् क्षेमशासनः ॥ १५७ ॥ प्रणवः प्रणतः प्राणः प्राणदः प्राणतेश्वरः । प्रमाणं प्रणिधिदक्षो दक्षिणोऽध्वर्युरध्वरः ॥ १५८ ॥ आनन्दो नन्दनो नन्दो वन्द्योऽनिन्द्योऽभिनन्दनः । कामहा कामदः काम्यः कामधेनुररिञ्जयः ॥ १५९ ॥
इति महामुन्यादिशतम् । असंस्कृतसुसंस्कारः प्राकृतो वैकृतान्तकृत् । अन्तकृत् कान्तगुः कान्तश्चिन्तामणिरभीष्टदः ॥ १६० ॥ अजितो जितकामारिरमितोऽमितशासनः । जितक्रोधो जितामित्रो जितक्लेशो जितान्तकः ॥ १६१ ॥ जिनेन्द्रः परमानन्दो मुनीन्द्रो दुन्दुभिस्वनः । महेन्द्रवन्द्यो योगीन्द्रो यतीन्द्रो नाभिनन्दनः ॥ १६२ ॥ नाभेयो नाभिजोऽजातः सुव्रतो मनुरुत्तमः । अभेद्योऽनत्ययोऽनाश्वानधिकोऽधिगुरुः सुधीः ॥ १६३ ॥ सुमेधा विक्रमी स्वामी दुराधर्षों निरुत्सुकः । विशिष्टः शिष्टभुक् शिष्टः प्रत्ययः कामनोऽनघः ॥ १६४ ॥ क्षेमी क्षेमङ्करोऽक्षय्यः क्षेमधर्मपतिः क्षमी । अग्राह्यो ज्ञाननिग्राह्यो ध्यानगम्यो निरुत्तरः ॥ १६५ ॥ सुकृती धातुरिज्याहः सुनयश्चतुराननः । श्रीनिवासश्चतुर्वक्त्रश्चतुरास्यश्चतुर्मुखः ॥ १६६ ॥ सत्यात्मा सत्यविज्ञानः सत्यवाक् सत्यशासनः । सत्याशीः सत्यसन्धानः सत्यः सत्यपरायणः ॥ १६७ ॥ स्थेयान् स्थवीयान्नेदीयान् दवीयान् दूरदर्शनः । अणोरणीयाननणुर्गुरुराद्यो गरीयसाम् ॥ १६८ ॥
Page #266
--------------------------------------------------------------------------
________________
१७४
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा सदायोगः सदाभोगः सदातृप्तः सदाशिवः । सदागतिः सदासौख्यः सदाविद्यः सदोदयः ॥ १६९ ॥ सुघोषः सुमुखः सौम्यः सुखदः सुहितः सुहृत् । सुगुप्तो गुप्तिभृद् गोप्ता लोकाध्यक्षो दमीश्वरः ॥ १७० ॥
___ इति असंस्कृतादिशतम् । बृहबृहस्पतिर्वाग्मीवाचस्पतिरुदारधीः । मनीषी धिषणो धीमान् शेमुषीशो गिरां पतिः ॥ १७१ ॥ नैकरूपो नयोत्तुङ्गो नैकात्मा नैकधर्मकृत् । अविज्ञेयोऽप्रतात्मा कृतज्ञः कृतलक्षणः ॥ १७२ ॥ ज्ञानगर्भो दयागर्भो रत्नगर्भः प्रभास्वरः । पद्मगर्भो जगद्गर्भो हेमगर्भः सुदर्शनः ॥ १७३ ॥ लक्ष्मीवास्त्रिदशाध्यक्षो द्रढीयानिन ईशिता । मनोहरो मनोज्ञाङ्गो धीरो गम्भीरशासनः ॥ १७४ ॥ धर्मयूपो दयायागो धर्मनेमिर्मुनीश्वरः । धर्मचक्रायुधो देवः कर्महा धर्मघोषणः ॥ १७५ ॥ अमोघवागमोघाज्ञो निर्मलोऽमोघशासनः । सुरूपः सुभगस्त्यागी समयज्ञः समाहितः ॥ १७६ ॥ सुस्थितः स्वास्थ्यभाक् स्वस्थो नीरजस्को निरुद्धवः । अलेपो निष्कलङ्कात्मा वीतरागो गतस्पृहः ॥ १७७ ॥ वश्येन्द्रियो विमुक्तात्मा निःसपत्नो जितेन्द्रियः । प्रशान्तोऽनन्तधामर्षिर्मङ्गलं मलहानघः ॥ १७८ ॥ अनीदृगुपमाभूतो दिष्टिदैवमगोचरः । अमूर्तो मूर्तिमानेको नैकी नानैकतत्त्वदृक् ॥ १७९ ॥ अध्यात्मगम्यो गम्यात्मा योगविद् योगिवन्दितः । सर्वत्रगः सदाभावी त्रिकालविषयार्थदृक् ॥ १८० ॥ शङ्करः शंवदो दान्तो दमी क्षान्तिपरायणः । अधिपः परमानन्दः परात्मज्ञः परापरः ॥ १८१ ॥
Page #267
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
१७५
त्रिजगद्वल्लभोऽभ्यर्च्यस्त्रिजगन्मङ्गलोदयः । त्रिजगत्पतिपूज्याधिस्त्रिलोकाग्रशिखामणिः ॥ १८२ ॥
इति बृहदादिशतम् । त्रिकालदर्शी लोकेशो लोकधाता दृढव्रतः । सर्वलोकातिगः पूज्यः सर्वलोकैकसारथिः ॥ १८३ ॥ पुराणः पुरुषः पूर्वः कृतपूर्वाङ्गविस्तरः । आदिदेवः पुराणाद्यः पुरुदेवोऽधिदेवता ॥ १८४ ॥ युगमुख्यो युगज्येष्ठो युगादिस्थितिदेशकः । कल्याणवर्णः कल्याणः कल्यः कल्याणलक्षणः ॥ १८५ ॥ कल्याणप्रकृतिर्दीप्रः कल्याणात्मा विकल्मषः । विकलङ्कः कलातीतः कलिलघ्नः कलाधरः ॥ १८६ ॥ देवदेवो जगन्नाथो जगबन्धुर्जगद्विभुः । जगद्धितैषी लोकज्ञः सर्वगो जगदग्रगः ॥ १८७ ॥ चराचरगुरुर्गोप्यो गूढात्मा गूढगोचरः । सद्योजातः प्रकाशात्मा ज्वलज्ज्वलनसप्रभः ॥ १८८ ॥ आदित्यवर्णो मर्माभः सुप्रभः कनकप्रभः । सुवर्णवर्णो रुक्माभः सूर्यकोटिसमप्रभः ॥ १८९ ॥ तपनीयनिभस्तुङ्गो बालार्काभोऽनलप्रभः । सन्ध्याभ्रबभ्रुखैमाभस्तप्तचामीकरच्छविः ॥ १९० ॥ निष्टप्लकनकच्छायः कनत्काञ्चनसन्निभः । हिरण्यवर्णः स्वर्णाभः शातकुम्भनिभप्रभः ॥ १९१ ॥ द्युम्नाभो जातरूपाभस्तप्तजाम्बूनदद्युतिः । सुधौतकलधौतश्रीः प्रदीप्तो हाटकद्युतिः ॥ १९२ ॥ शिष्टेष्टः पुष्टिदः पुष्टः स्पष्टः स्पष्टाक्षरः क्षमः । शत्रुघ्नोऽप्रतिघोऽमोघः प्रशास्ता शासिता स्वभूः ॥ १९३ ॥ शान्तिनिष्ठो मुनिज्येष्ठः शिवतातिः शिवप्रदः । शान्तिदः शान्तिकृच्छान्ति कान्तिमान् कामितप्रदः ॥ १९४ ॥
Page #268
--------------------------------------------------------------------------
________________
१७६
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा श्रेयोनिधिरधिष्ठानमप्रतिष्ठः प्रतिष्ठितः । सुस्थिरः स्थावरः स्थास्नुः प्रथीयान् प्रथितः पृथुः ॥ १९५ ॥
इति त्रिकालदर्यादिशतम् । दिग्वासा वातरशनो निर्ग्रन्थेशो निरम्बरः ।। निष्किञ्चनो निराशंसो ज्ञानचक्षुरमोमुहः ॥ १९६ ॥ तेजोराशिरनन्तौजा ज्ञानाब्धिः शीलसागरः । तेजोमयोऽमितज्योतिर्योंतिमूर्तिस्तमोपहः ॥ १९७ ॥ जगच्चूडामणिर्दीप्तः शंवान् विघ्नविनायकः । कलिघ्नः कर्मशत्रुनो लोकालोकप्रकाशकः ॥ १९८ ॥ अनिद्रालुरतन्द्रालुर्जागरूकः प्रमामयः । लक्ष्मीपतिर्जगज्योतिर्धर्मराजः प्रजाहितः ॥ १९९ ॥ मुमुक्षुर्बन्धमोक्षज्ञो जिताक्षो जितमन्मथः । प्रशान्तरसशैलूषो भव्यपेटकनायकः ॥ २०० ॥ मूलक खिलज्योतिर्मलनो मूलकारणम् । आप्तो वागीश्वरः श्रेयान् श्रायसोक्तिर्निरुक्तवाक् ॥ २०१ ॥ प्रवक्ता वचसामीशो मारजिद्विश्वभाववित् । सुतनुस्तनुनिर्मुक्तः सुगतो हतदुर्नयः ॥ २०२ ॥ श्रीशः श्रीश्रितपादाब्जो वीतभीरभयङ्करः । उत्सन्नदोषो निर्विनो निश्चलो लोकवत्सलः ॥ २०३ ॥ लोकोत्तरो लोकपतिर्लोकचक्षुरपारधीः । धीरधीर्बुद्धसन्मार्गः शुद्धः सूनृतपूतवाक् ॥ २०४ ॥ प्रज्ञापारमितः प्राज्ञो यतिनियमितेन्द्रियः । भदन्तो भद्रकृद्भद्रः कल्पवृक्षो वरप्रदः ॥ २०५ ॥ समुन्मीलितकर्मारिः कर्मकाष्ठाशुशुक्षणिः । कर्मण्यः कर्मठः पांशुखैयादेयविचक्षणः ॥ २०६ ॥ अनन्तशक्तिरच्छेद्यस्त्रिपुरारुस्त्रिलोचनः । त्रिनेत्रस्त्र्यम्बकस्त्र्यक्षः केवलज्ञानवीक्षणः ॥ २०७ ॥
Page #269
--------------------------------------------------------------------------
________________
संस्कृतभाषानिबद्धानि स्तुति स्तोत्राणि
समन्तभद्रः शान्तारिर्धर्माचार्यो दयानिधिः । सूक्ष्मदर्शी जितानङ्गः कृपालुर्धर्मदेशकः ॥ २०८ ॥
शुभंयुः सुखसाद्भूतः पुण्यराशिरनामयः । धर्मपालो जगत्पालो धर्मसाम्राज्यनायकः ॥ २०९ ॥
धानां पते तवामूनि नामन्यागमकोविदैः । समुच्चितान्यनुध्यायन् पुमान् पूतस्मृतिर्भवेत् ॥ २१० ॥
गोचरोऽपि गिरामासां त्वमवाग्गोचरो मतः । स्तोता तथाप्यसन्दिग्धं त्वत्तोऽभीष्टफलं भजेत् ॥ २११ ॥
इति दिग्वासाद्यष्टोत्तरशतम् ।
त्वमतोऽसि जगद्बन्धुस्त्वमतोऽसि जगद्भिषक् । त्वमतोऽसि जगद्धाता त्वमतोऽसि जगद्धितः ॥ २१२ ॥
त्वमेकं जगतां ज्योतिस्त्वं द्विरूपोपयोगभाक् । त्वं त्रिरूपैकमुक्त्यङ्गः स्वोत्थानन्तचतुष्टयः ॥ २१३ ॥
त्वं पञ्चब्रह्मतत्त्वात्मा पञ्चकल्याणनायकः । षड्भेदभावतत्त्वज्ञस्त्वं सप्तनयसंग्रहः ॥ २१४ ॥
दिव्याष्टगुणमूर्तिस्त्वं नवकेवललब्धिकः । दशावतार निर्धार्यो मां पाहि परमेश्वर ॥ २१५ ॥
युष्मन्नामावलीदृब्ध-विलसत्स्तोत्रमालया । भवन्तं परिवस्यामः प्रसीदानुगृहाण नः ॥ २१६ ॥
इदं स्तोत्रमनुस्मृत्य पूतो भवति भाक्तिकः ।
यः संपाठं पठत्येनं स स्यात् कल्याणभाजनम् ॥ २१७ ॥
ततः सदेदं पुण्यार्थी पुमान् पठतु पुण्यधीः ।
पौरुहूतीं श्रियं प्राप्तुं परमामभिलाषुकः ॥ २९८ ॥
स्तुत्वेति मघवा देवं चराचरजगद्गुरुम् । ततस्तीर्थविहारस्य व्यधात् प्रस्तावनामिमाम् ॥ २१९ ॥
भगवन् भव्यसस्यानां पापावग्रहशोषिणाम् । धर्मामृतप्रसेकेन त्वमेधि शरणं विभो ॥ २२० ॥
१७७
Page #270
--------------------------------------------------------------------------
________________
१७८
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा भव्यसार्थाधिपप्रोद्यद्दयाध्वजविराजित । धर्मचक्रमिदं सज्जं त्वज्जयोद्योगसाधनम् ॥ २२१ ॥ निर्धूय मोहपृतनां मुक्तिमार्गोपरोधिनीम् । तवोपदेष्टुं सन्मार्ग कालोऽयं समुपस्थितः ॥ २२२ ॥
Page #271
--------------------------------------------------------------------------
________________
अपभ्रंशभाषानिबद्धानि स्तुति-स्तोत्राणि
Page #272
--------------------------------------------------------------------------
Page #273
--------------------------------------------------------------------------
________________
महाकविस्वयम्भूप्रणीता अपभ्रंशभाषानिबद्धा
श्रीपउमचरिय-अंतर्गता मङ्गलरूपचतुर्विंशतिजिनस्तुतिः (प्रायः ईस्वी दशम शताब्द्याः पूर्वार्ध ८२५-८३५)
(............ छन्दः) पणवेप्पिणु आइ-भडाराहो । संसार-समुहुत्ताराहो ॥१॥ पणवेप्पिणु अजिय-जिणेसरहो । दुज्जय-कन्दप्प-दप्प-हरहो ॥ २ ॥ पणवेप्पिणु संभवसामियहो । तइलोक्क-सिहर-पुर-गामियहो ॥ ३ ॥ पणवेप्पिणु अहिणन्दण-जिणहो । कम्मट्ठ-दुट्ठ-रिउ-णिज्जिणहो ॥ ४ ॥ पणवेवि सुमइ-तित्थङ्करहो । वय-पञ्च-महादुद्धर-धरहो ॥ ५ ॥ पणवेप्पिणु पउमप्पह-जिणहो । सोहिय-भव-लक्ख-दुक्ख-रिणहो ॥ ६ ॥ पणवेप्पिणु सुरवर-साराहो । जिणवरहो सुपास-भडाराहो ॥ ७ ॥ पणवेप्पिणु चन्दप्पह-गुरुहो । भवियायण-सउण-कप्पतरुहो ॥ ८ ॥ पणवेप्पिणु पुष्फयन्त-मुणिहे । सुरभवणुच्छलिय-दिव्व-झुणिहे ॥ ९ ॥ पणवेप्पिणु सीयल-पुङ्गमहो । कल्लाण-झाण-णाणुग्गमहो ॥ १० ॥ पणवेप्पिणु सेयंसाहिवहो । अच्चन्त-महन्त-पत्त-सिवहो ॥ ११ ॥ पणवेप्पिणु वासुपुज्ज-मुणिहे । विप्फुरिय-णाण-चूडामणिहे ॥ १२ ॥ पणवेप्पिणु विमल-महारिसिहे । संदरिसिय-परमागम-दिसिहे ॥ १३ ॥ पणवेप्पिणु मङ्गलगाराहो । साणन्तहो धम्म-भडाराहो ॥ १४ ॥ पणवेप्पिणु सन्ति-कुन्थु-अरहँ । तिण्णि मि तिहुअण-कुलहरहो ॥ १५ ॥ पणवेप्पिणु मल्लि-तित्थङ्करहो । तइलोक्क-महारिसि-कुलहरहो ॥ १६ ॥ पणवेप्पिणु मुणिसुव्वय-जिणहो । देवासुर-दिण्ण-पयाहिणहो ॥ १७ ॥ पणवेप्पिणु णमि-णेमीसरहँ । पुणु पास-वीर-तित्थङ्करहँ ॥ १८ ॥
Page #274
--------------------------------------------------------------------------
________________
(२) श्रीपउमचरिय-अंतर्गता मगधराजश्रेणिकेन संबोधितमहावीरस्तुतिः
(प्रायः ईस्वी दशम शताब्द्याः पूर्वार्धम्)
(.............. छन्दः)
परमेसरु पच्छिम-जिणवरिन्दु । चलणग्गें चालिय-महिहरिन्दु ॥ १ ॥ णाणुज्जलु चउ-कल्याण-पिण्डु । चउ-कम्म-डहणु कलि-काल-दण्डु ॥ २ ॥ चउतीसातिसय-विसुद्ध-गत्तु । भुवणत्तय-वल्लहु धवल-छत्तु ॥ ३ ॥ पण्णारह-कमलायत्त-पाउ । अल्लाल-फुल्ल-मण्डव-सहाउ ॥ ४ ॥ चउसट्ठि-चामरुद्धअमाणु । चउ-सुरणिकाय-संथुव्वमाणु ॥ ५ ॥ थिउ विउल-महीहरे वद्धमाणु । समसरणु वि जसु जोयण-पमाणु ॥ ६ ॥ पायार तिण्णि चउ गोउराइँ । वारह गण वारह मन्दिराइँ ॥ ७ ॥ उब्भिय चउ माणव-थम्भ जाम । तुरमाणे केण वि णरेण ताम ॥ ८ ॥
Page #275
--------------------------------------------------------------------------
________________
(३) श्रीपउमचरिय-अंतर्गता वासवोक्तऋषभदेवस्तुतिः (प्रायः ईस्वी दशम शताब्द्याः पूर्वार्धम्)
(.
...... छन्दः)
जय तिहुअण-गुरु णयणाणन्दण ॥ ६ ॥ जय देवाहिदेव परमप्पय । जय तियसिन्द-विन्द-वन्दिय-पय ॥ ७ ॥ जय णह-मणि-किरणोह-पसारण । तरुण-तरणि-कर-णियर-णिवारण ॥ ८ ॥ जय णमिएहि णमिय पणविज्जहि । अरुहु वुत्तु पुणु कहो उवमिज्जहि ॥ ९ ॥
घत्ता जग-गुरु पुण्ण-पवित्तु तिहुअणहो मणोरह-गारा । भवे भवे अम्हहुँ देज्ज जिण गुण-सम्पत्ति भडारा ॥ १० ॥
Page #276
--------------------------------------------------------------------------
________________
(४) श्रीपउमचरिय-अंतर्गता इन्द्रकृता ऋषभजिनस्तुतिः (प्रायः ईस्वी दशम शताब्धाः पूर्वार्धम्)
(............ छन्दः)
सुर-करि-खन्धुत्तिण्णएण वहु-रोमञ्चुब्भिण्णएण । सप्परिवारे सुन्दरेण थुइ आढत्त पुरन्दरेण ॥ १ ॥ जय अजरामर-पुर-परमेसर । जय जिण आइ पुराण महेसर ॥ २ ॥ जय दय-धम्म-रयण-रयणायर । जय अण्णाण-तमोह-दिवायर ॥ ३ ॥ जय ससि भव्व-कुमुय-पडिवोहण । जय कल्लाण-णाण-गुण-रोहण ॥ ४ ॥ जय सुरगुरु तइलोक्क-पियामह । जय-संसार महाडइ-हुयवह ॥ ५ ॥ जय वम्मह-णिम्महण महाउस । जय कलि-कोह-हुआसणे पाउस ॥ ६ ॥ जय कसायघण-पलयसमीरण । जय माणइरि-पुरन्दरपहरण ॥ ७ ॥ जय इन्दिय-गयउले पञ्चाणण । जय तिहुअण-सिरि-रामालिङ्गण ॥ ८ ॥ जय कम्मारि-मडप्फर-भञ्जण । जय णिक्कल णिरवेक्ख णिरञ्जण ॥ ९ ॥ '
घत्ता तुह सासणु दुह-णासणु एवर्हि उण्णइ चडियउ । जें होन्तेण पहवन्तेण जगु संसारे ण पडियउ ॥ १० ॥
Page #277
--------------------------------------------------------------------------
________________
(५)
श्री पउमचरिय-अंतर्गता सिंहकूटजिनभवने रामलक्ष्मणकृता जिनस्तुतिः
(प्रायः ईस्वी दशम शताब्द्याः पूर्वार्धम्)
(............ छन्दः)
तं णिएवि भुवणु भुवणेसरहो । पुणु किउ पणिवाउ जिणेसरहो ॥ १ ॥ जय गय-भय-राय-रोस-विलय । जय मयण-महण तिहुवण-तिलव ॥ २ ॥ जय खम-दम-तव-वय-णियम-करण । जय कलि-मल-कोह-कसाय-हरण ॥ ३ ॥ जय काम-कोह-अरि-दप्प-दलण । जय-जाइ-जरा-मरणत्ति-हरण ॥ ४ ॥ जय जय तव-सूर तिलोय-हिय । जय मण-विचित्त-अरुणें सहिय ॥ ५ ॥ जय धम्म-महारह-वीढे ठिय । जय सिद्धि-वरङ्गण-रण्ण-पिय ॥ ६ ॥ जय संजम-गिरि-सिहरुग्गमिय । जय इन्द-णरिन्द-चन्द-णमिय ॥ ७ ॥ जय सत्त-महाभय-हय-दमण । जय जिण-रवि णाणम्वर-गमण ॥ ८ ॥ जय दुक्किय-कम्म-कुमुय-डहण । जय चउ-गइ-रयणि-तिमिर-महण ॥ ९ ॥ जय इन्दिय-दुद्दम-दणु-दलण । जय जक्ख-महोरग-थुय-चलण ॥ १० ॥ जय केवल-किरणुज्जोय-कर । जय-भविय-रविन्दाणन्दयर ॥ ११ ॥ जय जय भुवणेक्क-चक्क-भमिय । जय-मोक्ख-महीहरे अत्यमिय ॥ १२ ॥
घत्ता भावे तिहि मि जणेहिँ चन्दण करेवि जिणेसहो । पयहिण देवि तिवार पुणु चलियइँ वण-वासहो ॥ १३ ॥
Page #278
--------------------------------------------------------------------------
________________
(६)
श्रीपउमचरिय-अंतर्गता सहस्रकूटजिनालये रामलक्ष्मणोच्चारिता विंशतिजिनेन्द्रस्तुतिः
(प्रायः ईस्वी दशम शताब्धाः पूर्वार्धम्)
(........... छन्दः)
जं जग-णाहु दिठ्ठ वल-सीय-लक्खणेहिं ।
तिहि मि जणेहि वन्दिओ विविह-वन्दणेहिं ॥ १ ॥ 'जय रिसह दुसह-परिसह-सहण । जय अजिय अजिय-वम्मह-महण ॥ २ ॥ जय संभव संभव-णिद्दलण । जय अहिणन्दण णन्दिय-चलण ॥ ३ ॥ जय सुमइ-भडारा सुमइ-कर । पउमप्पह पउमप्पह-पवर ॥ ४ ॥ जय सामि सुपास सु-पास-हण । चन्दम्पह पुण्ण-चन्द-वयण ॥ ५ ॥ जय जय पुष्फयन्त पुष्फच्चिय । जय सीयल सीयल-सुह-संचिय ॥ ६ ॥ जय सेयङ्कर सेयंस-जिण । जय वासुपुज्ज पुज्जिय-चलण ॥ ७ ॥ जय विमल-भडारा विमल-मुह । जय सामि अणन्त अणन्त-सुह ॥ ८ ॥ जय धम्म-जिणेसर धम्म-धर । जय सन्ति-भडारा सन्ति-कर ॥ ९ ॥ जय कुन्थु महत्थुइ-थुअ-चलण । जय अर-अरहन्त महन्त-गुण ॥ १० ॥ जय मल्लि महल्ल-मल्ल-मलण । मुणि सुव्वय सु-व्वय सुद्ध-मण' ॥ ११ ॥
Page #279
--------------------------------------------------------------------------
________________
(७) श्रीपउमचरिय-अंतर्गता
सुग्रीवप्रणीतजिनस्तुतिः (प्रायः ईस्वी दशम शताब्द्याः पूर्वार्धम्)
(.............. छन्दः)
'जयट्ठ-कम्म-दारणा । अणङ्ग-सङ्ग-वारणा ॥ ३ ॥ पसिद्ध-सिद्ध-सामणा । तमोह-मोह-णासणा ॥ ४ ॥ कसाय-माय-वज्जिया । तिलोय-लोय-पुज्जिया ॥ ५ ॥ मयट्ठ-दुट्ठ-मद्दणा । तिसल्ल-वेल्लि-छिन्दणा' ॥ ६ ॥ थुओ एम णाहो । विहूई - सणाहो ॥ ७ ॥ महादेव - देवो । ण तुङ्गो ण छेओ ॥ ८ ॥ ण छेओ ण मूलं । ण चावं ण सूलं ॥ ९ ॥ ण कङ्काल - माला । ण दिट्ठी कराला ॥ १० ॥ ण गउरी ण गङ्गा । ण चन्दो ण णागा ॥ ११ ॥ ण पुत्तो ण कन्ता । ण डाहो ण चिन्ता ॥ १२ ॥ ण कामो ण कोहो । ण लोहो ण मोहो ॥ १३ ॥ ण माणं ण माया । ण सामण्ण - छाया ॥ १४ ॥
Page #280
--------------------------------------------------------------------------
________________
श्रीपउमचरिय-अंतर्गता (प्रायः ईस्वी दशम शताब्धाः पूर्वार्धम्)
(.............. छन्दः)
लोयग्गहाँ सिव-सासय-सोक्खहो । जहिँ मुणिवरहुँ कोडि गय मोक्खहो ॥ १ ॥ सा कोडि-सिल तेहिँ परिअञ्चिय । गन्ध-धूव-वलि-पुप्फेहिँ अञ्चिय ॥ २ ॥ दिण्ण स-सङ्ख पडह किउ कलयलु । घोसिउ चउ-पयारु जिण-मङ्गलु ॥ ३ ॥ 'जस दुन्दुहि असोउ भामण्डलु । सो अरहन्तु देउ तउ मङ्गलु ॥ ४ ॥ जे गय तिहुयणग्गु तं णिक्कलु । ते सिद्धवर देन्तु तउ मङ्गलु ॥ ५ ॥ जेहिँ अणङ्गु भग्गु जिउ कलि-मलु । ते वर-साहु देन्तु तउ मङ्गलु ॥ ६ ॥ जो छज्जीव-णिकायहँ वच्छलु । सो दय-धम्मु देउ तउ मङ्गलु' ॥ ७ ॥ एम सु-मङ्गलु उच्चारेप्पिणु । सिद्धवरहुँ णवकारु करेप्पिणु ॥ ८ ॥ जय-जय-सद्दे सिल संचालिय । रावण-रिद्धि णाई उद्दालिय ॥ ९ ॥ मुक्क पडीवी करयल-ताडिय । दहमुह-हियय-गण्ठि णं फाडिय ॥ १० ॥ कोडि-सिलए संचालियए दहमुह-जीविउ संचालि( य) उ । णहे देवेहिँ महियले णरेंहिँ आणन्द-तूरु अप्फालि( य) उ ॥
(१) रह-विमाण-मायङ्ग-तुरङ्गम-वाहणे । विजउ घुटु सुग्गीवहो केरए साहणे ॥ १ ॥
Page #281
--------------------------------------------------------------------------
________________
(९) श्रीपउमचरिय-अंतर्गता नन्दीश्वरद्वीपे रावणोक्तजिनशान्तिनाथस्तुतिः
(प्रायः ईस्वी दशम शताब्द्याः पूर्वार्धम्)
(............... छन्दः )
लग्गु थुणेहुँ पयत्थ-विचित्तं । णाय-णराण सुराण विचित्तं ॥१॥ मोक्खपुरी-परिपालिय-गत्तं । सन्ति-जिणं ससि-णिम्मल-वत्तं ॥ २ ॥ सोम-सुहं परिपुण्ण-पवित्तं । जस्स चिरं चरियं सु-पवित्तं ॥ ३ ॥ सिद्धि वहू-मुह-दसण-पत्तं । सील-गुणव्वय-सञ्जम-पत्तं ॥ ४ ॥ भावलयामर-चामर-छत्तं । दुन्दुहि-दिव्व-झुणी-पह-वत्तं ॥ ५ ॥ जस्स भवाहि-उलेसु खगत्तं । अट्ठ-सयं चिय लक्खण-गत्तं ॥ ६ ॥ चन्द-दिवायर-सण्णिह-छत्तं । चारु-असोय-महद्रुम-छत्तं ॥ ७ ॥ दण्डिय जेण मणिन्दिय-छत्तं । णोमि जिणोत्तममम्बुज-णेत्तं ॥ ८ ॥
(दोधकं) परं परमपारं । सिवं सयल-सारं ॥ ९ ॥ जरा-मरण-णासं । जय स्सिरि-णिवासं ॥ १० ॥ णिराहरण-सोहं । सुरासुर-विवोहं ॥ ११ ॥ अयाणिय-पमाणं । गुरुं णिरुवमाणं ॥ १२ ॥ महा-कलुण-भावं । दिसायड-सहावं ॥ १३ ॥ णिराउह-करग्गं । विणासिय-कुमग्गं ॥ १४ ॥ हरं हुयवहं वा । हरिं चउमुहं वा ॥ १५ ॥ ससिं दिणयरं वा । पुरन्दर-वरं वा ॥ १६ ॥ महापाव-भीरु पि एक्कल-वीरं । कला-भाय-हीणं पि मेरूहि धीरं ॥ १७ ॥ विमुत्तं पि मुत्तावली-सण्णिकासं । विणिग्गन्थ-मग्गं पि गन्थावयासं ॥ १८ ॥ महा-वीयरायं पि सीहासणत्थं । अ-भूभङ्गरत्थं पि णट्ठारि-सत्थं ॥ १९ ॥ समाणङ्गधम्मं पि देवाहिदेवं । जिईसा-विहीणं पि सव्बूढ-सेवं ॥ २० ॥ अणायप्पमाणं पि सव्व-प्पसिद्धं । अणन्तं पि सन्तं अणेयत्त-विद्धं ॥ २१ ॥
Page #282
--------------------------------------------------------------------------
________________
१९०
बृहद्-निर्ग्रन्थ-स्तुतिमणिमञ्जूषा मलुलित-गत्तं पि णिच्चाहिसेयं । अजड्डे पि लोए णिराणेय-णेयं ॥ २२ ॥ सुरा-णाम-णासं पि णाणा-सुरेसं । जडा-जूड-धारं पि दूरत्थ-केसं ॥ २३ ॥ अमाया-विरूवं पि विक्खिण्ण-सीसं सया-आगमिल्लं पि णिच्च अदीसं ॥ २४ ॥
(भुजंगप्रयातं) महा-गुरुं पि णिब्भरं । अणिट्ठियं पि दुम्मरं ॥ २५ ॥ परं पि सव्व-वच्छलं । वरं पि णिच्च-केवलं ॥ २६ ॥ पहुं पि णिप्परिग्गहं । हरं पि दुट्ठ-णिग्गहं ॥ २७ ॥ सुहि पि सुठु-दूरयं । अ-विग्गहं पि सूरयं ॥ २८ ॥ णिरक्खरं पि वुद्धयं । अमच्छरं पि कुद्धयं ॥ २९ ॥ महेसरं पि णिद्धणं । गयं पि मुक्क-वन्धणं ॥ ३० ॥ अरूवियं पि सुन्दरं । अ-वड्डियं पि दीहरं ॥ ३१ ॥ अ-सारियं पि वित्थयं । थिरं पि णिच्च-पत्थयं ॥ ३२ ॥
(णाराचं) धत्ता अग्गए थुणेवि जिणिन्दहो भुवणाणन्दहो महियले जण्णु-जोत्तु करेवि । णासग्गाणिय-लोअणु अणिमिस-जोअणु थिउ मणे अचलु झाणु धरेवि ॥ ३३ ॥
Page #283
--------------------------------------------------------------------------
________________
(१०)
श्रीपउमचरिय-अंतर्गता शान्तिनाथ जिनालये रामोद्बोधिता जिनस्तुतिः
(प्रायः ईस्वी दशम शताब्द्या: पूर्वार्धम् )
(.. ....... छन्दः )
ओ सन्ति । यक्खावराहो ॥ १ ॥ हयाणङ्ग-सङ्गो । पभा-भूसिङ्गो ॥ २ ॥ दया-मूल-धम्मो । पणट्ठ-कम्मो ॥ ३ ॥ तिलोयग्ग-गामी । सुणासीर - सामी ॥ ४ ॥ महा-देव-देवो । पहाणूढ - सेवो ॥ ५ ॥ जरा - रोग - णासो । असामण्ण- भासो ॥ ६॥ समुप्पण - णाणो । कयङ्गि-प्पमाणो ॥ ७ ॥ ति- सेयायवत्तो । महा - रिद्धि - पत्तो ॥ ८ ॥ अणन्तो महन्तो । अ-कन्तो अ-चिन्तो ॥ ९ ॥ अ- डाहो अवाहो । अ-लोहो अ-मोहो ॥ १० ॥ अ- कोहो अरोहो । अ-जोहो अ-मोहो ॥ ११ ॥ अ- दुक्खो अ- भुक्खो । अ-माणो समाणो ॥ १२ ॥ अ- जाणो सजाणो । अ-णाहो वि णाहो ॥ १३ ॥
Page #284
--------------------------------------------------------------------------
________________
(११) श्रीपउमचरिय-अंतर्गता शान्तिनाथजिनालये रामोद्बोधिता जिनस्तुतिः
(प्रायः ईस्वी दशम शताब्द्याः पूर्वार्धम्)
'जय जय जिणवरिन्द धरणिन्द-णरिन्द-सुरिन्द-वन्दिया जय जय चन्द-खन्द-वर-विन्तर-वहु-विन्दाहिणन्दिया ॥ १ ॥ जय जय वम्भ-सम्भु-मण-भञ्जय-मयरद्धय-विणासणा । जय जय सयल-समग्ग-दुब्भेय-पयासिय-चारु-सासणा ॥ २ ॥ जय जय सुठु-पुट्ठ-दुट्ठ-कम्म-दिढ-वन्ध-तोडणा जय जय कोह-लोह-अण्णाण-माण-दुम-पन्ति-मोडणा ॥ ३ ॥ जय जय भव्व-जीव संहार-समुद्दहो तुरिउ तारणा जय जय हय-तिसल्ल-जय-जाइ-जरा-मरणइँ निवारणा ॥ ४ ॥ जय जय सयल-विमल-केवल-णाणुज्जल-दिव्व-लोयणा जय जय भव-भवन्तरावज्जिय-दुरिय-मलोह-चोयणा ॥ ५ ॥ जय जय तिजय-कमल-वय-दय-णय-णिरुवम-गुण-गणालया जय जय विसय-विगय जय जय दस-विह-धम्माणुवालया ॥ ६ ॥ तुहुँ सव्वण्हु सव्व-णिरवेक्खु णिरञ्जणु णिक्कलो परो । तुहुँ णिरवयवु सुहुमु परमप्पउ परमु लहु परंपरो ॥ ७ ॥ तुहुँ णिल्लेउ अ-गुरु परमाणुउ अक्खउ वीयरायओ । तुहुँ गइ मइ जणेरु सस मायरि भायरि सुहि सहायओ ॥ ८ ॥
Page #285
--------------------------------------------------------------------------
________________
આ આકરગ્રંથના સંપાદક પ્રો. મધુસૂદન ઢાંકી સંશોધન-સંપાદન ક્ષેત્રની એક વિરાટ પ્રતિભા છે. તેમના માટે પ્રશંસા નહિ, પણ અહોભાવ અને આદર વ્યક્ત કરવા વધુ સહેલા પડે. તેમનું બહુમુખી, બહુ આયામી સંશોધનકાર્ય જીવનના અંતકાળ સુધી ચાલુ રહ્યું હતું. ૮૭ વર્ષની વયે અને અસ્વસ્થ શરીરે પણ આ પ્રકારના વિરાટ ગ્રંથ, ગ્રંથમાળાનું આયોજન કરી શકતા હોય તો તેમની સ્કૂર્તિ, નિષ્ઠા, મેધા અને વ્યાસંગ કઈ કક્ષાના ગણવા એ વાચક સ્વયં વિચારી લે. વિદ્યાદેવીના ઉપાસક, સ્વાધ્યાયના તપસ્વી,
સ્મૃતિ અને પ્રજ્ઞા બન્નેમાં સુસ્થિર એવા આ વરિષ્ઠ વિદ્વાન્ પોતાની પાસે હોવાનું ગૌરવ જૈન સંઘ સાધિકાર લઈ શકે છે.
સહ-સંપાદક પ્રો. જિતેન્દ્ર બી. શાહ વિદ્યાપ્રસાર અને શ્રુતસેવામાં નિરત, સ્વાધ્યાયશીલ વિદ્વાનું છે. પ્રો. ઢાંકીસાહેબના જમણા હાથ હતા, તે રીતે જ તેમણે પ્રસ્તુત ગ્રંથના નિર્માણને શક્ય બનાવ્યું છે. બન્ને વિદ્વાનોની શ્રુતસેવાનું અભિવાદન કરું છું.
– ઉપાધ્યાય ભુવનચંદ્ર
Page #286
--------------------------------------------------------------------------
________________ 'લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર | નવરંગપુરા, અમદાવાદ 380 009