Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
«cཉིས༩༥༩༨།༩བ།༩༨༩༨༧༩།༩༩༩༠༩༢།༩༨༩།༩༢༩༨༩འ༩༩༨༩?
la; g
419t/9) jra4t*nt ཡ -911
योगनिष्ठ जैनाचार्य श्रीमद् बुद्धिसागरजी
सूरीश्वरजीकृत भजनपद संग्रह.
TIT ? ཉེT.
སཤུས།༩།༩༠༩༢༩ས།༩༠༩༢༩༠/༩ཀ་ས༩༠༩༢༩༠/༩༠༩༠/༩༩༨།༩༠༩༢།༩།༩༩༢༩༢༩༢༩༨/༧༩༨༩༨༩༩༠༩༢༩༢།༩༠༩༽
tol2 རྩril, श्री अध्यात्म ज्ञानप्रसारक मंडळ. ༦ dc@ell as 6ata.
(aqrmཚ་ ཚུལ་:)
༡༩0༩།༩༠༩།༩།༩༤༩༩༥༩༩།༩།༩༩༠༩༢།༩།༩༩༩ས༩༩༨༩༩༨༩།༩༩༨༩༨༩ཀ༩༩༠༩༠༩།༩༩༨༩?
આવૃત્તિ ત્રીજી.
પ્રત ૧૦ ૮ ઇ.
આ તીખા ધર્મ વિજય પ્રાન્ટિ ગ પ્રેસમાં હીરાલાલ વસંતદાસે છાપ્ય
{s 《t=4t Qtc, 214E14tz.
વીર સંવત ૨૪૪૧. વિક્રમ સંવત ૧૯૭ર, સને ૧૯૧ ૬.
49-Z-9. [[@aZ121999)
cཔེ°>[
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ΦΦΦΦΦΦΦΦΦΦΦΦΦΦός
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા-ગ્રન્થાક ૧ ૪ योगनिष्ठ जैनाचार्य श्रीमद् बुद्धिसागरजी
सूरीश्वरजीकृत
भजनपद संग्रह.
भाग १ लो.
પ્રગટ કરો, श्री अध्यात्म ज्ञानप्रसारक मंडळ.
φφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφ
φφφφφφφφφφφφφφφφφφφφφφφα
(αγτπί παξ.)
left flo.
41 1οοο.
અમદાવાદ ધી “ડાયમંડ જ્યુબિલિ ” પ્રિન્ટિંગ પ્રેસમાં
પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.
વીર સંવત ૨૪૪૧. વિક્રમ સંવત ૧૮૭૨. સને ૧૯૧૬.
και ο--ο.
όφφφφφφφφφφφφφφ&
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ત્રીજી આવૃત્તિ.
સર્વ જનને આત્મિક આનંદ આપતો અને સોધ વડે સગુણોને પ્રગટાવતો આ ભજનપદસંગ્રહ નામે ગ્રન્થ, કે જે ગુજરાતીમાં મહુમા શેઠ લલ્લુભાઈ રાયજીએ સને ૧૮૦૭ માં પ્રગટ કર્યો હતો ત્યાર બાદ તેની બીજી આવૃત્તિ બાળબોધ લીપીમાં સાણંદના જૈન મંડળે પ્રગટ કરી હતી તેની ચાલુ માગણી રહેવાથી તેજ ગ્રન્થને ગુજરાતી લીપીમાં ત્રીજી આ વૃત્તિ રૂપે પ્રગટ કરી જનસમાજ આગળ મુકવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે - ભજનપદ સંગ્રહ ભાગ ૧ લા તથા બીજા પૈકી આધ્યાત્મિક પદોને એક જુદા પુસ્તક રૂપે ૨૦૦૦ પ્રત પ્રગટ કરી તેને અધ્યાત્મ ભજન સંગ્રહ નામ આપવામાં આવ્યું હતું. તે સાથે ૪૦૦૦ નકલ આ પ્રથમ ભાગની સર્વ પ્રજાએ હોંશથી ઉપયોગમાં લીધી છે. આ રીતે મંડળે પ્રગટ કરેલા સાતે ભાગની બીજી અનેક આવૃત્તિઓ પ્રગટ થાય અને તેને યોગ્ય લાભ લેવાય તેવી ઈરછા રખાય છે.
જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીના સ્વરચિત અનેક ગ્રન્થમાં ભજનપદ સંગ્રહને હિસ્સો મોટો છે, અર્થાત સાત ભાગ પ્રગટ થઈ ગયા છે અને તે દરેક એક એકથી ચડીયાતા છે.
જીવોની રૂચિ કંઈ એક સરખી હોતી નથી, તેમ દરેક ગ્રન્થ માટે અધિકારી પણ જુદા હોય છે. પણ આ પ્રથમ ભાગ તે જૈન અને જૈનેતર પ્રજાને-બાળ અને વૃદ્ધ–સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાનવાળા-દરેકે દરેકને એકરૂપેજ પ્રિય થઈ પડે છે.
આ ત્રીજી વખતની આવૃત્તિમાં સુધારા વધારા શ્રી જૈનાચાર્ય બુદ્ધિસાગરજી ગુરૂ મહારાજે પિતાના હાથે જ્યાં કરે ઘટે ત્યાં કર્યો છે. પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનાદિ તરફ ધ્યાન ખેંચી વાચક જનેને આવા પ્રત્યે પૈકી ઘણું પદ કંઠસ્થ કરી, પોતે આમિક લાભ લેવા અને અન્યને આપવાને ભલામણું કરી વિરમીશું.
શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વર સિવાય આ. ય, વિ. આદિ જે મહાપુરૂષોનાં પદો આ ભાગમાં લીધેલ છે તે આ સાંકળીયામાં સ્પષ્ટ સમજાય તે માટે તેનાં નામ આપેલાં છે.
૮મું તથા ૮૪મું પદ નજર ચુકે ફરીથી ૨૩૭ તથા ૨૩ મું લેવાયું છે. તથા ૨૨૪ ની સંખ્યા બે પદ ઉપર થઈ ગઈ છે અને ૩૩-૩૪-૩૫-૩૬ એ ચાર પદ રહી ગયાં છે તે વચમાં લીધેલ છે. મુંબાઈ
લી. પિશ સુદ ૧ સં. ૧૮૭૨. I અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેલી આવૃત્તિની પ્રસ્તાવના.
જગતમાં મનુષ્યોને આનંદની પ્રાપ્તિ પ્રાપ્તવ્ય છે. બાહ્યવસ્તુમાં આનંદ નથી એમ શ્રી વીરપ્રભુએ કેવલજ્ઞાનથી કહ્યું છે તેથી બીજા પ્રમાણની જરૂર નથી. આજે વાયચં પ્રમi એ નિયમને અનુસરી માનમઝમાન પણ આનંદની સિદ્ધિમાં મળે છે. અનુમાનથી જોતાં પણ બાહ્યવસ્તુમાં આનંદ સિદ્ધ થતું નથી. આત્મામાં આનંદ છે એમ કેવલજ્ઞાની કહે છે અને તે અનુમાનથી પણ સિદ્ધ થાય છે. સત્ય આત્મિક આનંદ અનુભવ આત્મિક જ્ઞાન વિના પ્રાપ્ત થતો નથી. આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મ ગ્રંથ અને દ્રવ્યાનુયોગના ગ્રન્થનું મનન આવશ્યક છે. અધ્યાત્મ. શાસ્ત્ર વાંચવાથી અને મનન કરવાથી અનુભવ જ્ઞાન પ્રગટે છે અને તેથી સત્યાનંદની ખુમારી ઝળકી ઉઠે છે. અધ્યાત્મ જ્ઞાનના ઉપયોગથી આત્માને જ સેવ્યા ઉપાસ્ય ગણી શ્રી આનંદઘનજી તથા શ્રી ચિદાનંદજી વગેરેએ પદદ્વારા આત્મપ્રભુનું ગાન કર્યું છે. એમ શિષ્ટપુરૂષોએ સંસ્કૃત ગ્રન્થોમાં પણ આત્મપ્રભુને ઉપાસ્ય સેવ્ય સમજી લેકદ્વારા ગાન કર્યું છે. શ્રી હેમચંદ્ર આચાર્ય વીતરાગ તેત્રમાં પરમાત્મા પોતિઃ ઇત્યાદિ લેકઠારા આત્માની સ્તુતિ-ભકિત કરી છે. ગમે તે ભાષામાં, ગમે તે રાગમાં, ગમે તે છંદમાં આત્મપ્રભુની પદદ્વારા ભકિત રૂપ સ્તુતિ કરવાથી અનંતભાવ સંચિત કર્મમલને અપગમ થાય છે, અન્તમાં કોઈ પણ વસ્તુનું જ્ઞાન થાય તે તેનું વર્ણન લોક ૫દ વગેરેથી થઈ શકે છે, અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન થાય છે તે, તે સંબંધી પદ વા લોકદ્વારા જ્ઞાનની તરતમતાએ વર્ણન થઈ શકે છે. અધ્યાત્મશાસ્ત્ર પ્રતિ પદરચયિતાની વિશેષ રૂચિ હોવાથી કિંચિત અનુભવ જ્ઞાનરસની ખુમારીના સમયમાં લેખકે પદધારા અધ્યાત્મ સ્વરૂપનું યથાશકિત વર્ણન કર્યું છે. અધ્યાત્મશાસ્ત્ર વિશેષતઃ નિશ્ચય નયને અનુસરે છે તેથી રચેલ પદે નિશ્ચય નયની સાપેક્ષ બુદ્ધિએ પ્રાધાન્યતા ભજે છે એમ વાચકેએ કથન લક્ષ્યમાં ઉતારવું યોગ્ય છે. જે પરણે તેનાં ગીત ગવાય” તેમ અત્રે પણ અધ્યાત્મમયપદો વિષે સમજી લેવું. અધ્યાત્મજ્ઞાનનાં પદો વાંચીને સમજવાં, વિચારવા અને વ્યવહારમાં વર્તન ઉચ્ચ રાખવું. આ પદોને કેટલાક અંધ શ્રદ્ધાળુ જૈને ભજન કહી પિતાના ભકતોને ભરમાવી પદોને સ્વાદ લેવા દેતા નથી તે અફસોસની વાત છે. પદોમાં ભજન એવા શબ્દો આવવાથી કંઈ જન સિદ્ધાંતને હાનિ નથી. કોઈ ચોખા કહે, કેઈ ચાવલ કહે અને કઈ ભાત કહે અને કોઈ તંદુલ કહે પણ તે શબ્દના ભેદથી અર્થને
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભેદ થતા નથી. વસ્તુનુ' સ્વરૂપ સમજવુ' જોઇએ. ભજન અને પદ એવા એકાંત શબ્દભેદને આગ્રહથી પકડતાં અનેકાંત તત્ત્વની શ્રદ્ધા થતી નથી. અમારાં બનાવેલાં પદાને કાષ્ટ અન્યમતાવલખીએ ભજન પણ કહે છે. અને જૈના આપણે પદ્મ કહીએ છીએ. પશુ તેથી વસ્તુના ફેરફાર નથી. કાઇ કહેશે કે તમારા બનાવેલા પદામાં ભજન કરલે ” વગેરે શબ્દો આવે છે તે આપણી મર્યાદા નથી, જૈન અધ્યાત્મજ્ઞાનિયાએ ભજન વગેરે શબ્દ મૂક્યા નથી અને તમે તા મૂક્યા છે તેથી તે ઠીક ગણાય નહિ; એમ ખાલનારને પ્રત્યુત્તરમાં કહેવાનુ કે શ્રી આનંદ‰નજી પાતાના પદોમાં ભજન એવા શબ્દ લાવેલા છે. જુઓ તે આ પ્રમાણે–ત્રમુ મગજે મેરા ટીન રાખી, આ પદ્દોરવી પોસટ ઘડીયાં તો થીયાં શ્રવ છાની, પ્રમુ॰ જુઓ ત્યાં મગરે એવા શબ્દથી વ્યવહાર કર્યો છે. મગ ધાતુ સેવામાં વર્તે છે. શબ્દના સમુદ્ર અમુક દર્શનના છે એમ નિશ્ચય નથી. શ્રી યશોવિનયની પણુ ભજન એવા શબ્દથી પદ બનાવી કહે છે કે-મનન ચિનું ગીવિત બૈલે પ્રેત મહિન, મજ્ઞતિ રોજત ઘર ઘર કવર મરનજે દેત. છેલ્લી ટુંકમાં ઉપાધ્યાયજી કહે છે કે–જે नहि गुनगीत सुजस प्रभु, साधन देव अनन्त; रसना रस विगारो कांहांलो, ચૂત કુટુંવ સમત; ઇત્યાદિથી પણ પૂર્વના આચાર્યાં મગન શબ્દ લાવ્યા છે એમ સિદ્ધ થાય છે. આ પદ્યમાં ભજનના રાગા મૂકેલા છે તે શ્રી રૂપવિજયજી મહારાજ તથા શ્રી વીરવિજયજી મહારાજ જે જે રાગ સાંભળતા હતા તે તે રાગ ઉપર પૂજા, સ્તવન, અને સઝાય વગેરે બનાવતા હતા, તેમ અમેએ પણ ભજનના રાગ લીધા છે. અમુકજ દર્શનના રાગ છે એવા કઇ નિયમ નથી, તેથી મૂર્ખના ભરમાવ્યાથી આત્માર્થી પુરૂષા ભડકી જશે નહિ. અધ્યાત્મનાં પદ્માથી લેખકના આશય વ્યવહારનયને નિષેધવાના નથી. માટે ૫૬ વાંચી કાઈ પણ જીવે વ્યવહારમાર્ગથી ભ્રષ્ટ થવું નહિ. કોઇ સ્થાને વ્યવહાર સ'અંધી આક્ષેપ સમજાય તેા તે અશુદ્ધ વ્યવહાર સબધી સમજવું. વ્યવ હાર નયતા છનશાસનના આધાર છે માટે વ્યવહારથી વિરૂદ્ધ શ્રદ્ધા કાઇએ સ્વપ્નમાં પણ ધારવી નહિ. ઉચ—શુદ્ધ—ગંભીર આત્મ પદ્યમાં અવશ્ય ગુરૂગમ લેવી જોઇએ. સાત નયાની સાપેક્ષ બુદ્ધિપૂર્વક અધ્યાત્મ પદ્યમાં અવળી વાણી છે તે પણ સમજવી. કેટલાંક એવાં પદે છે કે પૂર્ણ અધ્યાત્મશાસ્ત્રનેા જ્ઞાતા હાય તથા દ્રવ્યાનુયાગના નાતા હોય તેનાવડેજ કૃષ્ણ વગેરે પદોમાં તથા અવળ વાણીમાં સાપેક્ષ બુદ્ધિથી રહેલી ગંભીરનય રહસ્યતા સમજી શકાય છે. પતિ અધ્યાત્મ જ્ઞાતાઓનેજ યાગ્ય કેટલાંક પદ છે. પદાના ત્રણ વિભાગ સમજવા, જ્ઞાનમાર્ચ, અધ્યાત્મયોગમાર્ગ, અને વૈરાગ્યમયૅ. એ ત્રણ વિભાગ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પદસંગ્રહમાં છે. નીતિ શિક્ષણનાં પદ પણ બનાવ્યાં છે, તે પણ ધર્મમાં પ્રવેશ કરતાં બહુ ઉપયોગી થઇ પડશે. છદ્મસ્થનાનતાથી જીનાના વિરૂ કાઇ ઠેકાણે લખાયું હોય તેની ક્ષમા યાચું છું. જે જે ગામમાં જેવી જેવી આત્મપરિણતિનાં પદો બનાવ્યાં છે. તે વાચકને સમજવા માટે જ્યાં પ૬ અનાવ્યાં છે તે સ્થળ પણ નોંધવામાં આવ્યાં છે. અમદાવાદના પ્રખ્યાત ઝવેરી, દાતાર ગુણુમાં કહુસમ શેઠ લલ્લુભાઇ રાયજીની પદોમાં વિશેષ ચિ હાવાથી અને તે પહેાથી તેમના આત્માને બહુ આનંદ મળે છે માટે આ પદસ'ગ્રહનું પારિતોષિ પ્રેમભાવે તેમને અર્પણ કરૂં છું. શ્રીસહસંઘ વગેરે ભવ્યજના આ પદસંગ્રહરૂપ ગંગા નદીમાં ઝીલી નિર્મળ થાએ એજ ઝુમાશ ॥
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
હીં.
मुनि बुद्धिसागर.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समालोचना.
संसाराग्निमें कथित पुरुषोंको सुख कैसे मिले, इस उपायमें बहुत मनुष्य तो यह समजते हैं कि, द्रव्योपार्जन करना, बहुत कुटुम्ब भेगा करना, राज्यमें अधिकार प्राप्त करना, लक्षों मनुष्योंसे पुजवाना इत्यादि परम सुखका साधन है. इसी वास्ते धर्म कर्म नित्य नैमित्तिक अनुष्ठान कुल मर्यादा आदिभी शिथिल करके पूर्वोक्त उपायमें लगते है. परंतु ये सब उपाय तो दुःखके है. उनसें परम सुख प्राप्ति कबी नहि होती. जो धनमें सुख मिलता, तो चक्रवर्ती राज्यको ठोकरमें ठुकराकर एकान्त सेवन क्यों करते.
न सुखं देवराजस्य, न सुखं चक्रवर्तिनः।। यत् सुखं वीतरागस्य, मुने रेकान्तवासिनः ॥
जो सुख एकान्तवासी मुनिको है, वो इन्द्र तथा चक्रवर्तीको नहि है. तथा जितना मनुष्य जादे संबंधी होगा, उतनाही दुःख जादे नीकलेगा. किसीको ज्वर आता है, किसीका मस्तक दुःखता है, कोई मुमूर्षु है, सबके दुःखसे दुखी होना पडता है. राज्याधिकारकी तो औरभी दुर्दशा है. उसकी इच्छा करनी तो सबसे खराब है. आज कल राज्याधिकार ये है कि, अमुक महाशयको ५००) जुलमाना करनेका अधिकार मिला. अमुक महाशयको छ मास कैद करनेका अधिकार मिला. परंतु सभ्यगण! एसाभी अधिकार आपने सुना है ? कि अमुक शेठजीको फांसी माफ करनेका अधिकार मिला, अथवा अमुक शेठजीको कैद माफ करनेका अधिकार मिला. मित्रगण ! जिससे जीवदया पलेवोही तो अधिकार कहा जाता हे ! और जो क्रूर परिणाम करनेवाले अधिकार हैं वोतो राजाके बिना किसीको शोभित नहीं होते.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इत्यादि वात शोचकर प्राचीन ऋषि महात्मा लोकोने बडे २ अध्यात्म शास्त्र रचकर सांसारिक जनोपर वो कृपा करी है, कि जिसका वखान सरस्वती देवी भी नहीं करसकती जैसा
आसुप्तेरामृतेःकालं, नयेदध्यात्मचिन्तया।
ईषन्नावसरंदद्यात् , कामादीनाम्मनागपि ॥ जब तक निद्रावस्था नहो, तथा मृत्यु न आवे तब तक अध्यात्म चिन्तासेही कालको वितावे, काम, क्रोध, लोभ, मोहको थोडासाभी मोका न दे जिससे आकर सतावें. वो आध्यात्म चिन्ता कितनी कठिन है. इस वातको सबही बुद्धिमान् जानते है, उस अध्यात्म शास्त्रकी रचना कितनी प्रकारकी भाषामें कितनेही संज्ञा शब्दोमें यद्यपि रचित है परंतु कितनेक तो बिचारे मंदबुद्धियोंके समजमें नहीं आती. कितनेक बुद्धिमान्भी है तोभी अन्य भाषा होनेसे पूरा तत्व नहीं मिलता. अथवा कितनेक छंद प्रबंध के तथा गान विद्याके रसिक हैं. उनको गद्यभाषा नहीं रुचती इसलिये योग मार्ग क्रिया परायण श्री जैन श्वेताम्बर मुनिराजश्री बुद्धिसागरजीने बहुत आन्दमे आकर मनोहर २ भजन छंदमें बनाकर तैयार किये हैं. जिनका स्वाद विशिष्ट साधारण सब लोकोंको मिले. इन सबका सार यह हैकी मनुष्योंकी अध्यात्ममे रुचि हो और काम क्रोधादि अन्तःशत्रुओंका नाश हो और अध्यात्म पुष्टिके लिये वैराग्यका तथा भक्तिरसकाभी सार पूर्ण रीतिसे दिखाया है. कारणकि बिना वैराग्यके वर्णन संसारा ऽऽसक्ति दूर नहीं होती. और भक्तिके विना चित्तके आवरण विक्षेप दूर नहीं होते. इसलिये वैराग्य तथा इष्टदेवमें अनुराग अध्यात्म चिन्ताका परमोपाय है. ये सम्पूर्ण भजन आयंतसे मेने प्राय सब सुन है. इनमे जैन शास्वकी रीति प्रमाण कहीं दोष नहीं है. कहीं द्रव्यार्थिक नयकी मुख्यता, कहीं पर्यायार्थिक नयकी मुख्यता, कहीं नैगमादि नय
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रमाण बहुत उत्तम रीतिसे वर्णन कियाहै. जो मनुष्य जैन शाख तथा अभिधा लक्षणा व्यंजनातात्पर्य्यावृत्तिके मर्मज्ञ हैं उन लोकोंको मुनिराजश्री बुद्धिसागरजी रचित शास्त्र सिद्धान्तमे वो आस्वाद मिलेगा, की जिसका फल एक एक पदकी भावनासे अनेक कर्मकी निर्जरा है. मित्रगण ! ज्यादे क्या लिखे. अमारा मन तो इन पद रत्नको सुनकर सुखाब्धिमें मग्न होता है. तथा और लोक वैदिक धर्मावलंबी सुनते है तो चित्रकेसे लिखे होकर तथा कूद २ कर सुनते हैं. आहा! सत्यही शास्त्रोमे जंगम तीर्थ साधुओंको कहा है.
श्लोक. साधूनां दर्शनंपुण्यं तीर्थभूताहि साधवः । तीर्थ फलति कालेन सद्यः साधुसमागमः ॥१॥
ह. न्याय व्याकरण साहित्याऽचार्य पं. श्यामसुन्दराचार्य वैश्य, के. बी. एस. एम.
K. B. S. M.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા.
વિષય, ૧ શ્રી કેશરીઆજીનું સ્તવન. (કેશરીયાતીર્થ.) ... ૨ ચરમજીનેશ્વર સ્તવન. (ચ૦ જીઅતિઅલવેશ્વર) ૩ શ્રી વીર જીન સ્તવન. (વીરજીનેશ્વર વચન સુધારસ.) ૪ ઓધપત્ર-દુહા. (નિર્મલક્ષાયિક ચેતના.) ૫ બોધપત્ર. (બગડે તે સુધરે નહિ) • • ૬ શ્રી શાન્તિજીન સ્તવન. (શ્રી શાન્તિજીન અલખ અગોચર.) ૭ જરા જુઓ અન્તમાં તપાસીરે. ૮ અનુભવ આતમને જે કરે. ... ૮ જીવડા ઘાટ નવા શીદ ઘડે. .. ૧૦ મુરખ મારું મારું શીદ કરે. • ૧૧ નિર્ભય દેશનારેવાસી આતમ. .. ૧૨ નિર્ભય બ્રહ્મરૂપી તું સદા છે. ... ૧૩ સાધુભાઈ સમરસ અમૃત પીવો. ૧૪ અનુભવ આતમાની વાત કરતાં. ૧૫ અલખ દેશમેં વાસ હમારા. . ૧૬ અનુભવ આતમ વાત કરીએ. ૧૭ નગુરાને સંગ ન કીજેરે. . ૧૮ સુગુરાની સંગત કાજેરે. . ૧૮ પરધર ભટકત સુખ ન સ્વામી. ૨૦ અવધુત અનુભવ પદ કે રાગી. ૨૧ સુખ દુખ ભેગવવાં જીવ પડે. ૨૨ નહિ અલખ લખ્યા કદિ જાવેરે. ૨૩ સાધુભાઈ અલખ નિરંજન સહં. ૨૪ સાધુભાઈ ધ્યાન સમાધિ વરી જે. ૨૫ સાધુભાઈ સમય સુધારસ પીજે. ૨૬ એણીપેરે ધ્યાન ધરીજે ઘટ અન્તર્, . ર૭ એનીપેરે પ્રભુ સમરીજે ઘટ અન્તર, ૨૮ ગુરૂ વિના કોઈ તત્ત્વ ન પાવેરે. ૨૮ દુનિયા છે દિવાનીરે. • • ૩૦ અનુભવી આરે. .
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
૨
વિષય
પૃષ્ઠ ૩૧ અજ્ઞાની અથડાણ. . . . પદ. ૧૮ ૩૨ જ્ઞાનીની સંગ સારીરે. - • • • • • ૧૮ ૩૩ શ્રી વીરજીન સ્તવન. (વીર જીનેશ્વર) - આ ધન. , ૧૭૨ ૩૪ પાર્શ્વ જન સ્તવન. (પ્રણમું) • • • ૩૫ ક્યારે મુને મળશે મારે સંત સનેહી. ....
૧૭૩ ૩૬ દેખભાઈ મહા વિકલ સંસારી.
ય૦ વિ૦ , ૧૭૩ ૩૭ પથરના નાવે બેસીરે. ..
, , ૧૮ ૩૮ તત્વ સ્વરૂપી અલખ બ્રહ્મનું. ... ૩૮ પ્રભુજી તુમ દર્શન સુખકારી. .. ૪૦ સ્થમા જેવી દુનીઆદારી. . ૪૧ અલખ અગોચર નિર્ભય દેશી... કર એવું સ્વરૂપ વિચારો હંસા. .. ૪૩ પરમ પદ પરખે તે સુખ મળે. ૪૪ વીર પ્રભુ વહાલારે મારા. .. ૪૫ માયા ન મુરખ તારીરે. •
૨૩ ૪૬ પરખીને લેજે નાણુંરે. .... ૪૭ જાગે જોગી અલખ સ્વરૂપી. ...
૨૫ ૪૮ અરે જીવ પામર પ્રાણુર. ... ૪૮ પરમ પ્રભુ ઘટ અન્તમાં ભા. ૫૦ ગુરૂગમથી ભાઈ જ્ઞાન ગ્રહ તુમ ૫૧ તારે આતમરાય. . પર મુરખ છવડા કાંઈ ન સમજે. ૫૩ જોઈ જોઈને જોઈ મેં લીધું. .. ૫૪ સુગુણ સ્નેહી સ્વામિ મહેલે પધારે. ૫૫ ચેતન અનુભવ રંગ રમી જે. • ૫૬ ચેતન આપ સ્વભાવ વિચારે... ૫૭ જ્ઞાની વિરલા કઈ જગતમાં. .. ૫૮ શાન્તિ સદા સુખકાર જગતમાં.
૩૪ ૫૮ કોઇ ને કરશે પ્રીત ચતુર નર. ૬૦ આનન્દ કયાં વેચાય ચતુર નર. ૬૧ અમર પદ પરખી લેજોર. .. કર સદા સુખકારી પ્યારી રે. -
૨૪
૨૭
૨૮
રસ્ટ
૩૩
૨૪
૩૫
૩૫
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃષ્ઠ
- ૪૨
૪૩
૪૪
૪૫
૪૮
૧૧. પદ,
વિષય, ૬૩ ઉઠે ચેતન આળસ છડી. •
પ્રભાતીયું. ૬૪ અભિનન્દન જીન વંદીએ. .. • ૬૫ શ્રી વિર સ્તુતિ. (વીર જીનેશ્વર વંદીએ) ૬૬ શ્રી સદ્ગુરૂ સ્તુતિ. (નમે ન શ્રી સદ્દગુરૂ) ૬૭ હમારે દેશ છે ત્યારે. • • ૬૮ ચેતાવું ચેતી લેજે." ••••• ૬૮ ફુલ્ય શું ફરે છે કુલીરે મૂરખ પ્રાણું. .... ૭૦ કોઈક વિરલા પાવે હે જગમાં, ૭૧ આ જગ સ્વમા કેરી બાજી. • ૭૨ અલખ નિરંજન આતમ જ્યોતિ. ૭૩ જ્ઞાન કહે કેમ થાય મૂર્ખને. ... ૭૪ અન્તરના અજ્ઞાનેરે. • • • • ૭૫ નેવાનું પાણી મોભેરે. ... ૭૬ આતમ ધ્યાનથીરે સન્ત સદા સ્વરૂપે રહેવું. ૭૭ પાપ કર્મ બહુ ભારીરે નિન્દા.... ૭૮ છવડા ફૂલી ફરે શું ફેક. • ૭૮ ચેતન ચેતે ચતુર સુજાણ વખત વહી જાય છે. - ૮૦ તારું નામ ન રૂ૫ લખાય. ૮૧ જુઓ આ કાચી કાયારે. -
૨ ચેતાવું ચેતન મારારે. ૮૩ અરે આ જગમાં મોટીરે. ૮૪ શ્રી વીર પ્રભુ ચરમ જીનેશ્વર ૮૫ અહો દેવની ગતિ ન્યારી. ... ૮૬ ચેતન અનુભવ રટના લાગી.... ૮૭ માયામાં મનડું મોહ્યું રે. ... ૮૮ જોતાં જોતાં ચાલ્યા ગયા. . ૮૮ પ્રભુ મનાવા પ્રભુ મનાવા. • ૯૦ સુવિધિ જીનેશ્વર સાહિબ સેવે ૮૧ સહજ સ્વરૂપી મારે અન્તર્યામી. ૮૨ યાદ કરી લે સિદ્ધ સનાતન. ... ૨૩ જીવડા જાગીને જોગી સંગે... ૮૪ જીવડા જગમગે છે જ્યોતિ તારી. ટપ છવડા તું જાગીને જોજે ધર્મનેરે.
૫૧
પર !
૫૪
૫૫
૧૭
૫૮
સ્તવન, ૫૮
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
૬૫
૬૫
૬૫
૬૮
૧૨
વિષય૮૬ પ્રભુ ભજ તું પ્રભુ ભજ તું સકલ કર નર દેહરે. . ટ૭ ભજન કર મન ભજન કર મન. ૯૮ ભજન કરી લે ભજન કરી લે. ૮૮ જુવે ઝપાટે જુવો ઝપાટે. ... ૧૦૦ પ્રીતમ મુજ શુદ્ધ બુદ્ધ અવિનાશી. ... ૧૦૧ ચેતન તારી ગતિ ન્યારી. ... ૧૨ પ્રીતમ મુજ કબહુ ન નિજ ઘર આવે..., ૧૦૩ પ્રિયા મમ છટકી ભટકી અટકી. ૧૦૪ ભલા મુજ અનુભવ અમૃત ભાવે. ૧૦૫ આતમ અપને સ્વરૂપ નિહારો. ૧૦૬ મનવા એંસી રમે કયું બાજી.. ૧૦૭ ચેતન ચિઘન સંગી રંગી. • ૧૦૮ હંસા સોહં ચિન્મય ધ્યાવે .. ૧૦૮ ચિઘન સંગી ગુણગણુ રંગી. ૧૧૦ આતમ અનુભવ કઇક પાવે. .. ૧૧૧ સમજી લે શાણું મન મેરા .. ૧૧૨ અબ હમ અજરામર અવિનાશી. ... ૧૧૩ જટ જાય જુવાની છવ જેતે જરા. ... ૧૧૪ મહાવીર પ્રભુ સુખકારી સદા. . ૧૧૫ અરે આ જીદગાની મનભવની એળે જાય છે .. ૧૧૬ અરે ફૂલી ફેગઢ ફરનારારે. •
• ૧૧૭ પ્યારા નેમ પ્રભુ મુજ મન મન્દિરિયે પધારજો રે. .. ૧૧૮ ભોંયણી મલિછન સ્તવન • • ૧૧૮ એરે દિવસ તે મારે ક્યારે આવશે. ... ૧૨૦ ત્રિધા આત્માની સઝાય. ••• • ૧૨૧ વીરભુ સ્તવન (નવીર વિષે ) ... ૧૨૨ શ્રમણાએ શું ભરમાયરે તું તો બ્રમણું ત્યાગી ૧૨૩ ચેતન ચતુરાઈથી શિવપુર મારગ ચાલજે. ૧૨૪ શાન્તિજીન સ્તવન. ( જય જય શાન્તિ જન) ... ૧૨૫ પરમપદ પ્રેમી કોઈક પાવે. ૧૨૬ સહુજન ધર્મ ધર્મ મુખ બેલે... ૧૨૭ સહ સહ સહ સોહં. .. ૧૨૮ શરાની ગતિ શરા જાણેરે. ... ૧૨૮ બહુ લાગે ગુણિજન પ્યારું. -
સ્તવન,
પદ
તવન
!
૭૩
૧૫
૭૬
૭૭
૭૮
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
વિષય
૮૮
૧૩૦ ધ્યાન સદા સુખકાર • ••• ૧૩૧ કક્કાવલિ, ૧ ... ૧૩૨ હસા કોઈરે જણાવે જોગીડેછે. ૧૩૩ પ્રેમીઓ બતલાવેરે કોઈ મારો... ૧૩૪ આ પ્રભુ ભજનનું ટાણું. ... ૧૩૫ હંસા હરદમ તત્ત્વ વિચારે. • ૧૩૬ સૈાથી વીર પ્રભુ મુજ વહાલા. ૧૩૭ છવડા ભૂલી સત્ય સ્વરૂપ ••• ૧૩૮ ચેતન સ્વારથિ સંસાર ... ૧૩૮ કર તું શ્વાસસે જાપ . ૧૪૦ આતમ નિજ ઘરમાં તું આવ. ૧૪૧ જીવડા હજી અવસર છે બેસ૧૪૨ છવડા હજી જરા તે ચેત. ... ૧૪૩ મનડા આતમમાં લયલાવ. .. ૧૪૪ કર ચેતન શિવપુર તૈયારી. ... ૧૪૫ મોહ માયામાં જે જકડાણ. , ૧૪૬ અદ્દભુત તમાસા નયને દીઠા. . ૧૪૭ સુણે સોપાય શિવ પન્થનેરે. ૧૪૮ ચેતન ચેતે હવે પ્યારા. ... ૧૪૮ દેખો અન્તમાં આતમારે. ૧૫૦ અધારે અથડાણેરે માયામાં ભૂલી. ૧૫૧ સાચો અન્તર્ સ્વામી આતમ દિલમાં ધ્યાન ૧૫ર દુનીઆમાં ફેગટ ફૂલ્યારે. ••••• ૧૫૩ અનુભવ બત્રિશી. .. • • ૧૫૪ ચાર દિવસનું ચાંદરણું સંસારનું. • ૧૫૫ ચેતી લે તું પ્રાણિયા. ... ૧૫૬ શ્રી મહાવીર સ્તવન (વીર જીનેશ્વર વંદના) ૧૫૭ શ્રી વીર સ્તવન. (પરમ કૃપાળુ) - ૧૫૮ કક્કાવલિ. ૨ • ૧૫ સશુરૂ સ્તુતિ. (સદ્ગુરૂની શિક્ષા) ૧૬૦ સમાધિ પદ. (અન્તર્ન અલબેલા) .. ૧૬૧ સહુ શક્તિના સ્વામી આતમ મહારા. ૧૬૨ જ્ઞાનાનન્દી તત્ત્વ સ્વરૂપી આતમા. ૧૬૩ ચિદાનન્દ ચેતનછ વહેલા જાગજે,
જs - ૪૨ ૪૬ ૪૬ ૨૪ ૨ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 8 8 8 8 8
હા, ટ૭ ૫૬. ૧૦૦
ક ૧૦૧
૧૦૧
૧૦૩
૧૦૮
૧૦૮ ૧૧૦
૧૧૨
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૬ ૧૧૭ ૧૧૭ ૧૧૮ ૧૧૮ ૧૨૦ ૧૨૦
૧૨૨
૧૨૩
૧૨૪ ૧૨૫
વિષય, ૧૬૪ સ્વામીને સેવક તું પ્યારા આતમા. ૧૬૫ જીવ આવ્ય અવસર આ જાય છેરે. ... ૧૬૬ જગતના ખેલ છે બેટા. . ૧૬૭ શાને તું કરે છે માયારે. ૧૬૮ છવડા પ્રભુ ભજીલેરે. ૧૬૮ ગાફલ ગર્વ કરીનેરે. ... ૧૭૦ સુખ દુઃખ આવે સહુના શીરે... ૧૭૧ અને તમે સમા જાતિ. ... ૧૭૨ વેપારી ઉપર (વ્યાપારી વેપારે મનડું) ૧૭૩ જીવડા જરૂર જાવું રે. .. ૧૭૪ મહાવીર સ્તવન. (ત્રિશલાના જાયારે ).. ૧૭૫ ભૂલી ભવ ભ્રમણા જંઝાલે. .. ૧૭૬ મારું મારું તમે શું કરો. .... ૧૭૭ ભકિત કરે ભગવન્તની. .. ૧૭૮ પરમપદ પરમાતમ ગુણ ગાવું, ૧૭૯ જાગીને જે તે છવડા. ૧૮૦ પામર પ્રાણું ન પારખે. ૧૮૧ સે સદગુરૂ પ્રાણિયા. ૧૮૨ સન્ત ઉપર. (સન્ત સમાગમ દેહી.) ૧૮૩ જાય છે જાય છે જાય છે રે . . ૧૮૪ નમિજીન સ્તવન (નમિજીન બાળ૦). • ૧૮૫ સિદ્ધાચલ સ્તવન (શ્રી સિ. નયણે ).... ૧૮૬ મુંહલી (પજુસણની). " ૧૮૭ દેખે દેહ દેરાસરમાંહિ પરમદેવ આતમા .. ૧૮૮ ભયા અનુભવ રંગમછારે. ... ૧૮૮ શરાની ગતિ શરા જાણેરે. .. ૧૮૦ ભિક્ષક હેકર કરી ભવાઈરે. ... ૧૮૧ ઘટ ખોજ્યા બિન પાર ન આવેરે. .. ૧૮૨ સુણ નિજ દેશી બચન હમારારે. ૧૪૩ ગુરૂ મહિમા (ગુરૂ વિના કોઈ જ્ઞાન ન પાવે ૧૮૪ શુષ્ક જ્ઞાન શું કરી શકેરે. . ૧૮૫ કોઈ નિજ ગુરૂ ઘટમાં બુજે. ... . ૧૮૬ આતમ તત્વ અનાદિરે. ... ૧૮૭ શ્રી વીર સ્તવન (અનન્ત અનુપમ ) ....
૧૨૬ ૧૨૬ ૧૨૭
૧૨૮ ૧૨૮
૧૩૦ ૧૩૧ ૧૩૧
૧૩૨
૧૭ર
-
૧૩૩
૧૩૪ ૧૩૪ ૧૩૫ ૧૩૫
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
પદ,
વિષય.
છે ૧૩૭ છે ૧૩૭
પૃષ્ઠ. ૧૮૮ અવળી વાણી ( પીપળાના ઝાડ૫૨૦) • ••• ૧૮૮ લુંટાતે ધોળે દહાડેરે ૨૦૦ અજપા જાપે સુરતારે ચાલી. .. . ૨૦૧ આતમારે મન પ્યારા લાગીરે તારી પ્રીતડી વૈરાગી. • ૧૩૮ ૨૦૨ આતમ દષ્ટિ નિજ ગુણ સૃષ્ટિ. • • • ૧૩૮ ૨૦૩ સિદ્ધાચળ સ્તવન. . . .. • સ્તવન ૧૩૮ ૨૦૪ શ્રી શાન્તિ જીનેશ્વર વંદના સ્તવન. •••
૧૪૦ ૨૦૫ ભલા જગ કોઈક મુજકું ધ્યાવે.
આત્મપદ. ૧૪૦ ૨૦૬ કઈ એક યોગીચો વિચારે? આતમ અમર છે રે જી. ગપદ. ૧૪૧ ૨૦૭ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર તારું. . . અધ્યાત્મ ક્ષેત્રનું પદ. ૧૪૨ ૨૦૮ અલખ લહેર લાગીરે. • ••• • યોગપદ. ૧૪૨ ૨૦૮ અવઘટ ઘાટ ઓળંગી હમને...
, ૧૪૩ ૨૧૦ ગગન તખ્ત પર ઝગમગ જાગી
૧૪૪ ૨૧૧ શ્રી સીમખ્વર સ્તવન. •••
૧૪૪ ૨૧૨ શ્રી વીર સ્તવન (ચરમ જીનેશ્વર).
૧૪૬ ૨૧૩ અવધત પક્ષપાત કેમ કીજે. • • • પદ. ૧૪૬ ૨૧૪ હમને દુનિયામેં ન ડરે ગે. .. ૨૧૫ હિત શિક્ષા. . . .. પદ હલી ૧૪૮ ૨૧૬ પતિવ્રતા પ્રમદાના ધર્મો સાંભળો. • • • ૧૪૮ ૨૧૭ સટ્ટાવિષે હિત શિક્ષા (સટ્ટામાં બટે છે.) , , ૧૫૧ ૨૧૮ પતિવ્રતા સ્ત્રી વિષે હિત શિક્ષા (સાચી શિક્ષા સમજુ સ્ત્રીને સાનમાં) ૧૫ર ૨૧૮ સ્ત્રી ધર્મ વિષે હિત શિક્ષા. (શાણું સ્ત્રીને શિખામણ છે સહજમાં) ૧૫૩ ૨૨૦ પુત્રીને માની શિખામણ ( શિક્ષા બાલીકાને માતા આપતી) ૧૫૪ ૨૨૧ પુત્રને પિતાની શિખામણ (પિતા કહે છે પ્રેમ પાત્ર નિજ પુત્રને). ૧૫૫ ૨૨૨ શિષ્યને સદ્દગુરૂની શિક્ષા. . ••• • • ૧૫૬ ૨૨૩ પુરૂષના ધર્મ વિષે (સમજુ નરને શિ૦).
૧૫૭ ૨૨૪ લક્ષાધિપતિયોને હિતશિક્ષા (હે લક્ષાધિપતિઓ જગમાં શું રળ્યા). ૧૫૦ ૨૨૪ શ્રાવકનું વર્તન (શ્રધાળુ ગંભીર શ્રાવક). • • • ૧૬૧ ૨૨૫ વ્યવહાર ધર્મારાધન વિષે (સાચી શિક્ષા). • • ૧૬૨ ૨૨૬ મૂર્ખ વિષે (મૂર્ખની સંગત)... ... .. ૨૨૭ અવળે શું ચાલે ચેતન ચાલ નિજ વાટે.. - પદ ૧૬૪ ૨૨૮ મુસાફર છવડા કાયાને મહેલ નથી તારે. • ૧૬૪ ૨૨૮ શુરવીર સાધુ વ્રત પાળે છે તે ઉપર. (મુક્તિના પંથે.) ૧૬૫
૧૪૭
૧૬૩
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
પ
વિષય.
૨૩૦ પરખ્યાથી પ્રેમી સુરતામાં લય મને લાગી. ૨૩૧ ચેતનજી ચૈતા જુઠી આ દુનિઆની ખા”. ૨૩૨ જોઇને જોયું સગપણુ દુનિયાનું કાચું. ૨૩૩ આત્મસ્વરૂપ કૃષ્ણનું ગાન. ( રમજો રંગે કૃષ્ણજી ) ૨૩૪ ચેતનજી ચેતા કોઇ ન દુનિયામાં તારૂં. . ૨૩૫ હવે હું સમજ્યા જીનવર નામ એક સાચુ. ૨૩૬ પ્રાતઃ મંગલમ્ ( શ્રી સખેશ્વર પાર્શ્વચ્છ ) ૨૩૭ તારૂં નામ ન રૂપ લખાય.
...
...
૨૪૦ અબ મે સાચા સાહિબ પાયેા. ૨૪૧ ચેતન અમ માહે દર્શન દીજે.... ૨૪૨ અખધુ પિયે। અનુભવ રસ પ્યાલા. ૨૪૩ ચેતન મમતા છાંડે પરીરી.
૨૩૮ શ્રી વીરસ્તવનમ્ (શ્રી વીર પ્રભુ ચરમ ). ૨૩૯ આશા એરનકી ક્યા કરે.
૨૪૪ અફલકલા જગજીવન તારી. ૨૪૫ સાધુભાઇ સેાહે જૈનકા રાગી. ૨૪૬ જોં લાં અનુભવ નાનરે. ૨૪૭ અલખ લખ્યા કિમ જાવે હા. ૨૪૮ અબધૂ નિરપક્ષ વિરલા કોઇ. ૨૪૮ સાહ· સાહ' સેહ‘ સાહ ૨૫૦ સતા અચરજ રૂપ તમાસા. ૨૫૧ નિશાની કહા બતાવુંરે. ૨૫ર ચેતન શુદ્ધાતમકુ ધ્યાવે. ૨૫૩ અબધૂ સા જોગી ગુરૂ મેરા. ૨૫૪ અબધૂ રામ રામ જગ કહાવે. ૨૫૫ બેહેર મેહેર નહી આવે અવસર. ૨૫૬ સમજપરી માહે સમજપરી. ૨૫૭ અબધૂ એસા જ્ઞાન બિચારી. ૨૫૮ જીવ જાતે મારી સલ ધરીરી. ૨૫૯ કિન ગુન ભયારે ઉદાસી. ૨૬૦ જોગ જુગતિ જાણ્યા વિના. ૨૬૧ સાધુ ભાઈ અપના રૂપ જખ દેખા. ૨૬૨ અબધૂ વૈરાગ્ય એટા જાયા.
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
આત્મપદ.
OLD
...
...
...
...
...
...
...
...
...
...
...
...
સ્તવન ૧૭૧ આનન્દધન ૫૬ ૧૭૪ ...યશેા વિ॰ ૧૭૪
૧૭૫
...
USP
પૃષ્ઠ.
૧૬૬
૫૬ ૧૬૬
,,
ચિદાનંદ. ૧૭૫ યશે વિ॰ ૧૭૬ ચિદાનંદ, ૧૭૬ વિનય વિ૦ ૧૭૭ ચિદાનંદ૦ ૧૭૭
૧૭૮
૧૭૮
૧૦૮
૧૭૯
630
...
..
در
આ
...
..
..
39
૫૬
..
ވ
..
39
""
,,
ચિદાન ૬૦
આ
..
..
22
39
ચિદાન ૬૦
આ
૧૬૭
૧૬૭
૧૬૮
૧૬૯
..
૧૬૨
૧૭૦
૧૭૮
૧૮૦
૧૨૦
૧૮૧
૧૮૧
૧૮૨
૧૮૨
૧૮૩
૧૮૩
૧૮૩
૧૮૪
૧૮૪
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुनिमहाराज श्री बुद्धिसागरसूरीश्वरजी कृत. भजन पद संग्रह.
માગ રહો. श्री केशरीयाजीनुं स्तवन.
કેશરીયા તીર્થ બડા ભારી, ભવિક તુમ પૂજે નરનારી; શરણ એક રૂષભ પ્રભુ ધારી, કપટ એર નિંદાકુ વારી. કે. સંવત્ ગણેશ બાસઠમેં, વિજાપુરને સંઘ, દર્શન કરવા નીકળેરે, આણી હર્ષ ઉમંગ; શોક સહુ ચિન્તાને વારી, ગણ સબ મિથ્યા જગયારી. કે. ૧ કૃષ્ણ પક્ષ છઠ મંગલેરે, માસ રૂડો છે પોષ, પ્રથમ જીનેશ્વર ભેટીયારે, પાયા મન સંતેષ; ધર્મ છે ઉપગે ધારી, જિનાજ્ઞા જાણ સુખકારી. કે. ૨ હરિ હર બ્રહ્મા તું ખરેરે, શિવશંકર મહાદેવ, દેષ અઢારે ક્ષય કર્યારે, સુરનર કરતા સેવ; ખુદા તુમ અકલગતિ ન્યારી, નિરંજન બ્રહ્મ દશા તારી, કે. ૩ અલવેશ્વર અરિહંતજીરે, ચાર અતિશયવન્ત, અજરામર નિર્મલ પ્રભુરે, સેવે સજજન સન્ત; અચલ તુજ જગમાં બલિહારી, જિનેશ્વર જાણે જયકારી. કે. ૪ તેહિ તેહિ તે હું મરૂપે, વ્યક્તિથી હે ભેદ, પિંડમાં પરગટ પેખતાંરે, વર્ત ભેદભેદ, લગી ઘટ રટનાકી તારી, તકી હવે ઉજિયારી. કે. ૫ અલખ અરૂપી તું પ્રભુરે, “બુદ્ધિસાગર ધાર, કર્મ શત્રુક જીતીએરે, કરી કેશરીયાં સાર; ધરી ઘટ ધ્યાન દશા સારી લહે ઝટ મુક્તિ વધુ પ્યારી. કે. ૬
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ,
// રામ વિનેશ્વર રતવન. //
(૨)
ચરમ જિનેશ્વર અતિ અલસર, સખી હું નિશદિન ધારૂં, પરિપૂર્ણ સ્યાદ્વાદ સ્વરૂપી, સતનથી વિચારૂં. ચરમ- ૧ ગુણ અનંતા અજ અવિનાશી, કાર્ય ફલે ભિન્ન ગ્રહીએ, તેમ પર્યાય અનન્તા આતમ, સમયે સમયે વહીએરે. ચરમ- ૨ અસ્તિતા પર દ્રવ્યાદિકની, સમયે સમયે અનન્તિરે, ચેતન પ્રત્યે નાસ્તિતા તસ, સત્યપણે તે વહન્તિરે. ચરમ- ૩ યદિ નાસ્તિતા વર્તે નહીં તે, ચરપરિણામિ હોય, આત્મ અસ્તિતા પરમાં વર્તે, નાસ્તિરૂપે અવલેયરે. ચરમ- ૪ અસ્તિ નાસ્તિતા સમયે સમયે, આતમદ્રવ્યું ધરીએ રે, કર્મ વર્ગણા ભિન્ન વિચારી, નિજગુણતા અનુસરીએ રે. ચરમ ૫ ગુણ પર્યાય અનન્તા તેથી, ભિન્ન ન આતમ કયારેરે, ભિન્નભિન્ન સ્વરૂપે વર્તે, નિર્મલ નિશ્ચય ધારે. ચરમ૦ ૬ પૂર્ણકર પરમાતમ પ્રેમે, મન મંદિરમાં સ્મરીએ, બુદ્ધિસાગર' અવસર પામી, ભવજલ સાગર તરી એરે. ચરમ- ૭
છે. શ્રી
નિન તવન II
વીર જિનેશ્વર વચન સુધારસ, પીતાં અવિહડ પ્રીતજગીરી, મિચ્યા પરિણતિ ભ્રમણું ભાગી, સુરતા વીરપદ જાય લગીરી. વી. ૧ અજ અવિનાશી અટલ અનાદિ, આત્માસંખ્યપ્રદેશપણેરી, નિર્મળ શુદ્ધ સનાતન શાશ્વત, પ્રતિપ્રદેશે શક્તિ ઘણેરી. વીર. ૨ આતમ વીર્ય અનંતુ ધારક, આવિર્ભાવપણે જે ચહેરી, વીરનામ જિનવરનું જાણે, ઘટ ઘટ શક્તિ નિત્ય લહેરી. વીર. ૩ તિભાવ નિજ શક્તિ પ્રગટે, અસ્તિનાસ્તિસ્યાદ્વાદમયીરી, અલખ અગોચર અજરામરવર, વીર વીરતા પ્રગટ ભઈરી. વીર. ૪
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે
સમયે સમયે નિજત્રાદ્ધિ અનન્તિ, રત્નત્રયી થઈ શુદ્ધ છતીરી, ચેતના પરગટ દે. ઉપગે, વર્ગ રહિત અપવર્ગ ગતિરી. વીર. ૫ પ્રતિપ્રદેશે કર્મ વર્ગણા, લાગી અનન્તિ દૂર ગઈરી, ષ કારક શુદ્ધ ઘટ પ્રગટયાં, સ્થિતિ સાદિ અનન્ત થઈરી. વીર. ૬ તેહિજ વીરપણું તુજમાંહી, બ્રાન્તિ ભ્રમણ દૂર કરીરી, બુદ્ધિસાગર ધ્યાતાં પ્રગટે, સત્તા વીર સમાન ખરીરી. વર૦ ૭
વો
-
.
નિર્મલ ક્ષાચિક ચેતના, ચિદાનન્દ ગુણધામ, આતમ સે પરમાતમા, અનન્ત ગુણ વિશ્રામ. સમય સમય નિજ રૂપમાં, શક્તિ અનન્ત સદાય, વિણશે નહિ કે કાળમાં, ચિદઘન ચેતન રાય.
ય ત્રિકાલિક વસ્તુનું, ભાસન નિજમાં થાય, ઉત્પત્તિસ્થિતિવ્યયતણું, સત્તા નિજ વર્તાય. શોધક શેધે અન્ય કયાં, અસત્ ન ઉપજે ભાઈ, ઉપાદાન ષકારકે, ઘટ ઘટમાં વર્તાઈ. ચિત્ત સ્થિર ઉપાગતા, લાગે નિજ પદમાંહ્ય, અવર કેય ભાસે નહિ, નિશ્ચય ચરણ તે ત્યાંય. શેયરૂપ ભાસે સહુ, જ્ઞાન ગુણનું કાજ, દર્પણમાં અવભાસતા, ઉદાસીનતા રાજ. ખાવે પીવે સહુ કરે, પણ તદ્દારૂપ ન થાય,
દયિક ભાવે ભેગ પણ, ભિન્નપણું વર્તાય, વિઘટે શ્રેણિ વિકલ્પની, અથવા જે વર્તાય, તે પણ તેથી ભિન્ન તે, ભેદ જ્ઞાન ત્યાં પાય. કરે કલ્પના કેટી પણ, અગમ્ય નહિ કપાય, સેહ સેડલું ધ્યાનથી, ભેદ ભાવ મિટ જાય.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
શાસ્ત્રો પણ શાક્ષી ભરે, જ્યાંથી પ્રગટયાં એહ, સિદ્ધાચલ સમરે સદા, નિશ્ચય ગુણ ગણગેહ. અસંખ્ય પ્રદેશી આતમા, ધ્યાવે ગાવે ભાઈ, અનુભવિએ એ ભગવ્યું, એ પદ સ્થિરતા લાઈ. ક્ષણ ક્ષણમાંહિ સમરીએ, આત્મ સદા સુખદાય, આતમરામે મન રમે, અદ્ધિ સબ પ્રગટાય. સદ્દગુરૂ સંગત હીનતા, બાહ્યાચાર પ્રધાન, અન્તર દષ્ટિ શૂન્યતા, બહિરાતમ પદ સ્થાન. જેને જેવી ગ્યતા, જાણે તેવું જીવ, સમજી સત્ય સ્વરૂપમાં, રમજે ભવ્ય સદીવ.
૨ વોલપત્ર,
બગડે તે સુધરે નહીં, સુધરે નહિ તે બગડે આપોઆપ સ્વભાવમાં, મૂરખ મન તે ઝઘડે. શુદ્ધ સ્વરૂપી ચેતના, નિશ્ચય ભાવે ભળે, આપોઆપ સ્વભાવમાં, પરમાતમ પદ મળે. જેનું હશે તે ભેગવે, સ્થિરતા એહવી જડે, આપોઆપ સ્વભાવમાં, પરંપરિણતિ ત્યાં રડે. શુદ્ધબુદ્ધ અવિનાશિની, શ્રદ્ધા શુદ્ધિ ઠરે, બોલે ચાલે સહુ કરે, પણ નહિ મૂલથી ફરે. અમૃત આસ્વાદ્યા પછી, કેણ છાશ આભડે, અનુભવ વાતે અટપટી તે, પાત્રતામાં પડે. અસ્તિ નાસ્તિ સત્તામયી ધ્રુવ, આતમ તે તું રે, ભિન્ન નથી તેથી કદા, ફેગટ કયાં તું ફરે. ધ્રુવની તારી તેથી યારી, અનેકાન્તથી કરે, ક્ષાયિક શુદ્ધ સ્વરૂપ પામી, અજરામર થઈ ઠરે. વસ્તુ તારી પાસ છે પણ, શેધતાં તે મળે, સદ્દગુરૂના સંગ ગે, મહેનત લેખે વળે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લા.
श्री शान्तिजिन स्तवन.
(?)
(મરાઠી સાખીના રાગ,) શ્રીશાન્તિ જિન અલખ અગોચર, દીનાનાથ યાળુ, દિનમણિ દીનાહારક દીનપર, કરૂણા કરો કૃપાળુ, મેરા સ્વામીરે, ભવ પાર્થાધિ તારો. ક્રોધ કપટથી મનડું મેલુ, આડું અવળું ભટકે, તુજગુણ ધ્યાન કરતાં સાહિબ, સટક દઈને સટકે. મારા૦ ૨ માહ પ્રમાદે આયુષ્ય ગાળુ, લીધાં વ્રત નવી પાળું, ડહાપણના દરિયામાં ડૂલી, દીધુ સમ્વર તાળુ દુનિયાદારી દૂર ન કીધી, પાપે કાયા પાષી દગા પ્રપન્ચેા નિશદિન કરતાં, મનીયા ભારે દોષી, સાચા સાહિબ નિરખી નયણે, શરણ ગ્રહયુ' સુખકારી, દોષને ટાળી પાપ પખાળી, થાશુ' નિર્ગુણ ધારી. મારા૦ ૫ સેવા ભક્તિ નિશદિન કશું, તુજ આણા શિર ધરશુ ‘બુદ્ધિસાગર’ અવસર પામી, અજરામર થઈ ઠરશુ. મારા૦ ૬
મારા૦ ૩
મારા૦ ૪
(અ. ૬. લ.)
“ ના ખુબો બન્તરમાં તવાસીરે ”—પર.
(9)
For Private And Personal Use Only
૫
(માન માયાના કરનારારે—એ રાગ)
જરા જુએ અન્તમાં તપાસીરે, જ્યાં શાભે છે આત્મ પ્રકાશી; જ્ઞાન રાજાને ક્રિયા છે દાસીરે, એક અવિનાશીને એક છે વિનાશી. જ્ઞાન ચાન્દ્રાને ક્રિયા છે કટારી, જ્ઞાન શાશ્વત પદ્મવાસી; જ્ઞાન દિવાકર ક્રિયા પતરંગિયુ, દ્રષ્ટાન્ત વિશ્વવિલાસીરે. જરા૰૧ વિના આતમજ્ઞાન ક્રિયાએ ઘડેલા, દેખી આવત મન હાંસી, સમજણુ વહુ શું કરશે બિચારા, ગળે દે છે પેાતાને તે ફાંસીરે. જ. જ્ઞાની ગીતારથ શાસન ધારી, જ્ઞાને સકળ સુખરાશિ, ‘બુદ્ધિસાગર’પદ્મ જ્ઞાનીનાં સેવા, હું તેા જ્ઞાનીને ઉલ્ટુ શાખાશીરે જ. ( પેથાપુર )
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
“અનુભવ બાતમનો નો વર”—.
(અરે જીવ શીદને કલ્પના કરે–એ રાગ) અનુભવ આતમને જે કરે, તદા તું અજરામર થઈ કરે; દેહ દેવળમાં ઉંધ્યા દેવને, ઘી નહિ સુખ અરે, સુરતા ઘટે ઊંઘ ભાગે, જાગે દેવ દુઃખ હરે. તદા તું ૧ ત્યાગે ન જલ જેમ માછલું ભાઈ તેમ ગુણ નિજ વરે; અલખ અવિહડ આસમાની, દશા કદિ નહિ ફરે. તદા તું ૨ પાર્શ્વમણિ સમ ધ્યાન તારૂ, સિદ્ધ બુદ્ધતા વરે, પરમબ્રહ્મ સ્વરૂપ પામી, નામ રૂપ નહિ ધરે. તદા તું. ૩ ગાલમાંહિ બેશીને ઝટ, ચાલજે નિજ ઘરે; સારથી મનડું અધ ઈન્દ્રિય, સાચવે સુખ સરે. તદા તું ૦ ૪ છેલ્લી બાજી જીતી લે ભાઈ, માયાથી શીદ મરે; બુદ્ધિસાગર ચેત ઝટપટ, ચેતના કરગરે. તદા તું. ૫
( વિદ્યાપુર )
“નીવા ઘાટ નવા શી ઘરે”—g.
(અરે જીવ શીદને કલ્પના કરે–એ રાગ) જીવડા ઘાટ નવા શીદ ઘડે, પલકની ખબર તને નહિ પડે, માયાથી મસ્તાન થઈ અરે, દુર્ગતિ રડવડે, સદગુરૂને સંગ કરે ભાઈ, મારગ સાચે જડે. પલક ૧ જે ઘરે ઘડિયાલ વાજે, નેબત ગડગડગડે; તેહ ઘરે જે કાગ ઉડે, ગીધયૂથ અડવડે.
પલક ૨ મેહ મદિરા પીને મર્કટ, કૂદી છાપરે ચડે; મનડું મર્કટ થાય વશ, મુક્તિ પુરી જઈ અડે. પલક. ૩ કર પ્રીતિ પરમાત્મા સાથે, ફેગટ કયાં આથડે. બુદ્ધિસાગર' આત્મધ્યાને, તુજને નહિ કેઈ નડે, પલક૪
( વિજાપુર )
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ -
“મુરણ માસ બાદ શી
રે”—g.
(૧૦)
(રાગ ઉપર) મુરખ મન મારું મારું શીદ કરે, ફ્રગટ ભવભ્રમણ કરતે ફરે, તારૂ ધાર્યું થાતું હોય તે, ઈચ્છાવિણ કેમ મરે; પાપની પિઠે ભરીને પાપી, મરી નરક અવતરે. ફેગટ ૧ મરણ કાળ જબ આવે પાસ તબ, હાય હાય ઉચ્ચરે, હાથ ઘસતાં જાત પરભવ, ઠામ કદી નહિ કરે. ગટ૦ ૨ માંહોની રૂદ્ધિ તારી પાસ જાણુ, બ્રમણું ભાઈ પરિહરે, બુદ્ધિસાગર’ આત્મધ્યાને, વાચ્છિત કારજ સરે. ફેગટ. ૩
( વિજાપુર )
“નિર્મદ સેશના વાલી માતા”—g.
(૧૧) (મનસા માનલિનીએ છ ગેરખ-એ રાગ) નિર્ભય દેશના વાસી આતમ, પડે શું માયા જાળમાં, અસંખ્ય પ્રદેશી દેશ હારે, નિરાકાર ગુણવાનજી; જરા મરણ નહીં દેશમાં તે, નિશ્ચલ સુખનું ઠાણુ. નિર્ભય- ૧ રેગ શોગ વિયેગ નહિ જ્યાં, મમતાને અભિમાન; પ્રતિ પ્રદેશે સુખ અનંતુ, સમતા અમૃત પાન. નિર્ભય૦ ૨ જ્ઞાન ગુણથી દેશમાં નિજ, ભાસે સર્વ પદાર્થ; નિત્ય અવિચલ દેશ તારે, શુદ્ધ એ પરમાર્થ. નિર્ભય૦ ૩
તિમાંહિ ત પ્રગટે, કરતાં દેશનું ધ્યાનજી; અનુભવવાશી ઓળખે તે, આવ્યું નિજ પદભાન. નિર્ભય. ૪ ભમે શું માયાદેશમાં ભાઈ, નહિ જ્યાં સુખને લેશજી; બુદ્ધિસાગર ચેતી એ ભાઈ પામી અવસર બેશ. નિર્ભય ૫
(વિજાપુર)
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
“નિર્મળ ત્રહ્મદ તું સવા છે”—H.
(રાગ ઉપર) નિર્ભય બ્રહ્મરૂપી તું સદા છે, શોધતે કયાં અન્યમાં; ઉપાદાન કારણથકી નહીં, ભિન્ન તું કે કાલમાં, શુદ્ધ મારગ એળખીને, ઉલટ મારગ મા ચાલ, નિર્ભય દ ઝાંઝવાના પાણી જેવી, જુઠી માયા જાલજી, ભ્રમણામાં ભુલી વાલ્વમ, ધૂલી શિર મા ડાલ. નિર્ભય૭ સુરજ વાદલ વીંટી પણ, કદી નહીં બદલાયજી ધ્યાનવાયુ વેગે તારૂં, શુદ્ધ રૂપ પ્રગટાય. નિર્ભય૦ ૮ આપ આપ વિચાર હંસા, સોહં હં ધ્યાન; બુદ્ધિસાગર આતમા સે, શુદ્ધ બુદ્ધ ભગવાન. નિર્ભય ૯
વિદ્યાપુર),
સાપુમારું સમરસ અમૃત પીવો”—.
સાધુભાઈ સમરસ અમૃત પીવે, જન્મ જરા મરણાદિક વારી, આદિ અનન્ત સ્થિતિ છે.
સાધુ ૧ અસ્તિ નાસ્તિ સ્યાદ્વાદ સ્વરૂપી, અનેકાન્ત મત સમજે, ગુણપર્યાય સ્વરૂપ વિચારી, આતમ દ્રવ્ય રમજે, સાધુ ૨ પંચદ્રવ્યથી ભિન્ન વિચારી, પર ઉપગ ન દીજે; પક્ષાષ્ટક સોહં પદ સમરે, અનહદ આનંદ લીજે. સાધુ- ૩ ચાર નિક્ષેપે ચરણ વિચારી, નિજપદ સ્થિરતા કીજે; ભય ચંચલતા પર ગ્રાહકતા, તેથી દૂર રહીએ. સાધુ ૪ પંકજ જલથી રહે જેમ ન્યારૂ, તેમ પર પુલ ન્યારે; અન્તર દષ્ટિ સદા સ્થિરતામાં, સો પરમાતમ પ્યારે; સાધુ) ૫ નિર્મલ નિશ્ચય નિત્ય નિયામક, સાતનયે જેહ જાણે; બુદ્ધિસાગર’ આતમરાયા, સો ચઢતે ગુણઠાણે. સાધુ. ૬
(વિજાપર .
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
“ अनुभव आतमानी वात करतां"-पद.
(૧૪) અનુભવ આસમાની વાત કરતાં, લહેરી સુખની આવશે, રેગી નહીં તું ભેગી નહીં તું, જડે નહીં તલભારજી; દેહમાં વસી માયા રસીયે, અનુપયોગે ધાર, અનુભવ. ૧ તુજથી સહુ શોધાય વ્હાલા, આદિ નહીં તુજ અતજી; માયામાં મસ્તાન થઈ તું, લાખચોરાશિ ભમંત. અનુભવ ૨ પરસ્વભાવે ભાન ભૂલી, ઠર્યો નહીં એક ઠામજી; પાદ હેઠળ રૂદ્ધિ પરગટ, દેખે નહીં દુઃખ ધામ. અનુભવ૦ ૩ દૈવ સાહિબ રીઝીને તને, આપી નરની દેહછઃ સાધ્ય સિદ્ધિ સાધીલે તું, માગ્યાવરણ્યા મેહ. અનુભવ. ૪ સેલહું સેડહે દયાન લાગે, જાગે આતમ તજી; બુદ્ધિસાગર ભાનુ પ્રગટે, થાય ભુવન ઉત. અનુભવ૦ ૫
(વિજાપુર ) ૩૪૩ હેશ વાન મારા.”—.
(૧૫)
અલખ દેશમેં વાસ હમારા, માયાસે હમહે ન્યારા; નિર્મલ જોતિ નિરાકાર હમ, હરદમ હમ ધ્રુવકા તારા. અ. ૧ સુરતા સંગે ક્ષણ ક્ષણ રહેણા, દુનિયાદારી દૂર કરણ સેજપા ધ્યાન લગાના, મોક્ષ મહાલકી નિસરણી અ૦ ૨ પઢના ગણના સબહી જુઠા, જબ નહીં આતમ પિછાના; વરવિના કયા જાન તમાસા, લુણબિન ભોજનકું ખાના. અ. ૩ આતમજ્ઞાન વિના જન જાણે, જગમાં સઘળે અંધિયારા; સદ્દગુરૂસંગે આતમ ધ્યાને, ઘટભિંતરમે ઉજીયારા. અલખ૦ ૪ સબસે ન્યારા સબ હમમાંહિ, જ્ઞાતાય પણ ધારે; બુદ્ધિસાગર ધન ધન જગમે, આપ તરે પરકું તારે. અલખ૦ ૫
(વિજાપુર)
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
“મામાં માતમ વાતો કરી.”—
(૧૬)
(ાભાઇ મહાવિલ સંસારી-એ રાગ) અનુભવ આતમ વાત કરીએ, સરૂ સંગે જ્ઞાન વિચારી; પર૫રિણતિ પરિહરીએ
અનુભવ૦ ૧ મારૂં તારું પરમાં માની, ભવજલધિ કેમ કરીએ, પ્રતિ પ્રદેશે કર્મ વર્ગણ; વાર અનંતિ વરીએ. અનુભવ. ૨ આચ્છાદિત આતમની રૂદ્ધિ, ભૂ ભવજલ દરીએ; ઉત્પત્તિ સ્થિતિ વ્યયને વિચારી, અંતર દષ્ટિ ધરીએ. અનુભવ૦ ૩ નયનિક્ષેપે આતમ જાણી, કઠિન કર્મ નિર્જરીએ; બુદ્ધિસાગર અચળ મહાદય, શાશ્વત શિવપદ વરીએ. અનુભવ. ૪
(વિજાપુર)
ગુરાની સફર ફ્રી રે.”—ા.
ધન્યાશ્રી, નગુરાને સંગ ન કીજે રે, સંગતથી ગુણ જાય. નગુરા. કેળાની સંગતથકરે, વાસ કણકને જાય; ગંગાજલ જલધિ મજુંરે, સુરત ગુણ પલટાય, નગુરાને. ૧ સડેલ પાનના સંગથીરે, શુભ પાન વિષ્ણુશાય; કાગ સંગથી હંસલો રે, મૃત્યુ અવસ્થા પાય. નગુરાને ૨ સંગત જેવી પ્રાણીને, તે તે થઈ જાય, વેશ્યાની સંગતથી, વિષચે મન લલચાય. નગુરાને. ૩ સત્ય તત્ત્વ સમજે નહીં રે, સત્ય માર્ગ અજ્ઞાન; આપમતિએ ચાલતારે, બુદ્ધિહીન નાદાન. નગુરાને ૪ સંગત તેની વારીએ, કરીએ શુરૂ સંગ, શાથી પણ સંગને રે, ચેલ મજીઠ સમરંગ. નગુરાને૫ પ્રેમે સંગતિ પારખીરે, કરીએ મને વિશ્વાસ; બુદ્ધિસાગર ટેકથીરે રહીએ સલ્શરૂપાસ, નગુરાને ૬
(વિજાપુર)
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
“યુગાની સત રે –
(૧૮)
રાગ ધનાશ્રી, સુગુરાની સંગત કીજે રે, સંગતથી ગુણ થાય.—સુગુરા પાર્શ્વમણિના સંગથીરે, લેહ તે સેનું થાય. ઈયળ ભમરી સંગથીરે, ભમરીનું પદ થાય. સુગુરા૦ ૧ સુસંગતથી ગુણ વધેરે, દોષ દૂર જાય; બ્રાન્તિ ભ્રમણ સહુ ટળે, સત્યરૂપ પ્રગટાય. સુગુરા૦ ૨ ભ્રમણામાં દુનિયા ફરેરે, માને દુઃખમાં સુખ; સ્વન સુખલી ભક્ષતારે, કયાંથી? ભાગે ભુખ. સુગુરા૩ યથામતિ રૂચિથકીરે, જેવી સંગત થાય; તન્મયવૃત્તિ ફેરથી, શુદ્ધજ્ઞાન ન ગ્રહાય.
સુગુરા૦ ૪ દુર્લભ દેવારાધનારે, દુર્લભ સદ્દગુરૂ સેવ, સદ્દગુરૂ સેવન ભક્તિથીરે, પામે અમૃત મેવ. સુગુરા૦ ૫ જેની જેવી ગ્યતારે, તે આપે બેધ; બુદ્ધિસાગર સેવીએરે, સશુરૂની કરી શોધ. સુગુરા૦
( વિજાપુર )
“ઘરઘર મટત સુવન સ્વામી 1ઢ.
' (૧૯)
(સેવે સેવે સારી રેનગુમાઈએ રાગ) પરઘર ભટકત સુખ ન સ્વામી, વિનતિ ધાર મુજ અંતર્યામી,
પરધર– કાલ અનાદિ ભટ હાલમ, સ્વમામાં પણ સુખ ન દીઠું, અશુદ્ધપરિણતિ કારજ એ સહુ, બ્રાન્તિથી મનમાને મીઠું. ૫૦ ઢાળ અનાદિ પડે નહીં છૂટે, નિર્મલ નિજધન રે લુંટે, આત્મિક સહજ સ્વભાવે પાવે, ચેતન શક્તિ સહજ વિખુટે. ૨૦ ક્ષાયિક પ-ચક લબ્ધિ ભોગી, યેગી પણ જે સહજ અગી, સ્થિતિ સાદિ અનન્ત વિલાસી, આવિર્ભાવે શુદ્ધ પ્રકાશી. ૫૦
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
ભજન પદ સંગ્રહ
ધ્યાતાં નિર્મલ ધ્યાન પ્રભાવે, નિજઘર સાહિબ ક્ષણમાં આવે; બુદ્ધિસાગર અવસર પામી, ધ્યાનાની પદ નિજગાવે. ૫૦
( વિજાપુર) “અવધૂત અનુભવ ઘર વોર છે.”—ઉત્.
(૨૦) અવધૂત અનુભવ પદ કે રેગી, દષ્ટિ અર્ જસ જાગી. અ. જલ પંકજવત્ અન્તર્ ન્યારા, નિદ્રા સમ સંસારા; હંસ ચઍવત્ જચેતનકું, ભિન્ન ભિન્ન કર ધાર્યા. અવ૦ ૧ પુથુલ સુખમેં કબહુ ન રાચે, ઔદયિક ભાવે ભેગી; ઉદાસીનતા પરિણામે તે, ભેગી નિજધન ભેગી અવ૦ ૨ ક્ષાપશમિક ભાવ મતિકૃત, જ્ઞાને ધ્યાન લગાવે;
પહિ કર્તા આપ અકત્ત, સ્થિરતાએ સુખ પાવે. અવ. ૩ કારક ષ ઘટ અન્તર શોધે, પરરિણતિકું છે; બુદ્ધિસાગર ચિન્મય ચેતન, પરમાતમ પદ બોધે. અવ૦ ૪
(વિજાપુર ) સુવ ટુ મોબવવાં વીવ પડે.”—g.
( અરે જીવ શીદને કલ્પના કરે–એ રાગ. ) સુખ દુખ ભેગવવાં જીવ પડે, કર્યું દૈવ ક્ષણમાં આવીને અડે, થનાર હોય તે થાય એણિપ જેમ, ગજેન્દ્ર કાંડુ ગળે, કર્મને ધાર્યો મનસુબે ભાઈ, બ્રહ્માથી નહીં ફરે. કર્યું૧ કનક કટિ પ્રાપ્ત કરવા, કેઈક દ્વીપ સચરે વહાણુમાંહિ બેશી જાતાં, અર્ધ પન્થમાં મરે. કર્યું. ૨ એક પિતાના પુત્ર બેને, જનની સાથે જણે, એક નિરક્ષર મૂર્ખ રહેવે, જ્ઞાની જગ એક ભણે.
કર્યું૩ આમ્ર કેરી લુંબ લેવા, કેઈક ઝાડે ચડે; આયુષ્ય અવધિ આવી હોય તે, પલકમાંહિ પડે. કર્યું. ૪
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૩
થનાર હોય તે થાય જીવડા, શિદને કલ્પના કરે; બુદ્ધિસાગર આમેધ્યાને, વાછિત કારજ સરે. - કર્યું. પ
(વિજાપુર) “દિશાવ સદા ઢિ વાવે.”—T.
(૨૨) નહિ અલખ લખ્યા કદિ જાવે, કોઈ અનુભવી મનમેં ભાવે; મન વાણી કાયાસે ન્યારા, નિરાકાર નિર્ધારા; જાતિ લિંગ વચન નહિ જામે, સેહિ સાહિબ દિલપ્યારારે. કે. ૧ સ્યાદ્વાદ સત્તાએ પૂરા, કેઈ ન વાતે અધૂરા; કાયરસે તે રહેવે દરા, પામે ચિદ્દન જન જે શૂરાશે. કેઈ૦ ૨ ભેદ જ્ઞાન રવિ અત્તર પ્રગટે, મહા તિમિર સહુ વિઘટે; આતમ તે પરમાતમ રૂપે, ઇયળ ભંગ થયું ચટકેરે. કેઈo ૩ સદ્ગુરૂ સંગે અમૃત પામી, રેગ રોગ સહુ વામી; બુદ્ધિસાગર નિર્ભય ખેલે, ધ્યાને સદા નિર્નામી. કેઈ. ૪
| (વિજાપુર) સાધુ માફક નિરસન સોડથું”—g.
(૨૩) સાધુ ભાઈ અલખ નિર-જન સેહં; પચભૂતસે ન્યારા વર્તે, પૂછ અન્તર્ કેહ. સાધુ૧ રૂપાતીત સ્વરૂપી પરગટ, રૂપારૂપ પ્રકાશી; સહજ સ્વભાવે સમતા સારી, અત્યાનંદ વિલાસી. - સાધુ ૨ સબ રૂદ્ધિ ઘટ અંતર તેરા, જત મિટત અધેરા; અગમપંથકા વાસી હંસા, ક્યા માને જગ મેરા. સાધુ ૩ અનેકકું એકમાંહિ સમાવી, સ્થિર દષ્ટિથી ધ્યાવે; નિર્મલ નિર્ભય નિશ્ચય નિરખી, આપોઆપ સુહાવે. સાધુ- ૪ એક મિલ્યા તબ સબકું છાંયા, દુર્ઘટ ઘાટ ઓળંધી; બુદ્ધિસાગર નિર્ભય બેલે, સમતાનંદ તરંગી. સાધુ ૫
(વિજાપુર)
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
ભજન પદ સંગ્રહ,
“સાધુમારૂ ધ્યાન સમાધવપીને –.
(૨૪) સાધુભાઈ ધ્યાન સમાધિ વરીએ, આત્મ સમાધિ પાકર પ્રેમ, ભવ
જલધિકું તરી જે. સાધુ- ૧ અસંખ્ય પ્રદેશી આપોઆપ, સ્થિર ઉપયોગે ભાસે; સ્વમદશામ સંસારે તબ, મનડું કબહુ ન વાસે. સાધુ. ૨ બાહિર્ વાસકું ત્યાગી અન્તર્, શુદ્ધ વાસમાં વસીએ; અખેદ પ્રવૃત્તિ નિર્ભયરૂપે, કરતાં લેશ ન ખસીએ. સાધુ- ૩ અનુભવ દર્શન દષ્ટા પામી, વલ્લાસ વિકાસે; સહજ સ્વરૂપ રૂપારૂપી, જ્ઞાતાય પ્રકાશે.
સાધુ. ૪ ન્ય લે અંતર તત્ત્વ ન ધ્યાવે, ત્યાં લાં સુખ નહિ પાવે; અંતર્ શોધી બધી પદ નિજ, સત્યાનન્દ કહાવે. સાધુ૫ નામ રોગથી કાજ ન સીજે, હું સાહિબ કયું રીઝે સદગુરૂસંગે રહીએ નિશદિન, અનુભવ પ્યાલા પીજે. સાધુ ૬ વડું દર્શનકા ઝઘડા ભેદી, થાવે ચિલ્ડ્રન વેદી, છેદી કર્માણકકા ઝઘડા, કબહુ ન હોવત બેદી. સાધુ ૭ બૂઝે પૂજે આતમ પદકું, ભેગી પણ તે અભેગી, બુદ્ધિસાગર શિવપદ સાધે, તે નિશ્ચયથી વેગી. સાધુ ૮
(ઇડર)
“સાધુમાડુ સમય સુધારણ ને ”–ા.
(૨૫) સાધુભાઈ સમય સુધારસ પીજે, અન્તર્ આતમ હરે
પરખી, સુખકર તેહ રહી સાધુ ૧ શુદ્ધ સ્વરૂપી રૂપારૂપી, નિત્યાનિત્ય વિલાસી, પર પુગલથી ન્યારે વર્તે, લેકાલેક પ્રકાશી સાધુ. ૨ અન્તર્ અખય ખજાને ભારી, વર્તે છે સુખકારી લક્ષ્ય લગાવી લે ભાઈ, સમજે નરને નારી. સાધુ ૩
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૫
વેદક આતમ પણ નહિ વક્તા, અનુભવ અન્તર્ ધારે, ખેલે આતમ આપ સ્વભાવે, તે હવે ભવપારે. સાધુ- ૪ જે સમજે તે સમજી લેને, મળિયું ઉત્તમ ટાણું, જેવું ઉત્તમ વરસ ખાણું, તેવું શિવ વહુ આણું, સાધુ૫ નિજ પદવાસી તું વિશ્વાસી, છે તું ગુણગણુ રાશિ બુદ્ધિસાગર આતમ યાને, ઝગમગ ચેતિ વિલાસી સાધુ ૬
“gીરે ધ્યાન ધરીને ઘટ સત્તર”—g.
એણુપરે ગોઠડી જે નર મહિલા એણુપરે એ રાગ એણુપેરે ધ્યાન ધરી જે ઘટ અન્ત, એણુપેરે ધ્યાન
ધરી જેરે-હજી. મનકર વશમે ને તનકર કબજે, આતમરૂપ સમરીજે હેજી; આસન મારી આશા મારી, સમતાભાવ વરી જે. ઘટક 1 સ્થિર ઉપયોગ કરી ધ્યાનમહિલા, ચિત્ત પરમાં નવી દીજે હેજી. અસંખ્યપ્રદેશી પરમાતમ સે, પિતાનાપર રીજે. ઘટ૦ ૩ જિન કેમ દીન થાય ગ્રહ્યું નિજ પદ તબ, ઝગમગતિ જગાવે રહે. બુદ્ધિસાગર નિર્ભય દેશી, સમજે તે નર પાવે. ઘટ૦ ૩
(ઈડર) “pળીરે કમ સમરને ઘટત્તર –ા.
(રાગ-ઉપર ) એણુપેરે પ્રભુ સમરીજે ઘટ અન્તર, એણીપેરે પ્રભુ
સમરીજે રે હેજી; કોઈ કપટ કજીયાથી અળગા, રાગ દ્વેષ દૂર કીજે, હેજી; વાળી ચિત્ત પરમાંથી પ્રેમ, અન્તર્ સુરતા દીજે. ઘટ. ૧ અલખ અરૂપી અજરામર હરદમ, સમરતાં દિલ ઉજીયારીરે, હેજી; ધ્યાન કરતાં ત્રિભુવન સાહિબ, આપે શિવસુખ ભારી, ઘટ ૨
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
ભજન પદ સંગ્રહ.
અનુક્રમે ચાગાભ્યાસ કરીને, જીવ શિવરૂપતા પાવે૨ે, હેજી; બુદ્ધિસાગર સમજે તેને, ભવ ભ્રમણા દુર જાવે. ઘટ૦ ૩
( ઇડર )
“
गुरु विना कोइ तत्त्व न पावेरे. " - पद.
(૨૮)
ગુરૂ ૧
ગુરૂ ૨
ગુરૂ વિના કાઈ તત્ત્વ ન પાવેરે, ભટકત ભટકત દેશદેશે; જ્યાં ત્યાં ગુરૂની બુદ્ધિ ધારી, વન્દન કરવા દોડે; નીચ કુરૂના સ’ગ કરીને, ફોગટ માથુ ફાડે. Àાળું તેટલું દૂધ ગણીને, નિજમુદ્ધિથી ચાલે આક ગાદુધ ભેદ ન જાણે, ચાલે ડાક ડમાલે. અન્તર્ તત્ત્વ વિના જગ મૂઢા, ગુરૂનું નામ ધરાવે; ભેાળાજન ભરમાવી પોતે, દોડી દુર્ગતિ જાવે. ગુરૂ॰ સદ્ગુરૂ શ્રદ્ધાવણુ આ જગમાં, કદિ ન આવે પારા જ્યાં ત્યાં જાવે ત્યાં તે તે, એ મૂરખને ધારે. ગુરૂ ૪ આતમજ્ઞાની સદ્ગુરૂજીના, ધરા મનમાં વિશ્વાસા; બુદ્ધિસાગર આપસ્વભાવે, થાવે સદ્ગુરૂ દાસા.
( વિજાપુર )
'
: દુનિયા છે વિવાની. ’–૧૬.
For Private And Personal Use Only
૩
૨૦ ૫
(૨૯) (રાગ ધીરાના)
દુનિયા છે દીવાનીરે, તેમાં શું તું ચિત્ત ધરે, જોને જરા જાગીરે, માયામાં મુંઝી શાને મરે; દુનિયા દુનિયાદારી દુઃખ કરનારી, દૃષ્ટિ ફેરે ફેર. જેવી દષ્ટિ તેવા તું છે, સમજે નહિં તે અન્ધેર; માયાના માંધ્યા જીવારે, કારજ કાજે કરગરે. દુનિયા જીતી નહિ જીતાશે, તેમાં રાખે ચિત્ત, જશ અપજશમાં મનો વર્તે, તે નહિ થાય પવિત્ત; જગતભાન ભૂલેરે, કારજ સહુ સહેજે સરે.
દુનિયા॰ ૧
દુનિયા૦ ૨
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૭
ઘડીમાં સારે ઘડીમાં છેટે, દુનિયા બોલે બોલ, બેટાને સારે કઈ કહેવે, કોણ કરે તસ તેલ, સમજીને સૈ સહેવુંરે, કરશે જેવું તેવું ભરે. દુનિયા. ૩ સ્વમા જેવી દુનિયાદારી, દર્પણમાં મુખ છાય, આત્મવિના પુદગલમાં ખેલે, સુખ કદાપિ ન થાય; સમજે સમજુ શાણુંરે, ચિલ્વનઅથ શાન્તિ વરે. દુનિયા૦૪ સિાથી ન્યારે ચિ ઘન યારે, અન્તરૂ આતમ લેખ, પરમાતમ પરગટ પિતે તું, શુલ ધ્યાને દેખ; બુદ્ધિસાગર સમજીરે, વળજે ચિદાનન્દ ઘરે. દુનિયા. ૫
(પેથાપુર)
“ગુમ .”—g.
(૩૦) .
(રાગ ધીરાને) અનુભવી આરે, અનુભવ વાત કરે, માયાની ભૂલ ભાગીરે, દેખાડે શિવમાર્ગ ખરે; ચરમ નયણથી મારગ જોતાં, મારગ નાવે હાથ; બાહિરૂ નયણે મારગ જોતાં, ભૂલ્યા ત્રિભુવન નાથ. માયાની મેંજ મારીરે, તેને હવે અપહરે. અનુભવી. ૧ ભૂલ્ય ખૂલ્ય ભવમાં ભારે, ખરે દિવસ અન્ધાર અન્ધારે અથડાણે જ્યાં ત્યાં, લાખ ચિરાશિ મજાર; આડો અવળે રે, વિનતડી દિલ ધરે. અનુભવી. ૨ ખાવું પીવું મન નવી ભાવે, સમજું તે પણ મૂઢ, મુજ મન કેઈ ન તુમ વિણ જાણે, એ અન્તનું ગૂઢ; ગપ્પા હાંકી ગાયોરે, કારજ મુજ કે ન સર્યો. અનુભવી. ૩
જ્યાં ત્યાં જઈ પૂછું તુજને, વિરલા જાણે તુજ; તુજ વિણ મન્દિર શનું લાગે, પાડે ન કેઈજન સુજ; કુગુરૂએ ઘેર્યો, અજ્ઞાને હું લડથડે. અનુભવી. ૪
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
ભજન પદ સંગ્રહ.
અનુભવીએ અનુભવ આપે, અત્તનયણે દેખ, બુદ્ધિસાગર અગમ પન્થમાં, સરખા આતમ લેખ, સદ્ગુરૂના સર, મુક્તિ સુખ સહેજે વરો. અનુભવી. ૫
(પેથાપુર) “વજ્ઞાની થાશે.”—.
(૩૧) અજ્ઞાની અથડાણુંરે, સત્ય નવી સમજી શકે; પિતની હઠ પકીરે, મનમાને તેવું બને;
અજ્ઞાની સત્ય ન શોધ્યું અન્તર નયણે, જડમાં માને ધર્મ, ધર્મ મને ખ્યાલ કરે નહિ, બાંધે ઉલટાં કર્મ, અન્ધારૂં અજવાળેરે, કહે કેમ ટકી શકે. અજ્ઞાની૧ જાનીયા જેમ વર વિન તેમ, જ્ઞાની વિના ગ્રન્થ; નાક વિના જેમ મુખ ન શોભે, અનુભવી વિણ તેમ પન્થ; છીપ રૂપા જેવીરે, આઘેથી જોતાં ચકચકે. અજ્ઞાની ૨ આપમતિ ત્યાં યુક્તિ ખેંચી, મતની તાણીતાણ, કરતા કર્મ વધારે લેકે, સાતનના અજાણ; જ્ઞાનીની આગળ આવીરે, કહે કેમ કરી ટકે. અજ્ઞાની૩ ભૂલ્યા કહેતાં ભૂલ ન ભાગે, પ્રગટે જે ઘટજ્ઞાન, ત્યારે બ્રમણ બ્રાન્તિ ભાગે, આવે આતમ જ્ઞાન, બુદ્ધિસાગર બધેરે, તરુ સૂર ઝગમગે. અજ્ઞાની૪
. (પેથાપુર) “જ્ઞાનને લક સાર.—g.
(૩૨)
રાગ ઉપર જ્ઞાનીની સ સારીરે, સમજજે નરનારી, જગમ ક૫ વલ્લિરે, જ્ઞાનની સ; નિર્ધારી, પત્થર પત્થર રત્ન ન હૈ, યુગે યુગે નહિ દેવ, ઠામ ઠામ નહિ કલ્પવૃક્ષ ભાઈ, તેમ જ્ઞાની ગુરૂ મેવ, પાપ પલમાં કાપે, દેખાડે શિવપુર બારી, જ્ઞાની. ૧
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ યા.
ઘટમાં પરમાતમ દેખાડે, શાશ્વત સુખ ભણ્ડાર, અનુભવ જ્ઞાને સ્થિરતા આપે, ભય ચ-ચલતા વાર; વાસનાવિષ વારીરે, આપે પદ અનહારી. પાર્શ્વમણિથી પણ ચઢિયાતા, જ્ઞાની સદ્ગુરૂ સન્ત, અર્ષે આતમરૂપ ખરાખર, કરી મિથ્યાત્વના અન્ત; મિથ્યા ટેવ વારીરે, શુદ્ધ પદે ચિત્ત ઠારી. મહાતીર્થ મહાદેવ મહેશ્વર, કરા જ્ઞાનિની સં; આપે!આપ સ્વરૂપે વતા, પામી અનુભવ ર; બુદ્ધિસાગર ખાધેરે, અન્તર્ ઘટ ઉજિયારી.
''
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पत्थरना नावे बेशीरे. " - पद. (૩૭)
રાગ ઉપરના.
પત્થરના નાવે એશીરે, તરનાર કેણીપેરે તરે, તેલ આશા રેતીરે, પીલે કહેા કેમ સરે; જલ લાવે! માખણ અર્થે, તેતા નિષ્કુલ જાય, અજ્ઞાનિકુગુરૂની સ, તત્ત્વ કશું ન જાય; અન્ધાને દાયા અન્ધેરે, ઠામ કેણીપેરે ઠરે. બાવળીયાને બાથ ભરો પણુ, સરે ન કાર્ય લગાર, હુઢાંની કઢિ પાન ન ખનશે, ખર લીડે પાપડસાર; જોઇને તમે જોજોરે, કુગુરૂએ ઘરેઘરે. ખારા જલથી તૃષા ન ભાગે, કુચકા લક્ષે ભુખ, જુઓ વિચારી મનમાં સમજી, ઉલટુ' થાવે દુઃખ; સડેલ શાની સહેરે, કહેા કોઇ કેમ સુધરે. આતમ કર્મ સ્વરૂપ ન જાણું, કારણ કાર્ય સ્વરૂપ, ગુણ પર્યાય દ્રવ્ય નહિ જાણે, તે શું ટાળે ભવ ધૂપ; તાડ વૃક્ષ છાચારે, તાપ કેવી રીતે હરે.
For Private And Personal Use Only
૧૨
જ્ઞાની ૨
જ્ઞાની ૩
(પેથાપુર)
જ્ઞાની ૪
પત્થર૦ ૧
પત્થર૦ ૨
પત્થર૦ ૩
પથ્થર ૪
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
ભિક્ષુક ઘરમાં હસ્તિ બાળે, ખાવે શું ખરાક, બુદ્ધિસાગર એણીપેરે બેલે, કુગુરૂ છે નાપાક સુગુરૂને સેવે રે, પચમીગતિ પ્રાણુંવરે.
પત્થર૦ ૫ (પેથાપુર)
“તત્વ વધી શ૮ વર્ભ તું.”—પર.
(૩૮). તત્ત્વ સ્વરૂપી અલખ બ્રહ્મ તું, પરમાતમ પરગટ પતે; ઘટમાં વશી માયાવશથી, જડમાં નિજને શું ગોતે. તસ્વ. ૧ અજરામર અવિનાશી અરૂપી, આંખ મિંચકર અવધારે ૨ટના અવિહડ પદની લાગે, તે હવે ઘટ ઉજિયારે. તત્ત્વ- ૨ અવિચલ અસંખ્ય પ્રદેશી આતમ, ચિઘન ચેતન તું પ્યારે; નિત્યાનિત્ય સ્વરૂપી જ્ઞાતા, અનેકાન્ત મત નિર્ધાર. તત્વ. ૩ પરમેષ્ટિમય પરગટ પતે, સમજ સમજ આતમદેવ; બુદ્ધિસાગર પ્રેમ ભાવથી, કરવી તેની દિલ સેવા. તત્વ૪
(ઈડરગુફા) “મુકી તુમ રન ગુવારી.”
(૩૯) પ્રભુજી તવ દર્શન સુખકારી, તવ દર્શથી આનન્દ પ્રગટે,
જગજન મલકારી. પ્રભુજી ૧ તપ જપ કિરિયા સંયમ સર્વે, તવ દર્શનને માટે દાન ક્રિયા પણ તુજ અર્થે છે, મળને નિજઘર વાટે. પ્રભુજી. ૨ અનુભવ વિણ કથની સહુ ફીકી, દર્શન અનુભવ યોગે; ક્ષાયિકભાવે શુદ્ધ સ્વભાવે, વર્ત નિજગુણ ભેગે. પ્રભુજી ૩ દેશ વિદેશે ઘરમાં વનમાં, દર્શન નહિ પામીજે; દર્શન દીઠે દૂર ન મુક્તિ, નિશ્ચયથી સમજીજે. પ્રભુજી૪ ચેતન દર્શન સ્પર્શન મેગે, આનન્દ અમૃતમેવા; બુદ્ધિસાગર સાચે સાહિબ, કીજે ભાવે સેવા. પ્રભુજી ૫
(અમદાવાદ)
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લા.
“ સ્વમા નવી દુનિયાવારો.”-૫૬.
સ્વમા. ૨
(૪૦) અજપાજાપે સુરતા ચાલી—એ રાગ સ્વમા જેવી દુનિયાદારી, ર્દિ ન તારી થાનારી; દિષ્ટ ખોલીને દેખે હંસા, મિથ્યા સહુ જગની યારી. સ્વમા. ૧ દર્પણમાં પ્રતિબિમ્બ નિહાળી, શ્વાન ભ્રાન્તિથી બહુ ભસ્યા; જાડીમાયા જૂઠી કાયા, ચેતન તેમાં બહુ ધસ્યા, નિજ છાયા ગ્રૂપજલમાં દેખી, કૂદી કૂપે સિંહ પો; પર પેાતાનું માની ચેતન, ચાર ગતિમાં રડવડયા. છીપામાં રૂપાની બુદ્ધિ, માની સૂરખ પસ્તાયા; જડમાં સુખની બુદ્ધિ ધારી, જ્યાં ત્યાં ચેતન બહુ ધાયેા. સ્વમા. ૪ કુટુમ્બ કબીલા મારો માની, કીધાં કર્યાં બહુભારી; અન્તે તારૂ થશે ન કાઇ, સમજ સમજ મન સંસારી. સ્વા. ૫ જન્મ્યા તેતે જરૂર જાશે, અહીંથી અન્તે પરવારી; સમજ સમજ મન ચેતન મેરા, બુદ્ધિસાગર નિર્ધારી. સ્વા. ૬
(અમદાવાદ)
For Private And Personal Use Only
૨૧
સ્વમા. ૩
अलख अगोचर निर्भय देशी. " - पद.
(૪) રાગ પૂર્વના
અલખ અગોચર નિર્ભય દેશી, સિદ્ધ સમોવડ તું ભારી; અનુભવ અમૃત લાગી હ‘સા, અકલગતિ ધ્રુવતા તારી. અલખ. ૧ અસંખ્ય પ્રદેશે દ્રષ્ટિ દેઈ, શ્વાસોશ્વાસે ઘટ જાગી; સ્થિરતા સમતા લીનતા પામી, ફ્રે પરપરિણતિ ત્યાગો, અલખ. ૨ ભેદજ્ઞાનથી ભાવેા વિકા, આતમ રત્નત્રયી સ્વામી; અભેદ ષ્ટિ અન્તર્ લક્ષી, થાવા શિવપદ સુખરામી. અલખ. ૩ ભાગ્યદશા પૂરણ જસ હાવે, આતમ ધ્યાને મન લાગે; બુદ્ધિસાગર ધન્ય નરા જગ, પ્રણમા સન્તુ દિલરાગે. અલખ, ૪
(અમદાવાદ)
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
“gવું વાવિવારે હૃક્ષા.”—g.
રાગ પ્રભાતિચાલ, એવું સ્વરૂપ વિચારે હંસા, ગુરૂતમ શૈલી ધારીરે. એવું. પુદ્ગલ રૂપાદિકથી ન્યારે, નિર્મલ સ્ફટિક સમાને રે; નિજ સત્તા ત્રણ કાલે અખડિત, કબહુ રહે નહિ છાનેરે. એવું. ૧ ભેદજ્ઞાન સૂર ઉદયે જાગી, આતમ ધંધે લાગે; સ્થિર દષ્ટિ સત્તા નિજ ધ્યાયી, પર પરિણમતા ત્યાગેરે. એવું. ૨ કર્મ બન્ધ રાગાદિક વારી, શક્તિ શુદ્ધ સમારી ઝીલે સમતા ગંગા જલમાં, પામી ધ્રુવની તારીરે. એવું. ૩ નિજગુણરમતે રામ થયે જબ, આત્મારામ કહાયેરે, બુદ્ધિસાગર શોધે ઘટમાં, નિજમાં નિજ પરખાયેરે. એવું. ૪
(અમદાવાદ) “પરમાર રહેતો ગુણ છે.”—g.
(૪૩) પરમપદ પરતે સુખ મળે, અનાદિ દુઃખની બ્રાન્તિ ટળે, શુદ્ધ રૂપે ભળે ચેતના, નિજધન નિજમાં મળે, સાધ્યલક્ષી આતમા થઈ, અકલપણે નિજ કળે. પરમ ૧ ત્યાગી થઈને ત્યાગી લે તું, અવસર આવ્યે ફળે, બુદ્ધિસાગર જાગતાં ઘટ, કર્મનું શું વળે.
પરમ ૨ (વિજાપુર).
“વાર કમુ હારારે માર.”—સ્તવન
વીર પ્રભુ હાલારે મારા, લાગે મનમાં અતિશય પ્યારા. વીર. ત્રિશલા નન્દનારે જ્ઞાની, પાંત્રીશ ગુણથી શોભે વાણી. વીર. ૧ દુનિયાદારીરે ત્યાગી, આતમ ગુણથી પ્રીતિ લાગી. વીર. ત્રીશ વર્ષેરે દીક્ષા લીધી જગજન કરવા શિક્ષા. વીર. ૨
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
કેવલ કમલારે પામ્યા, જન્મ જરાદિક દુઃખડાં વામ્યા. વીર. બુદ્ધિસાગર સેવા, ભાવે કરતાં શિવ સુખ મેવા. વીર. ૩
(અ, દ, ભ.)
“માયા ન મૂરવ તારશે.”—.
માયા ન મૂરખ તારીરે, શું માને મારી મારી; મારી મારી કરતાં તારી, ઉમર સહુ પરવારીરે.
માયા ન તારી માયા. રાવણ સરખા રાજા ચાલ્યા, ચાલ્યા રહું ભીખારી;
માયા ન તારી. માયા. જેની હાકે ધરણી ધ્રુજે, તે પણ ચાલ્યા હારીરે.
માયા ન તારી. માયા. ૧ ડહાપણના દરિયામાં ડૂલી, શિરપર ધૂલી ડાર
માયા ન તારી. માયા. કપટ કળામાં કાળે થઈને, મારી પેટ કટારી રે.
માયા ન તારી માયા. ૨ નિર્દય નફટ નાગો થઈને, કીધી ચેરી જારીરે,
માયા ન તારી. માયા. દશા પ્રપ-ચે પાખડ માંડી, દેડયે નરકની બારીરે.
| માયા ન તારી. માયા. ૩ અભિમાનના તેરે ફૂલી, વાત કરી તકરારીરે,
માયા ન તારી. માયા. વાત વાતમાં લડી પડે તું, ધર્મ ન હૃદયે ધારીરે.
માયા ન તારી. માયા. ૪ નિન્દામાં નિશદિન શૂ થઈ દોષ કર્યા તે ભારી;
માયા ન તારી માયા. સન્તની સત કદી ન કીધી, પાપીથી પ્રીતિ પ્યારીરે.
માયા ન તારી માયા, ૫
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
લાલચુ લપેટ લુચ્ચે બની તે, કરી કુસકી યારી રે;
માયા ન તારી. માયા. ભજન પ્રભુનું ભૂલી તેતે, ધમિસંગ નિવારીરે.
માયા ન તારી માયા. ૬ જ્ઞાનની વાત ન મનમાં ગમતી, વ્યારી ઘેબર ઘારીરે,
માયા ન તારી. માયા. ફ્રગટ મમતામાં કુલીને, ઉમર આખી હારીરે.
માયા ન તારી. માયા. ૭ ચેતે ચેતે ચિત્તમાં ચટપટ, સમજે નરને નારીરે
માયા ન તારી માયા. આંખ મિંચાએ કશું ના હાથે, જાવું સૌ વિસારીરે.
માયા ન તારી. માયા. ૮ કર પરમારથથી પ્રીતિ, ગુરૂ સેવા ઉપગારી રે;
માયા ન તારી. માયા. બુદ્ધિસાગર ધમજનની, હું જાઉ બલિહારીરે.
માયા ન તારી. માયા. ૯
(અમદાવાદ)
“પરણીને તેનો નારે.”—T.
(૪૬)
પરખીને લેજે નાણુંરે, આ આવ્યું ઉત્તમ ટાણું; ટે ટે કરતાં તુરત વારમાં, આવે જમનું આણું. પરખીને. ૧ હે હે કરીને હસતાં આવ્યું, પરભવનું પસ્તાનુંરે, પરખીને. ફૂલણ ફાંફાં મારે શું તું, પડતું રહેશે ભાણુંરે. પરખીને. ૨ શું મસ્તાને થઈને મહાલે, ચાલ્યા લાખ નવાણુંરે. પરખીને. મેહમાયાના વશમાં થાતાં, પડયું ઝાઝમાં કાણુંરે. પરખીને. ૩ માથે કાલ ઝપાટે વાગે, ઉંઘણે શું ઉંઘાણું રે. પરખીને. થાતાં મેંદી આળસને તું, નર્કનું પામે હારે. પરખીને. ૪
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ લો.
પ્રભુને પ્રેમે કદિ ન ભજતાં, દુઃખ વાદળ પથરાણુંરે. પરખીને. જન્મ જરાનાં દુઃખડાં ટાળે, તે તને જોગી જાણુરે, પરખીને. ૫ હાહા કરતાં વર્ષેાગાળે, આત્મિકધન ભૂલાણુંરે, બુદ્ધિસાગર ચેતા ચેતન, અન્તર્ ગાવા ગાણુંરે.
પરખીને. પરખીને. રૃ
( અમદાવાદ )
४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
''
जागो जोगी अलख स्वरुपी . " - पद.
(૪૭)
રાગ મરાઠી સાખી.
જાગા જોગી અલખ સ્વરૂપી, પૂર્ણાનન્દ વિલાસી; નિજપદમાંહિ વાસ તમારા, જ્ઞાતા જ્ઞેય પ્રકાશી, ખેલે આતમરે અવસર આવ્યે સારે,
ખેલા॰ ૨
ખેલા ૩
જુગાજુગ તુહિ મન જ્યારે-ખેલા૦ ૧ ચિદ્ઘન શુદ્ધ સ્વરૂપે સેહે, મુનિજનનાં મન મેહે; દિનમણિ ત્રણ ભુવનમાં તું છે, પાતે પેાતાને મેહે. અન્તર્ ધન પરખીલે તારૂ, સારામાં જે સારૂ'; તન્મય વિશ્વાસી થા તેને, પ્યારામાં જે પ્યારૂ. ભૂલી દુનિયાના ડહાપણને, વળજે સવળી વાટે; ઉંઘીશ નહિ તું અગમપન્થમાં, માલ છે માથા સાટે, ખેલે ૪ હાથે નહિ તે સાથે કરવું, અદ્ભુત અહ તમાસા; પામ્યા અનન્તા પામે તેને, તે પદના તું બ્યાસા. ચિન્તામણિ નિર્ધનના હાથે, તે તે કબહુ ન ચડશે; માના મનમાં જે તે આ', પરભવ માલુમ પડશે. ચટામાં મીસરી વેરાણી, કીડી કળાથી ખાવે; કુંજર તેને ગ્રહી શકે નહિ, ચેાગ્યતાએ સહુ પાવે. જેના માથે સદ્ગુરૂ નહિ છે, નશુરા ભટકે ભારે; બુદ્ધિસાગર આત્મ ઉજાગર, સદ્ગુરૂ તરે ને તારે.
ખેલે૦ ૫
ખેલા૦ =
ખેલે
છ
( પેથાપુર)
For Private And Personal Use Only
૨૫
ખેલા૦ ૮
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
ભજન પદ સંગ્રહ,
“અરે નવ પામર પારે.”—g.
અરે જીવ પામર પ્રાણીરે, તારું કદિ ન કઈ થાશે, સ્વારથનું સગપણ જગમાં સૈ, જ્ઞાની એમ પ્રકાશે. અરે૧ સાંજસમે જેમ પંખી ટેળું, ભેગું બેડું ભાવે; વહાણું વાતાં નિજનિજ પંથે, એકલડાં સહુ જાવે. અરે૨ સંધ્યાની વાદળીઓ જેવું, હું માયા જાળું તેમાં રખડી મરતાં નાહક, સાર કશે નહિ ભાળું. અરે૩ ખેડું મેટું કરીને માન્યું, રહે ન અને છાનું; અલખ ખલકમાં સાચે સમજી, ઝાલે તેહનું બાનું. અરે૪ નરભવ દુર્લભ પ્રાણ પ્રેમ, કર પરમાતમ પ્રીતિ; સાચે સાહિબ સત્ય સુજાડે, ટાળે ભવ ભવ ભીતિ. અરે૫ ખટપટ લટપટ ઝટપટ ત્યાગી, પરમાતમને ધ્યા; બુદ્ધિસાગર શાશ્વત સુખડાં, સહેજે સન્ત પાવ. અરે૬
——
(અમદાવાદ) “પરમ પ્રભુ ઘટ ઉત્તરમાં માવો.”—પઢ,
(૪૯) પરમ પ્રભુ ઘટ અન્તરમાં ભા, ગા ધ્યાને વધા. પરમ પિડે પરમાતમ વસિયા તસ, પૂજા શુદ્ધ રચાવે; સમતા જલથી પ્રક્ષાલે વિભુ, તન્મય ત્યાં થઈ જા. પરમ ૧ ભાવ દયા ચંદનથી અર્ચ, સગુણ પુષ્પ ચઢાવે; ક્ષાયિક સમકિત ધૂપ કરે વળી, જ્ઞાન દીપક પ્રગટાવે. પરમ૦ ૨ ક્ષાયિક ચરણને સ્વસ્તિક કરીએ, અનુભવ નૈવેદ્ય ધરીએ; આવિર્ભાવે આત્મિક ગુણફળ, ધરતાં માલ વરીએ. પરમ૦ ૩ સામગ્રી પૂજનની પામી, પૂજે અન્તર્યામી; પૂજક પૂજ્યપણું પ્રગટાવી, હવે ચિઘન સ્વામી. પરમ૦ ૪ ગુણસ્થાનક શું પામીને, જે પૂજનને હા, બુદ્ધિસાગર પૂજન અર્થે, ન મળે અવસર આવે. પરમ પ
(અમદાવાદ)
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
“મુકામથી મારું જ્ઞાન પ્ર તુમ.”—g.
(૫૦)
ગુરૂપદ, ગુરૂ ગમથી ભાઈ જ્ઞાન ગ્રહ તુમ, ગુરૂ દેવતા ગુરૂ દીવે; ગુરૂ આંખને ગુરૂ છે પાંખે, ગુરૂ ગીતારથ જગ દીવે. ગુરૂ. ૧ ગુરૂ કૃપાથી જ્ઞાન પ્રગટે, વિઘટે મિથ્યા મલ ભારી; ચિરંજીવ ગુરૂ ગીતારથ, બૂડતાં બેડલી તારી. ગુરૂ૦ ૨ દેવ ગુરૂ બે પાસે દેખી, વદે કેને પહેલા ભાઈ ઉપકારી ગુરૂ વન્દન પહેલું, સન્તજને એ દિયું બતાઈ. ગુરૂ૩ ગુરૂને દેખી વન્દન કરવું, નમ્ર વચનને ઉચ્ચરવું, હાથ જોડીને સુણે દેશના, ગુરૂ વિનયે મનડું ધરવું. ગુરૂ. ૪ સમકિત દાયક સદ્દગુરૂ દર્શન, વિધિ કરજે નરનારી; પ્રાણને પણ ગુરૂની આણ, લેપે નહિ હિમ્મત ધારી. ગુરૂ. ૫ જેના માથે સદગુરૂ નહિ તે, નથુરા દુઃખ લહેશે ભારી; સે ગુરૂને જ્ઞાન જ અર્થે, સમજ સમજ મન સંસારી. ગુરૂ. ૬ ગુરૂની ભક્તિ કરજે પ્રેમ, શ્રદ્ધા મન લાવી સારી; બુદ્ધિસાગર વંદે સલ્લુરૂ, હું જાવું તસ બલિહારી. ગુરૂ૦ ૭
(અમદાવાદ)
તાએ બાતમરાય.”—g.
(૫૧)
તારે આતમરાય, મહાશય તારે આતમરાય; કાદવમાં મણિ ખરડાયે છે, સ્વચ્છ કરે ચિત્તલાય આતમ હીરે ઝળકે છે, જે જે ઘટની માંય, સત્ય સનાતન સુખને દાતા, આપોઆપ કહાય; જેની શક્તિ પાર વિનાની, સાધનથી તે સધાય. જગદીશ્વર જગનાથ યુગોયુગ, જ્ઞાનથકી પરખાય; જેની સેવા અમૃત મેવા, જન્મ જરા દુર જાય.
મહામહા૦ ૧ મહામહા. ૬ મહામહા :
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ
ગુણું પર્યાયને ધારક ભાજન, સમયે સમયે થાય; મહાપરમાતમ તે નિશ્ચયનયથી, ધ્યાવે તે સુખ પાય. મહા૪ વ્યવહારે શુદ્ધ વર્તે તદર્થે, ક્ષણે ક્ષણમાંહિ સદાય; મહાકારણે કાર્ય મહોદય સિદ્ધિ, બુદ્ધિસાગર ગુણ ગાય. મહા. ૫
( પેથાપુર )
સાથ
આ નરક
રાશી ભટકી
હવે ?
“મૂરત વા કાં ન સમજો.”—.
(૫૨)
રાગ મરાઠી સાખી. મૂરખ જીવડાં કાંઈ ન સમયે, પાપ કીધાં કે ભારી, તપ જપ દાન કિયાદિક છેડી, કીધી હે ચેરી જારી; હવે ચેતેરે ચિત્તમાં ચતુરવિચારી, છેડી આ દુનિયાદારી. હવે. ૧ કઈ કઈની સાથ ન આવે, તન ધન જૂઠ કહાવે, નાહક મમતા તેમાં રાખી, નરક નિગદ જાવે. હવે. કીધાં વાર અનન્તિ સગપણ, લાખારાશી ભટકી, તારૂં તેમાં વળ્યું શું ચેતન, લાલચમાંહિ લટકી. માયાનાં વિષ વૃક્ષ વાવે, આવે ફળતે નઠારાં; પ્યાર કરતાં જગમાં પરગટ, થયા અને દુખિયારા, હવે. ૪ આતમ તે પરમાતમ દેહે, છે પ્રીતિ તસ સાચી આત્મ સમોવડ કેઈ નથી જગ, રહેજો તેહમાં રાચી. હવે. ૫ અલખ પન્થમાં અજબ તમાસા, કેઈ ન કેઈના દાસ; બુદ્ધિસાગર અવસર પામી, ધર આતમ વિશ્વાસા. હવે. ૬
(પેથાપુર ) “ગો નોર્વેને ન મેં સીધું.”—g.
(૫૩)
રાગ મરાઠી સાખી. જોઈ જોઈને જોઈ મેં લીધું, મનડું નિશ્ચય કીધું, દુનિયામાં સ્વારથનું સગપણ, કારજ કાંઈ ન સિધ્યું; મારા આતમરે સત્ય તંહિ એકલે. તંહિ ગર તંહિ ચેલે. માત્ર ૧
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે
મા૦ ૫
આ સંસારે જડમાં રાચી, વિષયારસમાં માચી; ભૂલ્ય ભટક અટકો લટયે, ગણી માયાને સાચી. માત્ર ૨ શોધી શોધીને સારજ કાઢયે, સૂત્ર સિદ્ધાન્ત વિચારી; સત્ય સ્વરૂપી તત્વમસિ તું, નિરાકાર સુખકારી. માત્ર ૩ મન વાણી કાયાથી ન્યારા, ગુણ અનન્તાધારા, પરમેશ્વર પરગટ પોતે તું, ટળતાં કર્મ વિકારા. મા. ૪ અદ્ભુત ગી નિજગુણ ભેગી, કેવલ જ્ઞાન પ્રકાશી, અન્તર ધનને રાજા તું છે, તુજમાં મક્કા કાશી. સામગ્રી સહુ પાપે હંસા, જાવે હવે શું ભૂલી; બાજીગરની બાજીસમ જગ, અન્ત ધૂલની ધૂલી. મા૬ ભરદરિયે તે વહાણ હંકાર્યું, શિવપુર જાવા ધાર્યું ભૂલ્યા ભટકીશ ભવમાં તું, નકકી નશીબ પરવાર્યું. માત્ર ૭ આ અવસર ચૂક ન ચેતન, આપોઆપ તું તરશે; બુદ્ધિસાગર આત્મ ઉજાગર, ધ્યાને કારજ સરશે. માત્ર ૮
(પેથાપુર) “ગુરૂ ને સ્વામી મસ્તે પધારે.”—g.
(પ) સમતાએ આત્માને આપેલે ઉપલભ્ય. સુગુણા સનેહા સ્વામી મહેલે પધારે, વિનતડી અવધારે, કૃપાળુ, મહેલે પધારે. શેરીએ શેરીએ સ્વામી પુલડાં બીછાવું, તેરણ નવીન રચાયું.
કૃપાળુ. ૧ વ્રત નિયમ કરી શરીર શેષાવું, લુખાં અલુણું ધાન્ય ખાવું, તારા માટે હું તે તીરથ કરતી, ફાવે તે ડુંગર ફરતી.
કૃપાળુ. ૨ દીવાની થઈને મેં તે દુનિયામાં ખેળ્યા, માયાના દરિયા ડેવ્યા,
કૃપાળુ
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ,
પીંપળાને પાણી મે તે પ્રેમથી રેડયાં, ઋષિયાને પ્રેમથી તેડયા.
માલાના મણકા હું તેા નિશદિન ગણતી, ગ્રન્થાને પ્રેમથી હું ભણતી. ત્યાગી થઇનેરે મેં તે ચીવર ત્યાગ્યાં, ભીક્ષાનાં ભાજન માગ્યાં.
ત્યાં શૂન્યજ ભાસે,
વનવાસી થઈ ને મે વાઘાંબર પેહેર્યું, ચિન્તાએ મન મારૂ ઘેર્યું. જ્યાં ત્યાં જાવું હુ' દુઃખ હું કહુ` કોની પાસે. લાખ ચારાશી જીવયેાનિ હુ ભમતી, જન્મ જરા દુઃખ ખમતી, ચાર ગતિમાં મારી લાજ લુંટાણી, દુષ્ટાએ જ્યાં ત્યાં તાણી. મારી વ્હારે કોણુ ચઢશે પ્રીતમજી, ખેલ્યામાં રાખુ હવે શરમ શી. મેાટાના ઘરની મારી લાજ લુંટાય, તેમાં જેતી તારી થાય. ઘરણી વિના તમે વેશ્યાના સંગી, એન્ડ્રુ ખાઇને થયા ભંગી.
વિષયના પ્યાલા અમી માનીને પીધા, વેશ્યાએ હાલ એ કીધા.
સમજો તા સમજણ છેલ્લામાં છેઠ્ઠી, ગઈ વેળા ન આવે વહેલી.
નાના બાલુડા નથી પારણે સૂતા, જેથી સમજતા નથી હુ તા વાંક ગુન્હે શે। મારારે આવ્યે. વૈરી વેશ્યાએ ભમાન્ય, સુખ અનન્તુ ઘરમાં ન દીઠું, વિષ્ટાએ ભૂંડ મન મીઠું
For Private And Personal Use Only
કૃપાળુ
કૃપાળુ;
કૃપાળુ
કૃપાળુ;
કૃપાળુ
કૃપાળુ;
કૃપાળુ
કૃપાળુ;
કૃપાળુ;
કૃપાળુ છ
કૃપાળુ
કૃપાક
૩
કૃપાળુ
કૃપાળુ;
૪
.
કૃપાળુ ૧૦
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ 1 લે.
૩૧
વેશ્યા તે નારી કદિ થાશે ન તારી, વિરિણી દુઃખ દેશે ભારી.
કૃપાળુ મુખે મીઠી ને મન રાખે છે કાતી, ફેલી ખાધી તારી છાતી.
કૃપાળુ. ૧૧ ઘણું કહેતાં રે મને આંસુડાં આવે, શરમ તને શીદ નાવે.
કૃપાળુ કહે તે સ્વામિજી હું વૈરાગણ હેવું, કહે તે નિશદિન રેવું.
કૃપાળુ. ૧૨ નિર્દય થઈ તમે સામું ન જુવે, પિતાની પત તેમાં ખુઓ.
કૃપાળુ; આવી કુલવટ તમે કયાંથી? રાખી, ક્યા ભગતે તે ભાખી.
કૃપાળુ. ૧૩ દુષ્ટ ચેરેએ તમને પકડીને હુંટયા, કષ્ટ આપીને ખૂબ ફૂટયા.
કૃપાળું; જાગીને જુઓ જરા આંખ ઉઘાડ. દષ્ટિને દોષ દૂર કાઢી.
કૃપાળુ. ૧૪ પાયે પડને એમ વિનતિ કરું છું, ધ્યાન સદા હું ધરૂં છું.
કૃપાળું; બોલે બોલે ને હવે ઉત્તર આપે, ચરણ કમલમાં થાપ,
કૃપાળુ ૧૫ ભાન લાવીને હવે સ્વામિજી બોલે, પ્રેમથી અન્તર્ લે–
સુગુણ મારી તે મારી. કાળ અનન્ત મેં ફેગટ ગાજે, ભાવી ટળે નહિ ટાળે.
સુગુણ૧૬ આડે મારગે પ્રાણપતિ પધારે, હાલી સ્ત્રી તેને વારે,
સુગુણી; આજે તે તારી સેવા બજાવી, ફરજ પતિની સમજાવી.
સુગુણી ૧૭
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩ર
www.kobatirth.org
ભજન પદ સંગ્રહ,
વેશ્યાના સ; હવે કરૂં ન શાણી, સત ખૂરી મેં જાણી. સમતાના સડે એમ સ્વામિજી આવ્યા,
તત્ત્વ રમણતામાં ફાવ્યા. ગુણુઠાણે ચેાથે સ્વામિજી ચડીયા, વેશ્યાના હાથ હેઠે પડિયા
ભટ્ટ ટષ્ટિ થઈ ભિન્નતા ખેાધી, લીધુ· સત્યજ ઘટ શેાધી, ક્ષાયિકભાવે નિજ ઘરને તપાસી, જ્ઞાનથી કીધું પ્રકાશી. ક્ષપક શ્રેણિએ મહેલે ચડતા,
ક્ષાયિક લબ્ધિ વરતા. શક્તિ વ્યક્તિ ઘટ અન્તર્ જાગી,
અન્તમાં જી વિચારી,
સુખ વિલસે મહાભાગી, પુદ્ગલ સગ નિવારી સ્વધામે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તન્મય રૂપ શુદ્ધ પામે. આતમ નરનારી સમતા સૉંચેગ, ભાગવે શાશ્વત ભાગ.
મળિયે સમય લેખે એમજ આવે, બુદ્ધિસાગર શિવ દવે.
સુગુણી:
સુગુણી ૧૮
For Private And Personal Use Only
અન્ત. ૧૯
અન્તમાં;
અન્તમાં ૨૦
અન્તર્યાં;
અન્તમાં ૨૧
અન્તમાં;
અન્તમાં ૨૨ ( પેથાપુર )
(6
चेतन अनुभव रङ्ग रमीजे. " - पद.
(૫૫)
ચેતન અનુભવ ર; રમીજે, આગમ દોહન અનુભવ અમૃત ચેાગી અનુભવ રીજે; અનુભવ અમૃત દ્ઘિ સરખા, અનુભવ કેવલ ભાઈ; અનુભવ શાશ્વત સુખ સહેાદર, ધ્યાન તનુજ સુખદાઈ. ચેતન૦ ૧
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
અનુપમ અનુભવ વર્ણન કરવા, કે ન સમર્થ કહાવે, . વચનાગેચર સહજ સ્વરૂપી, અનુભવ કેઈક પાવે. ચેતન૨ અનુભવ હેતુ તપ જપ કિરિયા, અનુભવ નાત ન જાતિ, નયનિક્ષેપોથી તે ત્યારે, કર્મ હણે ઘનઘાતિ. ચેતન. ૩ વિરલા અનુભવ રસ આસ્વાદ, આતમ ધ્યાને ચગી; આતમ અનુભવવણ જે લોકો, શિવ સાધે તે ઢગી. ચેતન ૪ અનુભવ ગે આતમ દર્શન, પામી લહત ખુમારી; બુદ્ધિસાગર સાચી હાલી, અનુભવ મિત્રની વારી. ચેતન ૫
–– –– (અમદાવાદ) “તન માપ તમારા વિચારો.”—.
ચેતન આપ સ્વભાવ વિચારે, આપ સ્વભાવે ક્ષાયિક તૃપ્તિ;
આવે ભવજલધિ આરે-ચેતન- ૧ જ્ઞાનામૃતનું પાન કરીને, પરપરિણતિને નિવારી; શુદ્ધચરણ ભેજનથી તૃપ્તિ, થાશે શિવ સુખકારી. ચેતન૨ આત્મગુણથી તૃપ્તિ સાચી, જ્ઞાનીજન એમ ભાખે; આતમ ધ્યાન કરે છે કે, તે ઘટ અન્તરૂ ચાખે. ચેતન ૩ પુદ્ગલથી પુદ્ગલને તૃપ્તિ, આતમ આપ સ્વભાવે; અનુભવ મેંગે સ્થિરતા સ, તૃપ્તિ જન કેઈ પાવે. ચેતન- ૪ સ્વમ સરિખી મિથ્યા તૃપ્તિ, સંસારે જન જાણે, બ્રાન્તિ નિવારક જ્ઞાનિઘટમાં, તૃપ્તિ વાત પિછાને. ચેતન ૫ મધુ સાકર ધૃતથી જે તૃતિ, જ્ઞાનિમન તે બેટી; આતમ શુદ્ધ સ્વભાવે રમતાં, તૃપ્તિ છે જગ મટી. ચેતન ૬ ઈન્દ્રાદિક પણ વિષયવિકારે, તૃપ્તિ કદાપિ ન પાવે; આપ સ્વભાવે ધ્યાન દશામાં, તૃપ્તિ સહેજે થાવ. ચેતન- ૭ આતમધ્યાની નિસ્પૃહાગી, મમતા સ નિવારી; ભિક્ષુક સુખિયા જગમાં સાચા, તસ જાઉ બલિહારી. ચેતન ૮ નિર્ભય નિજ દેશે છે તૃપ્તિ, ભાખે છે જિન વાણું બુદ્ધિસાગર અવસર પામી, તૃપ્તિ હે ગુણ ખાણી. ચેતન. ૯
(અમદાવાદ).
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪.
ભજન પદ સંગ્રહ,
“જ્ઞાની વિરાફ નમતમાં.”—g.
(૫૭). જ્ઞાની વિરલા કેઈ જગમાં, જ્ઞાની વિરલા કેઈ
વહુ વિચારી જે ઈ–જગમાં-જ્ઞાની કઈ ભાષા જ્ઞાનથી રે, ધરતા મન અહંકાર; ભાષા કારણ જ્ઞાનનુંરે, નવે ભાષા પાર. જગમાં. ૧ વાદવિવાદે માનતારે, કેઈક સાચું જ્ઞાન; પરપરિણતિ પિગ્યાથકીરે, વાધે ઉલટું માન. જગતમાં ૨ રાગ દ્વેષને ક્ષય કરીરે, અર્થે આતમ ભાન; પૂરણ શાન્તિ જેહથી, જાણે સત્ય તે જ્ઞાન. જગતમાં ૩ આતમ અનુભવ જ્ઞાનથી, નાસે ભવભય ફંદ, બુદ્ધિસાગર પામતેરે, જ્ઞાની પૂર્ણાનન્દ. જગતમાં જ
(અમદાવાદ) શાંતિ સદા સુવવાર નાતમાં.”–ા.
(૫૮). શાન્તિ સદા સુખકાર જગમાં, શાન્તિ સદા સુખકાર,
- સે ચિત્તમઝાર-જગમાં–શાન્તિ ભવ જંઝાળે ભટકતારે, શાન્તિ હાય ન લેશ; મન ચર્ચાલતા બહુ વધેરે, ઉલટે વાધે કલેશ. જગતમાં ૧ સત્તા ધન વૃદ્ધિથકીરે, હાય ઉપાધિ જેર; ચિત્ત સ્થિરતા નહિ ભજે, પ્રગટે દિલમાં તેર, જગમાં ૨ દુનિયાની ખટપટથરે, ખટપટિયું મન થાય; મનડું ભટકે બાહ્યમાંરે, બહિરામત પદ પાય. જગતમાં ૩ લેશ વિકલ્પ ન ઉપજે, અન્તર્ વર્તે ધ્યાન, ઉપાધિ અળગી થતાંરે, હવે શાતિ ભાન. જગમાં ૪ ખારા જલના પાનથી, કદિ ન તૃપ્તિ થાય; ધૂમાડા બાચકા ભરે રે, હાથ કશું નહિ આય. જગતમાં ૫ માયા મમતા યેગથી, કદિ ને શાતિ હોય;
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૩૫
શાન્તિ વર્તે આત્મમાંરે, નિશ્ચયથી અવલેય. જગતમાં ૬ આતમ ધ્યાને આતમારે, શાન્તિથી ભરપૂર બુદ્ધિસાગર શાન્તિમાંરે, રહેવું સદા મગરૂર. જગમાં૭
(અમદાવાદ) “ફ ન વરશો ત વતુરનર –ા.
ચતુ૨૦ ૨
કઈ ન કરશે પ્રીત ચતુરનર, કેઈ ન કરશે પ્રીત; પ્રીત વસે ત્યાં ભીત, ચતુરનર કેઈ ન કરશે પ્રીત. પ્રીતિ ભવ દુઃખ ભૂલ છેરે, પ્રીતિનું ફળ શેક; પ્રીતિ કરતાં પ્રાણુનેરે, વાધે રોગ વિયેગ. ચતુર૦ ૧ સ્વારથમાં અન્ધા બનીરે, પ્રીત કરે નરનાર; પરપુગલની લાલચેર, વૃદ્ધિ કરે સંસાર. સ્વારથની જે પ્રીતડીરે, તેને અતે નાશ; અનુભવીએ એ દાખવ્યુંરે, ધર તેને વિશ્વાસ, ચતુર૦ ૩ મૂરખ સાથે પ્રીતડીરે, કરતાં નિશ દિન દુઃખ; પડિત સાથે પ્રીતીરે, કરતાં નિશ દિન સુખ. ચતુર૦ ૪ આતમ તે પરમાતમારે, પ્રીતિ છે તસ સાચ મણિસમ આતમ પ્રીતડીરે, પરપ્રીતિ જેમ કાચ. ચતુર૦ ૫ ધર્મ સ્નેહને સાચવીરે, કરીએ સજજન સ;
ગ્ય જને લહી ગ્યતારે, પામે અનુભવ ર૪ ચતુર૦ ૬ અનુભવ રફા મજીઠ જયેરે, આતમમાંહિ સહાય; બુદ્ધિસાગર હંસ યુંરે, ચ વિરલા પાય. ચતુર૦ ૭
(અ દ ભ વ) “માનન્દ જયાં વેવાઈ જતુનર.
આનદ કયાં વેચાય, ચતુરનર આન્દ આનન્દની નહિ હાટડીરે, આનદ વાટે ન ઘાટ; આનન્દ અથડાતે નહીં, આનન્દ પાટ ન ખાટ ચતર૦ ૧.
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ
ક્ષણિક વિષયાનન્દમાંરે, રાચ્યા મૂરખ લેક; જડમાં આનન્દ કલ્પીને રે, જન્મ ગમાવે ફેક. ચતુર૦ ૨ બાલપણે અજ્ઞાનથી, રમવામાં આનન્દ ક્ષણિક આનન્દ તે સહિરે, રાચે ત્યાં મતિમન્દ. ચતુર ૩ અજ્ઞાને જે ભક્તિમાંરે, મા મન આનન્દ; આનન્દ સાચો તે નહીં, મૂર્ખ મતિને ફન્દ. ચતુર. ૪ ભેદજ્ઞાન દષ્ટિ જગેરે, જાણે આતમ રૂપ; આતમમાં આનન્દ છેરે, ટાળે ભવભય ધૂપ, ચતુર૦ ૫ જ્ઞાની જ્ઞાનથકી લહેરે, શાશ્વત સત્યાનન્દ, ચેગી આત્મસમાધિમાંરે, પાવે આનન્દ કન્દ, ચતુર૦ ૬ આનન્દ, અનુભવયેગથી, પ્રગટે ઘટમાં ભાઈ; સદ્દગુરૂ સત આપશેરે, જ્ઞાનાનન્દ વધાઈ. ચતુર૦ ૭ સશુરૂ હાટે પામશોરે, આનન્દ અમૃત મેવ; બુદ્ધિસાગર કીજીએ રે, પ્રેમે સાચી સેવ, ચતુર૦ ૮
(અ, બ, ભ, વં')
"अमर पद परखी लेजोरे.”-पद.
અમર પદ પરખી લેજો રે, પરખ્યાથી સુખ થાય. અમર કેઈક રાચ્ચા માનમાંરે, કેઈક રાચ્યા દામ, પરભવ જાતાં પ્રાણીને, કોઈ ન આવે કામ. અમર૦ ૧ ગાડી વાડ લાડમાંરે, જીવે ભૂલ્યા ભાન; વિઝાના કીડા પરેરે, પરવસ્તુ ગુલતાન.
અમર ૨ દુખસખ્તતિદાવાનલેરે, કદી ન શાન્તિ થાય; નિજ પદ જાણે જે નરારે, સાચી શાન્તિ તે પાય. અમર૦ ૩ મન વચ કાયા ગનીરે, નિવૃત્તિ જબ થાય; અધ્યાતમ સુખ સમ્પજે રે, જન્મ મરણ દુઃખ જાય. અમર૦ ૪ સમતા સ્થિરતા સમ્પજે રે, અનુભવ જાગે ત; વર્ત નિજપર ભિન્નતારે, થાય ભુવન ઉદ્યોત. અમર ૫
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૩૭
વિષય વાસના પરિહરીરે, કરતાં આતમ ધ્યાન; અજર અમર પદ ભેગરે, ચેતન ગુણની ખાણ, અમર૦ ૬ જ્ઞાનિ સશુરૂ સતેર, હવે આત્મપ્રકાશ બુદ્ધિસાગર કીજીએ રે, સન્તની સત ખાસ. અમર૦ ૭
( દ. ભ, વં)
“સતા સુરાપી વ્યારારે.”–.
સદા સુખકારી પ્યારીરે, સમતા ગુણ ભડાર–સદા જ્ઞાન દશાફલ જાણીએ, તપ જપ લેખે માન; સમતા વિણ સાધુપણું, કાસકુસુમ ઉપમાનઃ સદા. ૧ વેદ પઠે આગમ પઠરે, ગીતા પાઠો ને કુરાન; સમતા વણ શોભે નહીં, સમજે ચતુર સુજાણ. સદા. ૨ નિશ્ચય સાધન આત્મનુ રે, સમતા એગ વખાણું; અધ્યાતમ એગી થવારે, સમતા પ્રશશ્ય પ્રમાણુસદા. ૩ સમતા વિણ સ્થિરતા નહીં, સ્થિરતા લીનતા કાજ; સમતા દુઃખહરણી સદારે, સમતા ગુણ શિરતાજ. સદા૪ પર પરિણતિ ત્યાગી મુનિરે, સમતામાં લયલીન, નરપતિ સુરપતિ સાહિબારે, તસ આગળ છે દીન. સદા. ૫ રાચી નિજપદ ધ્યાનથી, સેવે સમતા સાર; બુદ્ધિસાગર પીજીએરે, સમતામૃત ગુણકાર. સદા૦ ૬
(દ, ભ, વ) “ ચેતન યાત્રા .”
પ્રભાતીયું. તે
(૬૩). ઉઠે ચેતન આળસ છડી, ધર્મ હૃદયમાં ધારે, પ્રમાદે શું પિઢયા ચેતન, જાય ફ્રગટ અવતારે. ઉઠે. ૧ નિદ્રા લેતાં કાળ અનંતે, ચાર ગતિમાં ભમિયરે, તે પણ શું તે તેના વશ થઈ શય્યામાંહિ રમિયેરે. ઉઠ૦ ૨
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ,
નિદ્રાને આહાર વધાર્યા, વધતાં ચેતન જાણે રે; તેહને નાશ કરીને ચેતન, ધર્મ હૃદયમાં આણે રે. ઉઠ૦ ૩ શું સંસારમાં સાર વિચારી, મારું મારું કરતે રે, મૃત્યુતણે ભય માથે ગાજે, છાયા મીષે ફતેરે. ઉઠ૦ ૪ કર્મ કાઠીયા આતમ ધનને, નિશદિન લૂટે પ્રાણુરે; જાગ જાગ આતમ નિજ ભાવે, એવી જિનવર વાણીરે. ઉઠે. ૫ ઉઠી પ્રભાતે પાપારંભના, કામ નિવારણ કરજે,
વીસ જિનવર સકલતીર્થને, ઘટમાંહિ ભવિ ધરશે. ઉઠે. ૬ શ્રી સંખેશ્વર સાહિબ મેરા, નામ જપું હું તેરારે, સકલ મલ કર્તા દુઃખ હર્તા, નાસે કર્મ કઠેરારે. ઉઠે. ૭ દાન શીયલ તપ ભાવના ભેદે, ધર્મ સેવન જે કરશે, બુદ્ધિસાગર શાશ્વત શિવપદ, ભવસાગર ઝટ તરશે. ઉઠ૦ ૮
(પાદરા)
શ્રી મનન્દન સ્તવન.”
(૬૪) અભિનન્દન જિન વંદીએ, સમતા રસ ભડારરે; દેષ અઢારે ક્ષય ગયા, ઉપન્યા ગુણ સુખકારરે. અભિગ ૧ સુરઘટ સુરતરૂ ઉપમા, પ્રભુને કહો કેમ છાજેરે; આત્મક સુખની આગળ, ચિન્તામણિ પણ લાજેરે. અભિ- ૨
કાલેક પ્રકાશતા, મહિમા અપરંપાર; તારક વારક ચઉગતિ, સત્ય સ્વરૂપ ધારરે. અભિ૦ ૩ શુદ્ધ બુદ્ધ અવિનાશી તું, અવિચલ નયનાનન્દરે; પામી સુરતરૂ પુણ્યથી, સેવે બાઉલ કેણ મન્દરે. અભિગ ૪ અનુપમ પ્રભુ ગુણ ધ્યાનથી, નિશદિન મનમાં રાચું, બુદ્ધિસાગર જિન ધ્યાવતાં, લાગ્યું સ્વરૂપ શુદ્ધ સાચું. અભિ૦ ૫
(લેદરા.)
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૩૯
“શ્રી વીરસ્તુત.”
(૫)
દુહા વીર જિનેશ્વર વંદીએ, ત્રિશલા નન્દન ધીર; ભયભજન ભગવન્તજી, સર્વ વીરમાં વીર. પ્રણમું પદકજ પ્રેમથી, જયજય શ્રી જગદીશ; અદ્ભુત ચરિત્ર આપનું, જાણું વિશ્વાવીશ. સ્મરતાં ચરિત્ર તાારૂં, ગુણ આવે નિજ અ રામ રેમ વ્યાપે અહે, વૈરાગ્યાદિ અભ. ૩ કયાં સર્ષપ ને સુરગિરિ, તુજ મુજ અન્તર એમ; વારંવાર હું વિનવું, ભારે પ્રભુજી કેમ. નથી રેગ્યતા ધર્મની, નથી એગ્ય ચારિત્ર; નથી શક્તિ તુજ ભક્તિમાં, મન પણ નહીં પવિત્ર. ૫ અન્તર ત્યાગ ન વસ્તુને, બાહ્ય વસ્તુમાં રાગ; પરનિદા જિગ્રહે, મનમાં કાળે કાગ. અદેખાઈ ભડાર હું, ઉપશમ નહીં લગાર; સદા કેધથી ધમધમું, પાપીને શિરદાર. ક્ષમાં નહીં તલમાત્રને, પજવું સન્ત સદાય; પરલવરીમાં રક્ત હું, નિષ્ફલ આયું જાય. સાધુ સત્ત ન પારખું, કરું ન સેવા લેશ; વાદ વિવાદે રક્ત થઈ પામું મિથ્યા લેશ. અહંભાવમાં વ્યર્થ હું, ગાળું નિશદિન કાળ; સ્મરણ કરૂ નહીં તાદ્યરૂં, મુંઝી માયા ઝાળ. દેષ ન દેખું આત્મના, પરદોષમાં રક્ત; કરૂ ન ભક્તિ સન્તની, થયે કુસકી ભક્ત. પપદેશે દક્ષતા, વાણી વદુ રસાળ; જાણે છે જિન એ સહ, દીને દ્વાર દયાળ. હાસ્ય કૂતુહલ મેં કર્યું, કીધાં ભક્ષ અભક્ષ્ય; જિનવર ભાષિત ધર્મમાં, કદિ ન રાખ્યું લક્ષ્ય. ૧૩
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ,
ઘી ન કીધું ધ્યાન મેં, ઈચ્છચાં પૂજામાન; કદિ ન ગાયા જ્ઞાનીને, ગાયાં કૂડાં ગાન. ન ન સદગુરૂ દેવને, ધરી ન આણું શીસ, શિક્ષા દેતાં સન્તપર, કીધી મનમાં રીસ. જનમનર-જન હેતુથી, કીધાં ધામિક કર્મ, આત્મિક શુદ્ધ સ્વભાવને, ભૂલ્ય સત્યજ ધર્મ. કયાં પ્રભુની નિઃસતા, કયાં પ્રભુને દઢ રી; ત્રિશલાનન્દન જગધણી, સત્યજ તારે સ રાગારિજયથી થયે, રત્નત્રયી ગુણધામ; રાગારિ વશમાં પ, સર્વ દોષનું ઠામ. તુજ ઘટમાં ત્રાદ્ધિ સહુ, પ્રગટી આવિર્ભાવ; તિભાવ મુજમાં સહિ, પાપે હજી ન દાવ. ૧૯ નિજ પદ ભેગી તું સહિ, કરૂં હું પગલ ભેગ; રેગી શેગી હું સહિ, ઘટે ન તુજમાં જેગ. ૨૦ અજરામર નિર્મલ તુહિ, શાશ્વત સુખ ભષ્કાર; અભુત શક્તિ તાહારી, કેઈ ન પામે પાર. શરણું શરણ તારૂ ગ્રહ, રાખી નિજ ઉપયોગ શુદ્ધ સ્વરૂપાકારના, ધ્યાને શિવ સુખ ભેગ. ૨૨ આતમ વ્યક્તિ સમારવા, તુજ સેવા સુખકાર; આતમ તે પરમાતમા, ઘટમાં નિશ્ચય ધાર. ૨૩ જાગ જાગ અબ આતમા, પ્રભુ પદ પણું જ સેવ; સિદ્ધ સમેવડ તું સહિ, જાગે તે તું દેવ. ૨૪ સ્તુતિ પશ્ચિશી ગાઈ મેં, હૃદય ધરી વિવેક; બુદ્ધિસાગર આત્મના, ધર્મ સાચી ટેક.
(વળાદ) શ્રી સં૫ર સ્તુતિ
નમે નમે શ્રી સદ્ગુરૂ, સમકિત દાયક દેવ; પ્રણમું પદ પણું જ મુદા, સેવન કરૂ સદૈવ.
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લા.
ગુરૂ શ્રદ્ધા ગાજલે, નિર્મત્ર આતમ થાય; ગુરૂકરૂણાઢષ્ટિથી, રત્નત્રયી પ્રગટાય. ભક્તિ કરી સરૂતણી, ગુરૂભક્તિ આધીન, શક્તિ જગે ગુરૂ ભક્તિથી, દીન પણ હવે જિન, ગુરૂ સેવામાં તીર્થ સહુ, સહેજે સુજ્ઞ સમાય; નિમિત્ત કારણ તીર્થથી, અધિક તસ મહિમાય, ઉપાદાન છે આતમા, તીર્થ સકલ શિરદાર; તસ શુદ્ધિ અર્થ ગુરૂ, તીર્થ તીર્થ નિર્ધાર. સમયાજ્ઞા વિધિથી સદા, ગુરૂ આરાધા ભન્ય; આત્મજ્ઞાનપ્રાપ્તિ કથી, એહજ છે કર્તવ્ય. ભક્ષ્યાભક્ષ્ય જણાવતા, હેયાદેય વિચાર; સત્યાસત્ય જણાવતા, ધમાધમ ચાર.
પાપ પુણ્ય પરખાવતા, જીવાજીવ સ્વરૂપ; સદુપદેશે સદ્ગુરૂ, ટાળે ભવભયધૂપ. મિથ્યાતમ: નિવારવા, સદ્ગુરૂ સૂર્ય સમાન; રાગ રાગને ટાળવા, ધન્વન્તરિ સમ જાણુ. ગુરૂ ગુરૂ જગ સહુ કહે, ગુરૂ કાને કહેવાય; જ્યાં ત્યાં ગુરૂની મુદ્ધિથી, પામર જન ભટકાય. સદ્ગુરૂ સંત ચેગથી, શુદ્ધ તત્ત્વ પરખાય; ભેદ જ્ઞાન સૂર્યૌંદર્ય, નિર્મલ ચેતિ જગાય. સદ્ગુરૂ ભક્તિ સેવના, કરો ભવિ નિશદિન; સમજે નહીં કદાગ્રહી, સદ્ગુરૂ સત હીન. ધામધૂમને ઢાંગમાં, મુંઝયા માહી લાક; સત્ય ધર્મને આળવે, જગમાં થાકેથેાક. સદ્ગુરૂ શિષ્યેા પામશે, મલ શાન્તિ સ્થાન; અનન્યભક્તિયેાગથી, ચિદાનન્દ ગુણવાન અર્પી સત્ય સ્વરૂપને, ટાળે મિથ્યા દેવ; નિશ્ચય શ્રદ્ધા ગુરૂતણી, આપે અમૃત સેવ,
For Private And Personal Use Only
૩
७
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૪૧
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
ભજન પદ સંગ્રહ,
ગુરૂ પરીક્ષા દેહલી, દુર્લભ ગુરૂ વિશ્વાસ; વિરલા ગુરૂ પ્રેમીજના, વિરલા ગુરૂના દાસ. વિરલા જ્ઞાની ભૂતલે, આત્માથી જન કેઈ; અધુના પચમ કાળમાં, વદુ વિચારી જોઈ. બાાકિયાવ્યવહારમાં, નિરપેક્ષાએ ધર્મ, માની મેહ્યા માનવી, ટાળે નહિ તે કર્મ. સદ્દગુરૂ શિક્ષા એગથી, સમજે સમજુ છવ: ગુરૂ આજ્ઞાને ધારત, થાવે જીવને શિવ. અનુભવ જ્ઞાની આત્મના, ગુરૂજી મહા કૃપાલ; ભાવ દાન દાતા સદા, જિન આણ પ્રતિપાલ. કર્તા ભાવેઘાતના, હત્ત કર્મ કલ; સત્ય ધર્મ દાતા ગુરૂ, આણે મન નિઃશકું. ભાવ ઝાઝ શ્રી સશુરૂ, ભાવદીપ જયકાર; ભાવરત્ન ચિન્તામણિ, કલ્પવણિ સુખકાર. પરોપકારિગુરૂતણે, પ્રત્યુપકાર ન થાય; અદ્ભુત મહિમા ગુરૂતણે, વિરલાને સમજાય. શ્રદ્ધા ભક્તિ યેગ્યતા, દુર્લભ આ સંસાર; ધર્મ તત્ત્વ આરાધતે, ભવ્ય મુક્તિ વરનાર. સષ્ણુરૂ પશ્ચિશી કહી, ગુરૂથી સહુ તરનાર; બુદ્ધિસાગર વન્દના, હોજે વારંવાર.
૨૫ (નરોડા).
મજાય.
“મારે શા છે ન્યાશે.”—.
(૬૭) અમારે દેશ છે જ્યારે, પ્રભુ પ્રેમે જણાવાને અમારા દેશમાં શાન્તિ, અલખ નામે ગણવાને. અમારે તે તમારે છે, તમારે તે અમારે છે; સમજતાં સહુ સુખી થાવે, જઈ દેશે ફરી નાવે.
૧
૨
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
રૂ
અમારા દેશમાં યેગી, અલખની ધુન લગાવે છે; અમારા દેશમાં સન્ત, અલખનાં ગાન ગાવે છે. નહીં જ્યાં શેક નહિ જ્યાં રેગ, નહીં જ્યાં જન્મ ને જાતિ, નહીં જ્યાં દુઃખ દિલગીરી, નહીં જ્યાં વર્ણ ને જ્ઞાતિ સદા જ્યાં ત્યાગીઓ જાગે, નહીં કેઈ વૈખરી બેલે; નહીં જ્યાં કર્મનું નામ, અતુલ ધન શુદ્ધ કે તેલે. અખણ્ડસુખની વહે ધારા, સદા શુદ્ધ બુદ્ધ નિર્ધાર; લહે દેશ તે મહારાણા, અવર સહુ જાણ નાદાના. નહીં પ-ચભૂત આ વાસા, અમારા દેશ બહુ ખાસ; અમારે દેશ જે જાણે અનન્તાં સુખ તે માણે. અલખ દેશી અવિનાશી, પરમપદ એજ વિશ્વાસી, ચલો હંસા અલખ દેશે, અરૂપી આત્મના વેશે. સદા તસ ધ્યાનમાં રહે છે, અખડાનન્દ ઘટ લેજે; બુદ્ધ બ્ધિ આત્મને સક, અમારા દેશ ગુણરા.
–
(અમદાવાદ)
નેતા
તી
નો.”—.
(૬૮) ચેતાવું ચેતી લેરે, એ છે બાલપણાને બેલી-એ રાગ, ચેતાવું ચેતી લેજે, એક દિન જરૂર ઉડી જાવું ધૂળની માયા ધૂળમાં મળશે, ગટ મન પસ્તાવું. ચેતાવું. ૧ સ્વપનાની સુખલડી દેખી, ફેગટ મન લલચાવું; તન ધન જોબન પામી સન્ત, શું મનમાં હરખાવું. ચેતાવું. ૨ આશા બેએ બંધાણે, પરધન ખાતે ખાવું; નીચાં કર્મ કરીને અને, નાહક નર્ક જાવું. ચેતાવું. ૩ ભૂલી આતમજ્ઞાનની બાજી, માયામાં લપટાવું; ભ્રમણામાં ભૂલીને ભાઈ, બ્રહ્મસ્વરૂપ કેમ પાવું. ચેતાવું. ૪ તારૂં હારી પાસે જાણી, સમતામાં દિલ લાવું; અલખ નિરજન આતમતિ , બુદ્ધિસાગર ધ્યાવું. ચેતાવું. ૫
(મેહસાણા)
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
ભજન પદ સંગ્રહ.
“ો શું કરે છે મૂરવ પ્રા.”—.
(૬૯) ચેત તે ચેતાવું તને, પામર પ્રાણુ–એ રાગ ફૂલ્ય શું ફરે છે ફૂલીરે, મૂરખ પ્રાણ; કાયા માયા જૂઠી કેવી, ઝાંઝવાના નીર જેવી; તેને તુચ્છ કરી દેવી.
મૂરખ- ૧ આઉખું જાવે છે ખૂટી, કરે શું તે માથાકૂટી; ખૂટી તેની નહી બૂટી.
મૂરખ- ૦ ૨ પાણીમાંહિ પરપેટે, ખેલ સહુ એમ ટે; માન નહીં મન મેટેરે.
મૂરખ- ૩ કુટુમ્બ કબીલે સારે, માન નહીં મન મારે; એક દિન થશે ત્યારે રે.
મૂરખ- ૪ આંખે જે જે દેખે સારું, તે તે ભાઈ નહીં તારું; માને કેમ મારૂ મારૂં રે.
મૂરખ-ફેલ્યા. ૫ ચેતી લેને જાય ચાલી, કરી માથાકૂટ ખાલી; માયામાં શું રહ્યા હાલી. મૂરખ-રૂ . ૬ કાયા માયાથી રે ન્યારે, અરૂપી અલખ ધારે; બુદ્ધિસાગર મન પ્યારેરે.
મૂરખ ફૂલ્ય છે
(આજોલ)
ફરવિ પટ્ટો નામ.—.
(૭૦) કેઈક વિરલા પાહે જગમાં, અધ્યાતમ રસ પાવે; કઈક ગાવે કેઈક ધ્યાવે, વિરલા કેઈ પચાવે. જગમાં૧ સિંહણકેરું દુધ પાત્ર, સેનાનામાં કરશે; ખાય બિલાડ ખીરનું ભેજન, વમન તેવારે કરશે. જગમાં ૨ વિષ્ટા કેરું ભેજન રાસભ, પેટ ભરીને ચરશે; સાકર સ્વાદે તે શું સમજે, પ્રાણ પલકમાં હરશેહે. જગમાં :
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
મોતીરે ચારે દેખી, કાગ ચાંચ નવ ભરશે; ચક્રવતિની ખીરજ ખાતાં, નિર્ધન ઠામ ન ઠરશેહે. જગમાં ૪ પાત્રતામાં અધ્યાતમરસ, ઠામ ધરીને ઠરશે; બુદ્ધિસાગર આતમ ધ્યાને, વછિત કારજ સરશેહે; જગમાં પ
(મહેસાણા)
મા ના જવા દેવાની.” –q.
(૭૧) (સુની બાતાં રાવ સદાશિવ, મન ચડજાના ધૂલેવા–એ રાગ) આ જગ સ્વપ્નાકેરી બાજી, ચેતન ભૂલી શું ફસિયે; તન ધન જોબન માત પિતા સબ, ક્ષણમાં મૂકીને ખસિયે. આ ૧ પુત્ર પુત્રીઓ સાથ ન આવે, ઘરણી ઘરમાં બહુ રેશે; ચેતન ઉઠે ગન્દી કાયા, પુણ્ય પાપ સાથે હશે. આ૦ ૨ સગાં સમ્બન્ધી ધન્ધ લાગે, યાદ ન તારી કે કરશે; મારું મારું શું મનમાં માને, કરશે જે તેવું ભરશે. આ૦ ૩ પંખીનું એક ટેળું બેઠું, ખાય પીએ ગુલતાન કરે; સાંજ પડી તબ ઉડ ગએ સહુ, ફ્રગટ શું? અભિમાન ધરે. આ૦ ૪ ચેત ચેત અબ ચેતન ચતુરા, ચાર ઘડનું ચાંદરણું લગન વેળા ગઈ ઉંઘમાં, મનમાં જાણે હું પરણું. આ૦ ૫ માયા મમતા દરે મૂકી, આતમ હીરે હાથ ધરે; બુદ્ધિસાગર સગુરૂ સ, ભવસાગર ક્ષણમાંહિ તરે. આ૦ ૬
(મહેસાણા) “અરર નિરજ્ઞા સાતમ ચોતિ.”—પઢ.
(૭૨).
( ઉપરને રાગ. ) અલખ નિર-જન આતમ તિ, સન્ત તેનું ધ્યાન ધરે; આરે કાયામાં આતમ હીરે, ભૂલી કયાં ભવમાંહિ ફરે. અલ૦ ૧
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૬
ભજન પદ સંગ્રહ.
ધ્યાન ધારણા આતમ પદની, કરતાં ભ્રમણા મિટ જાવે; આતમ તત્ત્વની શ્રદ્ધા હાવે, અનહદ આનન્દ મન થાવે. અલ૦ ૨ વિષયારસ વિષ સરખા લાગે, ચેન પડે નહિં સ*સારે; જીવન મરણુ પણ સરખું લાગે, આતમ પદ ચિન્હ ત્યારે. અલ૦૩ હલકા નહિં ભારે એ આતમ, કેવલજ્ઞાનતણેા દરિયા; બુદ્ધિસાગર પામતાં તે, ભવ સાગર ક્ષણમાં તરિયા. અલ૦ ૪
(મેહેસાણા,)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“
“જ્ઞાન દો જેમ થાય મૂહને.’-૬.
(૯૩)
( જે કોઇ પ્રેમીઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં હૅરે-એ રાગ,) જ્ઞાન કહેા કેમ થાય મૂર્ખને, જ્ઞાન કહેા કેમ થાય; કાટી કરો ઉપાય-મૂર્ખને
મૂર્ખને૦ ૨
મૂર્ખને૦ ૩
મૂર્ખને૦ ૪
ખાર મેઘ જો સાથ ચઢીને, વરસે મુશલધાર; પણ મગશેલીચે પાષાણ ન ભીંજે, જલ મધ્યે નિર્ધાર. મૂર્ખને૦ ૧ શ્વાન પૂછડી વાંકી તાળી, સિદ્ધિ નહીં કરાય; ગજલમાં ન્હાય કાગડા, કાગપણું નહિ જાય. સાજીએ ચાળીને કાયલા, ધ્રુવે જલમાં કાય; પણ રંગ બેરંગ ન હુવે, ગર્દભ ગાય ન હાય. દારૂ ઘટમાં દૂધ ભરી પણુ, મટે ન દારૂ વાસ; આંઝવાના જલથી કિ, મટે ન જલની પ્યાસ. માથાકૂટ મૂરખની આગલ, રણમાંહિ જેમ પાક; અન્ધા આંગલ આરશી જેમ, જાવે વાણી ફ્રાંક. ભાગવત ભેસની આગલેરે, ગાંડા આગલ ગાન; પિ ન કરશે રત્ન પારખું, એ યુક્તિ દિલ જાન. મૂરખ આગલ બાધ કરે તે, ભારે ખત્તા ખાય; સુગરી વાનરને ઉપદેશે, માળે નિજ વિખરાય. બાળક સમજે દૂધ પાનમાં, જાણે શુ તે વેદ અન્ધારા અજવાળા વચ્ચે, શા અન્ધકને ભેદ.
મૂર્ખને ૫
મૂર્ખને હું
મૂર્ખને છ
મૂર્ખને૦ ૮
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
४७
ગયા ગામડીઆ રાજ સભામાં, દીલ્લી નગર મજાર; ગાયન કરતાં ગાયકને તે, દીધા ડામ ગમાર. મૂર્ખને ૯ ગુણી ન્યાયી જાણીને, દેજો ભાઈ બોધ; મૂઢ કદાગ્રહી બોધતાંરે, ઉલટ વાધે કે. મૂર્ખને ૧૦ યોગ્યતા લેહચુમ્બકેરે, સમજણ સૂચિ ગ્રહાય; બુદ્ધિસાગર ગ્યતારે, કેઈક વિરલા પાય. મૂર્ખને ૧૧
(મહેસાણા)
“સત્તાના જ્ઞાન.”—.
અન્તરના અજ્ઞાનેરે, વહાલા દુઃખ પાય છે. નિર-જન સેવે રે, કટાકૂટ જાય છે; કયાંથી આવ્યે ને કયાં જઈશ, શાથી જગ જન્માય; તારું કણને છે તું કે, મરીને ક્યાં તું જાય; અન્તરના વિચારેરે, સમજણ સહાય છે. અન્તર્ ૧ ડિહાપણ તારૂં શું દુનિયામાં, જૂઠી સ્વાર્થ સગાઈ ભલા ભલા પણ મૂકી ચાલ્યા, આવે ન સાથે કાંઈ જલમાંના પરપોટા, જેવી એહ કાય છે. અન્તર૦ ૨ જગની માયા દુઃખની છાયા, કર નહિ ત્યાં વિશ્રામ, ફળ કિંમ્પાકના સરખું સુખ ત્યાં, કેવલ દુઃખનું ધામ; જોઈને તમે જે રે, ભેળા જન ભરમાય છે. અન્તર) ૩ વધ્યાને સ્વપ્નાની અન્દર, સારે પુત્ર જણાય; પરણા ચેરીની અન્દર, મનમાં સુખ બહુ પાય; મરી ગયે રેતીરે, મૂછ બહુ ખાય છે. અન્તર૦ ૪ રૂ પીટે માથું પછાડે, આંખ ઉઘડી જાય, પુત્ર કલ્પના સુખ દુઃખ ખેડું, બુદ્ધિસાગર ગાય; દુનિયા ઉધી ચાલેરે, શું ત્યાં કે ઉપાય છે. અન્તર. એ
(મહેસાણા)
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८
ભજન પદ સંગ્રહ,
“જોવાનું જાળ પામશે.”—g.
(૭૫) નેવાનું પાણી મોભે રે, વહાલા ચાલ્યું જાય છે, દુનિયા મન અવળું રે, સવળું સન્ત ગાય છે; જાવું ત્યાં તે કેઈ ન જાવે, કરવું તે ન કરાય; જાણવું તે તે રહ્યું બાકી, રાતને દીન ગણાય; મેહ દારૂ પીધેરે, ભાન તે ભૂલાય છે. નેવાનું. ૧ રાજાને તે રડું ગણીને, કરી નહીં સારવાર રને રાજા માની બેઠે, ધિક પડ અવતાર; અત્ત ધન ખોયુંરે, મેટે એ અન્યાય છે. નેવાનું ૦ ૨ લેહ ચણાનું ભક્ષણ કરવું, જેવું એહ મુશ્કેલ; તેવું આત્મસ્વરૂપે થાવું, નથી બાળકને ખેલ; કેઈક જીવ સમજે રે, બુદ્ધિસાગર ગાય છે. નેવાનું. ૫
(મહેસાણા) " आतम ध्यानथीरे सन्तो सदा स्वरुपे रहे."-पद.
(આપ સ્વભાવમાંરે, અબધુ સદા મગનમેં રહેના–એ રાગ) આતમ ધ્યાનથી રે, સખ્ત સદા સ્વરૂપે રહેવું, કર્માધીન છે સૌ સંસારી, કેઈને કાંઈ ન કહેવું. આતમ ૧ કઈ જન નાચે કઈ જન રૂવે, કે જન યુદ્ધ કરતા; કઈ જન જન્મે કઈ જન ખેલે, દેશાટન કઈ ફરતા. આતમ- ૨ વેળુ પીલી તેલની આશા, મૂરખ જન મન રાખે; બાવળીઓ વાવીને આંબા, કેરી રસ શું ચાખે? આતમ૦ ૩ વેરી ઉપર વેર ન કીજે, રાગીથી નહિ રાગ; સમભાવે સે જનને નિરખે, તે શિવ સુખને લાગ. આતમ- ૪ જૂઠી જગની પુદગલ બાજી, ત્યાં શું રહીએ રાજી; તન ધન વન સાથ ન આવે, આવે ન માતાપતા. આતમ ૫
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
લ૯મી સત્તાથી શું થાવે, મનમાં જે જે વિચારી; એક દિન ઉઠી જાવું અને, દુનિયા સો વિસારી. આતમ ૬ ભલા ભલા પણ ઉઠી ચાલ્યા, જેને કેઈક ચાલે; બીલાની દેટે ચડી, ઊંદરડે શું હાલે. આતમ૦ ૭ કાળ ઝપાટે સોને વાગે, ગિજન જગ જાગે, બુદ્ધિસાગર આતમ અર્થી, રહેજે સૈ વૈરાગ્યે. આતમ૦ ૮
(મહેસાણા)
“Tig ર્ષ વદુ મારી નિવા.”—.
(૭૭ ) (દડી રમતમાં પડીને સન્ત દડી રમતમાં પડી–એ રાગ,) પાપ કર્મ બહુ ભારી નિન્દા, પાપ કર્મ બહુ ભારી;
મનમાં જે જે વિચારીરે નિન્દા-એ ટેક. નિન્દકની દષ્ટિ છે અવળી, ગુણ અવગુણ દેખાય; પાપીમાં પાપી છેનિન્દક, મરી નરકમાં જાય રે. નિન્દા ૧ ચાંદાં દેખે કાગડે જેમ, નિન્દક દેખે દોષ; ધનુર ભક્ષકની પેઠે છે, શું કરે ત્યાં રેષરે. નિન્દા૨ ચાડ ચુગલી નિન્દક કરતે, કલંક ચઢાવે શીર; ચંડાલથી પણ નિન્દક પાપી, હેતે પરનાં ચીરરે. નિન્દા. ૩ કિયા કાર્ડ નિન્દકનાં સન્ત, લેખે નહીં ગણાય; નામ દઈને નિન્દા કરતે, મુક્તિ પુરી નહિ પાયરે. નિન્દા. ૪ સાધુ સન્ત વૈરાગી ત્યાગી, જેગી ભેગી ફકીર; નિન્દા પરતણું પરહરશે, પામશે ભવજલ તીરરે. નિન્દા૫ નિન્દામાંહિ સહુ લપટાયા, બચિયા કેઈક સન્ત; નિર્દક માથે નથી શિંઘડાં, વાણથી ઓળખન્તરે. નિન્દા ૬ અદેખાઈની પુત્રી નિન્દા, મુક્તિમાર્ગ પ્રતિકૂળ; લાખચોરાશિમાં ભટકાવે, નાખી માથે ધૂળશે. નિન્દા. ૭ સમકિતી નિન્દા નવિ કરશે, કરશે ગુણનું ગાન; શ્વાન દંતને કૃષ્ણ વખાણે, ગુણ કર બહુ મારે. નિન્દા૮
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ,
સર્વ ગુણે જાણે જિનવરમાં, બાકી દેવી હોય; નિર્જમાં અવગુણ પિઠ ભરી છે, જુવે ન તેને કેયરે. નિન્દા. ૯ કર્મવશે સૈ દેશે ભરિયા, કર ન નિન્દા ભાઈ; બુદ્ધિસાગર ગુણને ગાતાં, જગમાં હવે વડાઈરે. નિન્દા૧૦
(મહેસાણા)
“વા સ્ત્રી ઘરે શું જોવા.”—૧૬.
(૭૮) (શામળિયાની પાઘડી–એ રાગ) છવડ લી ફરે શું ફેક, તારૂં જગ કે નહીં, તારી કાયા સુકમળ કેળ કે, તે પણ અહીં રહી; ઘર હાટે ને ચેપડારે, કુટુમ્બને પરિવાર; આંખ મિંચા સાથમાંરે, કેઈ ન આવે લગાર તારૂં. ૧ હસતે ખાતે પહેરતેરે, ફરતો મારે હેર; કાળ કેળીઆ આગબેરે, લાગે શી ત્યાં દેર. તારૂં. ૨ પુણ્ય પાપને નહિ ગણેરે, અભિમાનને તેર; એક દિન એહવે આવશેરે, ચાલે નહિ કંઈ જેર. તારૂં. ૩ કૂડ કપટને કેળવે, કજીયા ને કંકાસ, માંહોમાંહે લડાવતરે, મરી નરકમાં વાસ, તારૂં ૪ રાજા રંક ને બાદશાહરે, હકીમ હોદ્દાદાર; કાળે સહુ ભક્ષણ કર્યારે, તારે ત્યાં શે ભાર. તારૂં૫ મરી મરી સહુ ચાલિયારે, પરગટ ચાલે પેખ; પૃથ્વી થઈ નહિ કેઈનીરે, ચેતન નજરે દેખ. તારૂં. ૬ આજ કાલ કરતાં થકારે, દહાડા વીતી જાય; કરવું હોય તે કીજીએ, પસ્તા પછી થાય. તારૂં૮ મરી મૂછે હાલતારે, જગ વર્તવે આ ધાગાવિણ નાગા ગયારે, જેને નજરે મશાણ, તારૂં૮ વંશ કેઈને નવિ રહ્યરે, નામ જાત ને ભાત; આયુષ્ય ખૂટે ચાલવુંરે, પરભવ લેવી વાટ. તારૂં. ૯
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ લા.
વૈરાગ્યે મન વાળોરે, તે લહેશેા ભવપાર; બુદ્ધિસાગર ચેતજોરે, પામે શિવ સુખકાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારૂં ૧૦
(મહેસાણા)
For Private And Personal Use Only
"चेतन चेतो चतुर सुजाण वखत वही जाय छे.” - पद.
(se)
( ઉપરના રાગ )
ચેતન ચેતા ચતુર સુજાણુ, વખત વહી જાય છે;
ભજી લેને પ્રભુજીનું નામ-વખત૰
પૂર્વ
જગિરિ ધેાળા થયારે, ચેત ચેત ઝટ ચેત; ભમે તેતેર પર માજ જ્યુરે, કાળ ઝપાટા દેત. મનમાં આશા અતિઘણીરે, નવનવ વધતી જાય; આશા ગાગર ફૂટતાંરે, આધિ ઉપાધિ સમાય. લલચાયા કોઈ લાભમાંરે, કપટે કોઈ ફૂટાય; મિત્રાઈમાં મ્હાલતા, ભવમાંહિ ભટકાય. સ્વારથિયા સ`સામાં, સ્વપ્ના જેવુ' સુખ, સાચું સુખ નહિં પ્રાણિયારે, અન્ધે દુ:ખનું દુઃખ. વખત૦ ૪ ગાદી તકિયા બેસતારે, કરતા લેાક સલામ; હસી હસી દેતા તાળીયેરે, ઉડિ ગયા તેના રામ. સારૂં નરતું નવ ગણ્યુરે, કીધાં બહુલાં પાપ; જીભલડીના જૂઠડરે, પામ્યા અતિ સન્તાપ. જ્ઞાન ધ્યાન વિવેકમાંરે, કાઢયા નહિ કઇ કાળ; દુઃખ દાવાનલ સારિખીરે, રાચ્યા ખટપટ ઝાળ. મોહ માયા મૂકી પરીરે, સદ્ગુરૂના કર સt; બુદ્ધિસાગર પામીએરે, આતમ અનુભવ ર
વખત ૧
વખત૦ ૨
વખત ૩
વખત ૫
વખત ૬
વખત છ
વખત
(મહેસાણા)
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
'
तारुं नाम न रूप लखाय " - पद. (૮૦)
( રાગ ઉપરને )
તારૂં નામ ન રૂપ લખાય, અલખ પરમાતમાં;
તારી શક્તિ અનન્ત કહાય-અલખ જ્ઞાનાદિક તુજ સમ્પદારે, કર્માચ્છાદિત થાય; પરભાવ રગી ચેતનારે, કર્મ ગ્રહણના ઉપાય. ધૂમાડા ખાચક ભરેરે, હાથ કશું નહિ આય; પર પેાતાનુ માનતારે, જન્મ મરણુ દુઃખ પાય. દેખે તે તારૂ· નહીરે, તારૂ તાહરી પાસ; પેાતાને રડું માનીનેરે, ક્યાં કર તું પર આશ, કાલ અનન્તા ઉંઘિયેરે, મિથ્યા રાત્રી મઝાર: સદ્ગુરૂએ ઉડાડયેરે, સફલ થયે અવતાર. વિનય ભક્તિ કરૂણા ગ્રહીરે, ભાવ અપૂર્વ ગ્રહાય; ચિહ્નન સ ખેલતાંરે, કર્મ કલ· કટાય. શુદ્ધ સ્વરૂપી ચેતનારે, દા ભેદે વર્તાય; દેહાતીત થઈ આતમારું, ચેાાત જ્યાત મિલાય, શુદ્ધ સ્વરૂપે આતમારે, સત્તાએ સહુ હોય; બુદ્ધિસાગર ધ્યાવતારે, આપ સ્વરૂપે જોય.
અલખ ૧
For Private And Personal Use Only
અલખ૦ ૨
અલખ ૩
અલખ ૪
અલખ ૫
અલખ કે
અલખ
(મહેસાણા)
'
“જીવો બા મારી નાયારે.”—પર્.
(૮૧)
(ચેતાવુ ચેતી લેજેરે-એ રાગ )
જીવા આ કાચી કાયારે, જેવા પાણીના પરપેટા;
જે જે ભાવા નિરખે નયણે, જરૂર જાણુ મન ખાટા. જુવા૦ ૧ ઉપર ચામડી આછી; થયા તું તેમાં વાસી.
હાડ માંસ રૂધિર ને ધાતુ, વિષ્ટા મૂતર લીંટ કેથળી,
જીવે ૨
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
શત ઘટ જલના ઉપર રેડે, તાપણુ કાયા મેલી; પવિત્રતા એમાં ક્યાં દીઠી, અવસર આવે ઘેલી. ત્રણ્ય ભુવનના સ્વામી તમ, કાયામાંહિ વસિયે; આયુષ્ય અવધિ પૂરી થાતાં, દેડગેડથી ખસિયા. થઈ નહિ કોઇની થશે ન તારી, માને મારી મારી; બુદ્ધિસાગર ચેતી લેજે, ચિહ્નન અન્તર્ ધારી.
For Private And Personal Use Only
જીવા૦ ૩
જીવે ૪
જુવા૦ ૫
“શ્વેતાનું ચેતન મારા.”—૧૬.
(૮૨)
( ઉપરના રાગ. )
ચેતાવું ૧
ચેતાવું. ૩
ચેતાવુ' ચેતન મારારે, આતા જાઠી માયા માજી; સ્વમાની સુખલડી ખાતાં, ભૂખ જરા નવી ભાજી. સાગરનું પાણી છે નિર્મલ, પીતાં લાગે ખારૂ; તૃષા ન ભાગે તૃષ્ણાજલથી, વચન માનીલે મારૂ, ચેતાવું૦ ૨ ફાંફાં મારે ફોગટ ફૂલી, ભ્રમણામાંહિ ભૂલી; કાચી કાચા માટી વાસણ, અન્ત ફૂલની લી. ઝાંઝવાના જલને દેખી, મૃગલાં પીવા દોડે; સિ'હુ ગુફામાં મેઘ ગાજથી, ફોગટ માથું ફાડે, ર·· ચાલ્યાને રાજા ચાલ્યા, ચાલનહારા ચાલે; મૃત્યુ માજના ભય છે માથે, ફોગટ શું તું મ્હાલે. ચેતાવું પ આરે કાયામાં આતમ હીરો, જ્ઞાન સુખના દરિયા; બુદ્ધિસાગર પામતાં તે, ભવસાગર ઝટ તરિયેા.
ચેતાવું ૪
૫૩
ચેતાવું (મહેસાણા)
“અરે બા નનમાં મોટીરે.”-૫૬.
(૮૩) ( ઉપરના રાગ )
અરે આ જંગમાં મોટીરે, જ્યાં ત્યાં તૃષ્ણા ક્રિયા વહેતી; જ્ઞાન ધ્યાનની તાડી તેંડા, જાય તડાકા દેતી.
અરે ૧
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૪
www.kobatirth.org
ભજન પદ્મ સંગ્રહ.
અરે ૩
અરે ૪
તૃષ્ણા નદીમાં આશા પાણી, માહમેઘ ત્યાં વચ્ચે; ચેતન ચાતક ટળવળતા ત્યાં, રહિયા તે તે તરસ્યા. અરે૦ ૨ દેહ દેશના ઘટઘટમાંહિ, દેખ‘તાં દેખાતી; પડિયા પ્રાણી ગોથાં ખાતા, વહેતી લેતી જાતી. ભળતી તેતે નરકનિગોદે, જ્યાં નહિ દુઃખના આરે; ચેતનહારા જલદી ચેતા, ઝાલા જ્ઞાની તારા. ર" આલ ને પણ્ડિત જોશી, બુઢ્ઢા ભેાળા પડિયા; રોગ શાગનાં ગોથાં ખાતા, જન્મમરણથી ડિયા. ક્રોધ મગરને નિન્દા ખાડા, અદેખાઈની ભમરી; પડતાં પ્રાણી પાપે તેમાં, નીકળ જાય ત્યાં દમરી. સદ્ગુરૂ તારા હાથ ઝાલીને, ખૂડંતાને તારે; બુદ્ધિસાગર સદ્ગુરૂ સર્ગ, ઉતારી પેલી પારે,
અરે પ
અરે
અરે !
66
Acharya Shri Kailassagarsuri Gyanmandir
95
श्री वीर जिन स्तवन.' (૮૪)
શ્રી વીર૦ ૨
શ્રીવીર પ્રભુ, ચરમ જિનેશ્વર વદી વીનતિ કીજીએ; પ્રભુસમ થાવા આત્મિક અનુભવ, રસના પ્યાલા પીજીએ; પ્રભુ તુજ મુજ વચ્ચે અન્તર્ મેટું, પણ ધ્યાનથકી લાગ્યું છેટુ; આત્મિક અનુભવી મન તે ખાટું. શ્રી વીર૦ ૧ સિદ્ધશાશ્વત પદ સુખનારસિયા, અક્ષય સ્થિતિ સિદ્ધશિલાવસિયા. સુજ મનમન્દિરથી નવી ખસિયા. પ્રભુ કર્મ સ દૂરે ટાળી, આત્મિક ઋદ્ધિને અનુવાળી; વા મુક્તિ વધુ અટલટકાળી, જ્ઞાનદર્શન ચરણ એ રત્નત્રયી, વ્યાપી સિદ્ધ વ્યક્તિ ગુણુમયી; મિથ્યાત્વ દશા સમ દૂર ગઈ, મુખ વીર વીર એમ ઉચ્ચારૂ, પણુ વીર ગુણુ નવી સભારૂં, કહા આતમને કેમ કરી તારૂં,
શ્રી વીર૦ ૩
શ્રી વીર૦ ૪
શ્રી વીર૦ ૫
For Private And Personal Use Only
(મહેસાણા)
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૫૫
હું ધી કપટીને દ્વેષી, મહી રેગી ભેગી કલેશી; હુ ભવ અટવીમાં રહે છેશી.
શ્રી વી૨૦ ૬ નિરાગથી કેમ રાગ કરૂં, જે રાગ દશા ઝટપરિહરૂં; તે ભવજલધિ હુ સહેજે તરૂ.
શ્રી વીર. ૭ પ્રભુ ધ્યાનદશા જે ચિત્ત જાગે, તે તુજ મુજ અન્તર્ ઝટ ભાગે. એમ સેવક ગુણગાવે રાગે.
શ્રી વીર. ૮ દયાતા જે ધ્યેયસ્વરૂપ થાવે, તે ધ્યાન દશા લેખે આવે; બુદ્ધિસાગર એમ ગુણ ગાવે.
શ્રી વિર૦ ૯ (વિજાપુર)
“મો સૈવની ગતિ ન્યારી.”—g.
ગઝલ અહે દૈવની ગતિ ન્યારી, સહુ પ્રાણીને બની ભારી; ઘધમાં કરે પલકમાં હરે, દી વાયુથી જુવે ક્યું ફરે. અહ૦ ૧ જેના નાદથી સહુ નાસે, જેની તથી સહુ ભાસે; અવસ્થા એક તે ના ધરે, ગતિ દૈવની ગમે તે કરે. અહ૦ ૨ જેના શૌર્યથી સહુ બીના, જેની કાતિમાં સહુ લીના; ભૂલ્યા ભૂલથી ભલી બાજી, ગતિ દેવની રહી ગાજી. અહ૦ ૩ જેની હાકથી સહુ બીતા, ભણ્યા ભાવથી વળી ગીતા; જેવી કર્મની ગતિ તેવા, રૂવે કે મારે જમે મેવા. અહ૦ ૪ અવસ્થા સદા વિચિત્રા સહુ, જુઓ રામની કથા શું કહું; જુએ ઔર બહુ ફૂક્યા, પ્યારી પ્રાણ ધન સહુ ફૂલ્યા. અહ૦૫ પલકમાં તાપ પલકમાં છાય, અવસ્થા એક કદિ ના જાય; ધરી માન શું ભૂલે ભાન, ચેતી ચિત્તમાં ધરે ધ્યાન અહેa ૬ સજી સાધને ધરે ધ્યાન, પ્રભુનું બહુ કરે ગાન; અવસ્થા ન એક જાનારી, બુદ્ધિસાગરે કહ્યું ધારી. અહ૦ ૭
(વિજાપર)
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
ભજન પદ સંગ્રહ.
“તન અનુમવ ટનાં રામ.”—પ.
ચેતન અનુભવ રટના લાગી, અલખ તેરી આતમમાં રઢ– લાગીરે હેજી, કેઈ વિરલા તુજ ગુણ રાગી. અલખ૦ ૧ કાદવમાં ચીર ધોવે ધોબી, બીજ બેયા ઉખર ભૂપ્રાણી; વાણીના સહુ બેટા જાયા, કર્યું જગત ધૂલધાણી. અલબ૦ ૨ ભૂલ્યા જન જગને ચેતાવે, વેશ્યા સહુને નાચ નચાવે; ઉંધ્યાજન અદ્ધિ બહુ પાવે, જાગ્યે શીશ કટાવે. અલખ૦ ૩ પડિત પિપટ બહુ બહુ બોલે, કણિધર સામે તાકી લે; પરઘર મૂરખ ત્રાદ્ધિ મેળે, નારી કન્ત હિંચે . અલખ૦ ૪ અનુભવ વિરલા જોગી જાણે, મૂરખ આપમતિને તાણે બુદ્ધિસાગર આતમજ્ઞાને, ઠરશે નિર્ભયસ્થાને. અલખ૦ ૫
(અમદાવાદ)
“નાથામાં મનડું મોહ્યો.”—g,
માયામાં મનડું મેર–જાગીને જે તું, નરભવનું જીવન ખોયું રે–જાગીને જે તું—એ ટેક. માતાની કુખે આવી નવ માસ ઉધે રહીયે, ત્યાં દુઃખ અનન્ત લહિયેરે. જાગીને જે તું. ૧ બાલપણામાં સમયે ન દેવગુરૂ સેવા, રમવું ને મીઠા મેવારે
જાગીને જે તું. ૨ જુવાનીમાં જીવતીના સો બહુ , હે ધર્મને પડતે મે રે. જાગીને જે તું. ૩ પૈસાને માટે પાપ કર્યો તે તે ભારી, તે આતમને વિસારીરે.
જાગીને જે તું. ૪ રાગ વાહ અજ્ઞાને ભરમાયે, નાહક જ્યાં ત્યાં ધા રે.
જાગીને જે તું. ૫
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ લા.
સુખે દુ:ખે પ્રાણીને એક દિન મરવું, પણ કામ વધાર્યું વરવું રે. કરીશ જેવું પામીશ ભાઈ તેવું, કાંઈ ન કોઈને દેવું રે. સ્વપ્નાની આતા માજી રહ્યા શું તેમાં
કોઈને કાંઈ ન છાજીરે. બુદ્ધિસાગર ભળ્યે રે ચેતો વિચારી,
ઝટ સમજે નરને નારી રે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાગીને જો તું. ૬
જાગીને જો તું. ૭
રાજી,
જાગીને જો તું. ૮
66
जोतां जोतां चाल्या गयारे. " - पद. (૫)
જાગીને જો તું. ૯
(અમદાવાદ)
જોતાં જોતાં ચાલ્યા ગયા?–જોડીયા તારા. રમણિક રઢિયાળા, રંગે રૂડા રૂપાળા, મરી ગયા બહુ વ્હાલારે
ખમાખમા જેની થાતી, જગ આણુ વર્તાતી; ચાલ્યા પરભવ વાઢેરે.
નાતાતને નડે, વેર ઝેરથી લડે;
પાક તેની જેને પહેરે.
જાતાં બૂટ પહેરી ચાલ્યા, વ્યભિચારી થઈને મ્હાલ્યા; ઘેારમાંહિ ગાદી ઘાલ્યારે.
પાઘડી માથાએ ઘાલી, કર્યાં દેશદેશ મ્હાલી; મશાણે તે ગયા ખાલીરે.
For Private And Personal Use Only
ચેતી જ્યેાને નરનારી, હેત શિખામણુ સારી; બુદ્ધિસાગર સુખકારીરે.
જોડિયા ૧
જોડિયા ૨
જોડિયા ૩
એડિયા ૪
મેડિયા ૫
જોડિયા દ
(અમદાવાદ)
૧૭
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
ભજન સંગ્રહ,
“મનાવા નું મનાવા. .
(૮૯) પ્રભુ મનાવા પ્રભુ મનાવા, સખી હું પ્રેમે જાઉરે; ભટકી દેશદેશ નેમે, સ્વામીને ઘેર લાઉરે. પ્રભુ. ૧ ચાદ ભુવનમાં આથી પણ, પ્રભુ ન દીઠા કયાંયરે, શરીર માંહિ શેધિયા તે, પ્રભુજી દીઠા ત્યાંયરે. પ્રભુ૨. ભાગી બ્રમણ થઈ સૌભાગી, જુદી ઘી ન રહાઈરે, અલખ અરૂપી આતમાની, સાચી એક સગાઇરે. પ્રભુ ૩ હરખી સ્વામી ઘેર આવ્યું, નાડું ઘર અધેરરે, બુદ્ધિસાગર જાણતાં તે, ભાગે ભવને ફ્રેરેરે. પ્રભુ. ૪
(માણસા)
सुविधि जिनेश्वर-स्तवन.
સુવિધિ જિનેશ્વર સાહિબ સેવે, આપે શિવપુર મે.
સદા ઘટ અન્તર્યામી. પ્રેમ લાવીને પ્રભુ પાય પડું છું, દુઃખડાં મારાં રહું છું. સદા ઘટ. ૧ અષ્ટ પ્રકારી હતે પૂજા રચાવું, ભાવે ભાવના ભાવું. સદા ઘટ. બેલે પ્રભુ જરા પ્રેમ ધરીને, દયાની દષ્ટિ કરીને. સદા ઘટ૦ ૨ શાને માટે મને તારે ન સ્વામી, કહેશો જે ગુણની છે ખામી.સદા ઘટક પ્રેમ ધરીને તે ગુણોને આપે, જેથી જાય બળાપ. સદા ઘટ. ૩ કહેશે જે ગ્યતા નથી તારામાં, આપ તે યેગ્યતા મારામાં.સદા ઘટવ કહેશે સમયે તુજ યોગ્યતા આવે, આ સમય તે ભાવે. સદા. ૪ કહેશે કે દિલ નથી મુક્તિનું સાચું, તે પણ ભાવથી યાચું. સદા ઘટક કહેશે જે જ્ઞાન નથી તુજનેરે મારું, તેથી હું કેમ કરી તારૂં. સદા. ૫ તેપણું જ્ઞાન મને ઘડીમાં આપે, શાને માટે તમે નાપ. સદા કહેશે કે શ્રદ્ધા નથી તુજ સાચી, શ્રદ્ધા તેવી મેં યાચી. સદા૬
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
પટ
મેડા વહેલા શિવ તમે પમાડે, શિદને વાર લગાડો. સદા ૦ શ્વાસોશ્વાસે ભક્તિ જે જાગે, બેલ્યા પ્રભુગુણ રાગે. સદા ઘટ૦ ૭ અન્તર્યામિની ભક્તિ કરશું, તન્મય થઈને વિચરશું. સદા ઘટ. અનુભવનયને અગમપન્થ જાશું, પિતાની રૂદ્ધિ કમાશું. સદા ઘટ. ૮ અજરામર અજ જે અવિનાશી, સુખ અનન્ત વિલાસી, સદા ઘટક નામરૂપ નહિ નિર્મલજ્ઞાની, બુદ્ધિસાગર સે જાણી. સદા ઘટ. ૯
(પેથાપુર) “સંહ સ્વપ મા સત્તાણામ. .
(૯૧). સહજ સ્વરૂપી મારે અન્તર્યામી, પરમાતમ ઘટનામી.
પ્રભુ ચિન્મય ગુણધારી; નિશ્ચય નયથી શુદ્ધ સ્વરૂપ, જાણે એ રૂપારૂપી, પ્રભુ ચિન્મય. ૧ પર્યાય સમયે સમયે અનન્તા, પ્રતિ પ્રદેશ ફરન્તા; પ્રભુ ઉત્પાદ વ્યય સ્થિતિ ત્રણ સ્વરૂપે, સમયે દ્રવ્ય પ્રરૂપે, પ્રભુ ૨ આનન્દ આપે ભવદુઃખ કાપે, આપ આપ પ્રતાપે, પ્રભુ, આત્મિક શુદ્ધસ્વભાવને ભેગી, ભેગીને પણ ગી; પ્રભુ ૩ શક્તિ અનતિ સદાને જે સ્વામી, નામી પણ તે અનામી પ્રભુ, સુજન સનેહી વહાલે ધ્યાને આવે, બુદ્ધિસાગર સુખ પાવે પ્રભુ૦૪
(પેથાપુર),
“યાર કરી સિદ્ધ સનાતન –
યાદ કરી લે સિદ્ધ સનાતન, છે સબ દુનિયાદારી; પરગટ પિડે વસીયે પિત, પરમ બ્રહ્મપદ ગુણધારી. યાદવ ૧ હુને મારૂં સબ પરિહારી, કર તું પરમાતમ યારી; તત્વમસિ માયા નહિ તેરી, ખેલ ખરી પંચમ બારી. યાદવ ૨ મુક્તિ સ્થાન નહિ તેરા દુસરા, કર મિલ જાને તઈયારી; ધ્યાન લગાદે શ્વાસોચસે, સકલ સોસેં પરવારી. યાદ ૩
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ke
ભજન પદ સંગ્રહ,
નિર્મલ આત્મ પ્રદેશ નિહાળી, વર ચિન્મયપદ સુખકારી; નહિ તું ન્યારા તેથી પ્યારા, વીતરાગ પદમય ભારી. યાદવ ૪ સત્ય નિરજન નિર્ભય દેશી, પાવે તે હે હશિયારી, બુદ્ધિસાગર અનુભવ પામી, સત્તા ધ્યાનું નિર્ધારી. યાદવ ૫
(પેથાપુર) “વીજ વાળાનેરે વળી સર–ઉ.
(૯૩) જીવડા જાગીને જોગી સડે, ચાલજે નિજ દેશમાં પઢત પુસ્તક પડિતે પણ, ઘટ વહે છે ક્લેશમાં. છવડા. ૧ તિરછા ના મધ્ય ગાડી, બેલ બેથી શોભતી; ગગન મડલ ચાલતી તે, સ્થાનકે સ્થિર થંભતી. જીવડા ૨ પ્રેમી પરદેશી જના ત્યાં, લેભથી લલચાવશે મનહર મેહ માનિનીઓ, હાવભાવ દર્શાવશે. જીવડા ૩ સ્વસ્થ ચિત્ત ચાલવું ત્યાં, મેહઘાટી ભેદવી; ઘાટ અવઘટ ઉતરીને, આત્મસત્તા વેદવી. જીવડા. ૪ ચિત્તનિજ ઉપગમાંહિ, ત્રી દિવસ ચાલજે; પાપી પ્રેમે દેશ તારે, નિજસ્વરૂપે હાલજે. છવડા૫ સારી આલમ દેખજે તું, તિત મિલાવજે; ભૂલી જગનું ભાન વાલ્વમ, તારી ધ્રુવની પાવજે. જીવડા. ૬ અનન્ત અક્ષર આતમા તું, જોધલાને જગાડજે; બુદ્ધિસાગર તરણા પાછળ, ભાનુને તું ભાળજે. જીવડાવે
(દેવરાસણ )
“નવરા નામને
તિ તારો.”—T.
જીવડા જગમગે છે જ્યોતિ તારી, અસંખ્ય પરદેશે કરી, શ્રદ્ધશ્રદ્ધા સગુરૂની, વાણીએ વતી ખરી, જીવડા ૧
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લા.
જીવડા ૪
ચન્દ્ર ભાનુ કાટિ ઉગે, કરે પ્રકાશ અપારજી; તેથી પણ આત્મજ્યેાતિ, જુદી અનન્તિ ધાર. તેજતુ. પણ તેજ એ છે, સર્વે એમાં સમાયજી; લડાલડી નહિ એહમાં ક'ઈ, સન્તથી પરખાય; અનન્તશક્તિ સુખનુ તે, ધામ નામાતીતનું; વૈખરીથી કહ્યું ન જાવે, શું કહું ત્યાં ગીતનું. પરમ આત્મસ્વરૂપની ત્યાં, સ્થિતિ એકાકારજી; અનન્ત વ્યક્તિ ગુણુથી એક, દોષ નહિ જ્યાં લગાર. જીવડા પ પક્ષાપક્ષી ક્યાં કરો ભાઈ, વાદવાદ વિચારજી; તત્ત્વરૂપ ને અન્યથા હાય, નિશ્ચય એ નિર્ધાર. શુદ્ધ સત્તા આત્મકેરી, તેઢુના તિરાભાવજી; આવિર્ભાવે હાવતાં તે, મુક્ત આત્મસ્વભાવ. સાર એ સહુ ગ્રન્થનું છે, એહુમાં જેનું ધ્યાનજી; બુદ્ધિસાગર આત્મધ્યાને, પ્રગટે શુઢું જ્ઞાન.
જીવડા દ
For Private And Personal Use Only
જીવડા ૨
જીવડા ૩
૬૧
જીવડા છ
જીવડા ૮
(ખેરવા)
"जीवडा तुं जागीने जोजे धर्मनेरे. " - पद. (૯૫ ) જીવડા તું જાગીને જોજે ધર્મનેર, જાગ્યા તેનું જ નામ; જાગ્યા પણ ઉઘતા પ્રાણિયારે, કેવલ દુઃખનું ધામ. જીવડા૦ ૧ જાગ્યાજન ઉંઘ્યા નહિ સાંભળ્યારે, ઉંઘ્યા જાગે કોઇ; જાગે ઉંધે જ્ઞાની આતમારે, નહિ ત્યાં અચરજ હાઈ. જીવડા૦ ૨ ગભીર જ્ઞાનિંગમથી સહુ ઘરે, સત્યરૂપ નિર્ધાર; ડાકડમાટે ધર્મ ધતીંગડેરે, મેાહ્યા મૂઢગમાર. અન્તર્યામી આતમ આળવેરે, ધર્મતણું નહિ ભાન; સમકિત શ્રદ્ધા રે મૂકીનેરે, મિથ્યાત્વે ગુલ્તાન. ધર્મ ધર્મ પાકારે દુનિયારે, પામે નહિ શિવપન્થ; બુદ્ધિસાગર પ્રેમે ભક્તનેરે, તારે ગુરૂ નિગ્રન્થ.
જીવડા ૩
જીવડા ૪
જીવડા
(માણસા)
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ,
“प्रभु भजीतुं प्रभु भजीतुं सफल कर नर देहरे."-पद.
પ્રભુ ભજતું પ્રભુ ભજીતું, સફલ કર નર દેહરે; મુખના માગ્યા વરશિયા છે, માનવ ભવના મેહરે. પ્રભુ. ૧ આ દેહવ્યાપી આતમાની, ઝળકે રૂડી તરે; જ્ઞાન ગુણને હંસને છે, કરે સ્વરૂપ ઉતરે. પ્રભુ ૨ બાહિર ભટકે છવડા શું, કરી લે ઘરમાં ખેજરે; રત્ન અમુલખ માંહિ ભરીયાં, દેખતાં સુખ મેંજરે. પ્રભુ ૩
આતમ તે પરમાતમાં છે, પ્રભુ વિભુ જગદીશ ભિપણું ત્યાં કર્મથી છે, કહું છું વિશ્વાવીશ. પ્રભુ૪ અનન્ત આતમ વ્યક્તિથી છે, સિદ્ધ સરખા ભાઈ, બુદ્ધિસાગર આત્મધ્યાને, ભજન ફુરણા આઈ. પ્રભુ ૫
(માણસા)
“મનન વગર મન મનન વર મનg.
ભજન કર મન ભજન કર મન, ભજન કર ભગવન્તરે; મૃત્યુ માથે ગાજતું તુજ, મનમાં શું હરખન્તરે. ભજન. ૧ મૂછ મરી મહાલતાને, ગ દેતા ગાળ; રાવણુ જેવા રાજવી પણ, કેળિયા થઈ ગયા કાળરે. ભજન. ૨ દેતા હસીહસી તાળીયાને, માયામાં ગુલ્લાન પરભવ વાટે ચાલીયા તે, ભૂલી ભમે નાદાન રે. ભજન. ૩ રજની થોડી વેશ ઝાઝા, આયુ એળે ન ગમારે, હરીફરીને નહિ મળે જીવ, ધર્મકરણને દાવ. ભજન. ૪ જરૂર જન્મી જાવું એક દિન, કેઈ ન જગ ઉગતરે, બુદ્ધિસાગર શરણુ કરીભે, દેવ શ્રી અરિહન્તરે. ભજન. ૫
(માણસા)
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
મનન વીરું મનન વરીન્ટે.”—૧૬.
A
(૯૮).
ભજન કરીલે ભજન કરી લે, ભજન કરીલે ભાઈ, દુનિયાદારી દુઃખની કયારી, જૂઠી જગની સગાઈરે. ભજન. ૧ કાચા સુકમળ કેળ જેવી, બગડતાં નહિ વાર, ભલભલા પણ ચાલિયા તે, પામરને શે ભારરે. ભજન ૨ કાદવના બહુ કીચડમાંહિ, કીડા લાખ કરોડ કીટક જે માનવી તું-જાણી પ્રભુ મન જડરે. ભજન ૩ વાડી ગાડી લાડીમાંહિ, ખરચે પૈસા લાખ રે; એવા મરી મસાણે ચાલિયા તેનાં, શરીર થઈ ગયાં રાખશે. ભજન૪ બાજીગરની બાજી જેવી, જૂઠી જગત્ જંઝાળ; ઝાંઝવાના નીર જેવું, જાડું જગત્નું હાલરે. ભજન. ૫ કાળ પાછળ લાગિ જેમ, તેતર ઉપર બાજરે; ઝડપી લેશે જીવડાને, રહે ન કેઈની લાજ રે. ભજન૬ જરૂર જાવું એકલું ભાઈ, કઈ ન આવે સાથરે; બુદ્ધિસાગર કરૂણા સાગર, ગુરૂને જાલે હાથ રે. ભજન ૭
(માણસા)
ગુ પો નુ પો .”—.
(૯૮). જુવે ઝપાટે જુએ ઝપાટે, કાળને વિકરાળરે, જતત જીવને પાશ પકડી, કરતે નિત્ય ફરાળરે. જુઓ૦ ૧ રાજા નિધન બાદશાહને, માલીકને મહીરાણરે; ગાદી ઘાલ્યા ઘરમાંહિ, ચાલ્યા કેઈમશાણરે. જુઓ૦ ૨ ચારી જારી ચુગલીમાં, કાઢે દીનને રાતરે; તેનાં શરીર મળી ગયાં માટિમાંહિ, કઈ ન પુછે વાતરે. જુઓ. ૩ રાત ન ગણો દિન ન ગણશે, વૈત ને વ્યતિપાત રે, જતાં ટગમગ ચાલવું જીવ, માતા પિતા ને ભ્રાતરે. જુઓ. ૪
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
ભજન પદ સંગ્રહ,
ચાલ્યા અનન્તા ચાલશે જગ, વૃદ્ધે યુવા નર નારરે બુદ્ધિસાગર ચલત પળ્યે, ધર્મતણા આધારરે,
જુઓ ૫
(માણસા)
“
प्रीतम मुज शुद्धबुद्ध अविनाशी " - पद.
·
(૧૦૦)
પ્રીતમ૦ ૧
પ્રીતમ મુજ શુદ્ધ બુદ્ધે અવિનાશી, અલખ અગોચરઅજરામર છે, પરમાનન્દ્ર વિલાસી. નિર્મલ નિઃસ્નેહી નિઃસંગી, લેાકાલેાકપ્રકાશી; નર વા નારી નહીં નપુંસક, શાશ્વત શિવપુરવાસી. કાયા માયા વચનાતીત છે, નહિ ગડા અને કાશી; બુદ્ધિસાગર ચેતન ચિદ્ઘન, સમજે તે સુખરાશિ. પ્રીતમ॰ ૩
પ્રીતમ૦ ૨
(માણસા,)
“ ચેતન તારી ગતિ ન્યારી.”-૧૬.
(૧૦૧)
ગઝલ.
For Private And Personal Use Only
ચેતન૦ ૧
ચેતન તારી ગતિ ન્યારી, સમજ લે ચિત્તમાં ધારી, ચેતન॰ પ્રકાશી તું અવિનાશી, ત્યજી દે આશ સુખવાસી; મહાદિકથી રહેા ન્યારા, લહે નિજ ૨૫ નિર્ધારા. નહીં તું દેહ નહિ વાણી, ગ્રહી લે સત્ય હિત જાણી; અનુભવ સત્ય ત્યે સાચા, સદા ત્યાં સ્થિર થઈ રાચેા. ચેતન૦ ૨ નહીં જ્યાં દુ:ખની છાયા, નહીં જ્યાં રાગ પડછાયા;
સદા શુદ્ધ યુદ્ધ એકીલા, ગ્રહીને ભવ્ય સુખ ઝીલે. ચેતન૦ ૩ મુનીન્દ્રે બ્રહ્મને ગાયા, ચેગીન્દ્ર યોગથી ધ્યાા; મુન્દ્વવ્યખ્યિ ધ્યાન તસ સાચું, અવર તે જાણવું કાચુ, ચેતન૦ ૪
(માણસા,)
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
"प्रीतम मुज कबहु न निज घर आवे."-पद.
(૧૨) પ્રીતમ મુજ કબહુ ન નિજ ઘર આવે, પરઘર ભટકતા
યાચક હેકર, વેશ્યા સી કહાવે. પ્રીતમ ૧ મેહ મદિરા વેશ્યા પાકર, નાચ વિવિધ નચાવે; ઘટ અદ્ધિ સબ ફેલી ખાવે, બ્રમણામાંહિ ભૂલાવે. પ્રીતમ ૨ જાઓ સખિ મુજ સ્વામિ મના, રીજી યથા ઘર આવે; પરઘર માહરા દાન ન ફાવે, કીધું ફેગટ જાવે. પ્રીતમ) ૩ લાવી મનાવી સખિ હાં જાકર, અત્યાનન્દ ધરાવે; બુદ્ધિસાગર સિદ્ધ સુખટ્ટર, સેજે પતિ પધરાવે. પ્રીતમ ૪
(માણસા)
બિયા જ છેટી મટી મટશ.”—.
(૧૦૩). પ્રિયા મમ છટકી ભટકી અટકી, ખેંચી તાણી ઘર
માં ઘાલી, તે પણ જાવે છટકી. પ્રિયા, ૧ આપ મતીલી નાસે ઉઠી, પરઘર ચેરે લૂંટી; દેતાં શિખામણ ભરીને ચુંટી, રેવે માથું કૂટી. પ્રિયા ૨ જોગી જતિની પાસે જાકર, લાવું એસી બૂટી, પાણી મધ્યે ઘસકર પાવું, વશ થે પડે ન વિખૂટી. પ્રિયા. ૩ જાગી જેગી પાસે જાતાં, હરખી બૂટી દીધી; બુદ્ધિસાગર પાતાં ઘસીને, વશ થૈ ચાલત સિદ્ધિ. પ્રિયા. ૪
(માણસા)
“भला मुज अनुभव अमृत भावे."-पद.
(૧૦૪)
ભલા મુજ અનુભવ અમૃત ભાવે, બાકસ બુકસ
બાકી ભેજન. મજ મન એહ સેહાવે. ભલા ૧
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ
ભલા૦ ૫
મત મતાન્તર ષ દર્શન સહુ, તાકી વાત જણાવે; હંસ ચંચુ વિવેક ધરે જબ, તબ સોહં પદ પાવે. ભલા. ૨ નિરાકાર નિઃસી નિર્મલ, નામ ન કઈ ધરાવે; મન વાણીથી ન્યારે વર્તે, નિજ નિજને પરખાવે. ભલા. ૩ અસ્તિ નાસ્તિ સ્યાદ્વાદ સ્વરૂપ, ઘટભિંતર વહી સાચે; સુખ અનંતુ ક્ષણમાં વિલસે, શોધે બાહિર કા. ભલા. ૪ વર્તે ન્યારે જડથી ચેતન, આપ સ્વરૂપે અભેદી; બુદ્ધિસાગર નિર્વેદીને, જાણે કયંકર વેદી.
(માણસા) “ગતિમ ૩૧પનો નિશાશે.”—૧.
(૧૫) આતમ અપને સ્વરૂપ નિહારે, બાહિર દષ્ટિ ભટકત ભવમાં
અન્તર્ દષ્ટિ તું તારે. આતમ ૧ શુદ્ધ નિર-જન ચિઘન સ્વામી, સ્વરૂપ રમણ અવિનાશી; ક્ષાયિક ભાવે નિજ ગુણ ભેગી, જ્ઞાનાનન્દ વિલાસી. આતમ- ૨ કાયા માયાથી છે ન્યારે, બ્રહ્મ સ્વરૂપ નિર્ધારે; ઉત્પતિ સ્થિતિ વ્યયને વિલાસી, ગુણગણને નહિ પાર. આતમ ૩ પૂર્વ કે વર્ષનું સ્વપ્ન, જાગંતાં દૂર થાવે; શુદ્ધ સ્વભાવે જાગંતાં ઝટ, પર પરિણતિ દૂર જાવે. આતમ ૪ એ હું એને એ છે મારું, દિવસે પણ અન્ધારૂં બુદ્ધિસાગર જોતાં જાગી, શું મારું ને તારૂં. આતમ ૫
(વિજાપુર ) “નવા સા મે વર્ષો વાની.”–.
(૧૦૬). મનવા એંસી રમે કયું બાજ, હેત ન પ્રભુ તુમ રાજી. મનવા રાણી બાછથી નારાજી, રમતાં વારત કાજી; રમત ભમત ચગતિમાં વ્યારા, નિર્બલ હેકર પાછ. મનવા. ૧
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
કાળ અનન્ત ગમાર્ચ રમતાં, જ્ઞાન કલા નહિ છાજી, શિખામણ અબ માન લે મારી, દેર કરે કયું ઝાઝી. મનવા. ૨ છે બાજી મન જ્યારે, મુમતા કુલટા લાઇ; બુદ્ધિસાગર ચિઘન સી, સમતા ગગને ગાજી. મનવા. ૩
(વિજાપુર)
“નેતન વિઘન સફર.—પઢ.
(૧૦૭). ચેતન ચિઘન સીરકી, અજ અવિનાશી અભકારી. ચેત પર પરિણતિસે નામ ધરતહે, ફરત ફરત દ રી; દે રંગી એક રંગી હવે, તબ હાવત નિજસી. ચેતન- ૧ જાગત ભાગત ઉંઘ દશા સહુ, નાસે કર્મ કુટુંગી, આપસ્વરૂપે આપ સમાયે, અચળ અટળ એ ઉમંગી. ચેતન ૨ સ્યાદ્વાદી સમજે છે ક્ષણમાં, નિજ ધન અન્તર્ પાવે; બુદ્ધિસાગર ચેતે ઘટમેં, સે નિજ ઘરમાં આવે. ચેતન. ૩
(વિજાપુર) દંતા તોડ્યું રિમય ધ્યાવે.”—g.
(૧૦૮) હંસા સહં ચિન્મય ધ્યાવે, અલખ અગોચર થાવ. હંસા શક્તિ અનતિ સત્તા તારી, સ્થિતિ અનતિ ધરાવે; તત્ત્વરમણતા પ્રગટે જનહી, અનુભવ અમૃત પાવે. હંસા. ૧ ઉપાદાન પણ આપોઆપે, સમારે શક્તિ સ્વભાવે; ઘટ શોધે છે બધે નિજકું, નિજઘર આતમ આવે. હંસા. ૨ આનન્દ અનહદ અન્તર્ પ્રગટે, આપોઆપ સ્વભાવે; કાલ કર્મકા ભયકું તેડી, નિર્ભય પદ વર્તાવે. હંસા. ૩ નાથ અનામી નિવૃત્તિમય, શુદ્ધ સ્વરૂપ સહવે આતમસે પરમાતમહે નિજ, બુદ્ધિસાગર ગાવે. હંસા૪
(વિજાપુર)
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
“વિઘન સી મુળ ર–પ.
(૧૯) (સેવે સેવે સારી રેન ગુમાઇ-એ રાગ) ચિદઘન સફર ગુણગણુ રડ, આતમ અનુભવ સમરે પ્યારે; આત્મા અસંખ્યપ્રદેશી સેહે, આપ તરે ઓર પરને તારે. ચિઘન ૧ ત્યાગ લેવનકું પૂતળી લુણકી, સાગરમાંહિ પ્રવેશે જ્યારે; જલરૂપ હેકર કબહુ ન આવે, પરમાતમ પદ પરખે ત્યારે. ચિદ્દન ૨ ગુરૂગમશ્રદ્ધા પાકર પ્રાણી, અન્તર્ લક્ષ્ય વિચારે સારે બુદ્ધિસાગર અજરામર થઈ, ભવ ભય ભ્રમણ વારે ત્યારે. ચિલ્વન ૩
(માણસા) "आतम अनुभव कोइक पावे."-पद.
(૧૧૦) આતમ અનુભવ કેઈક પાવે, પાવે સે પરઘર નહિ જાવે. આતમો પરઘર નાચ નચાવત કુલટા, અન્તરૂ ધન સબ ફેલી ખાવે. આતમ ૧ સ્વરૂપ પ્રકાશી તિભાવે, હેવત જબ સેહિ આવિર્ભાવે; પરમાતમ પદ સોહિ પિછાને, અન્તર્ તિ શુદ્ધ જગાવે.આતમ- ૨ હાવત નહિ જે કબહુ ન પ્રગટે, પ્રગટે છે સત્યરૂપ કહાવે; સ૬ વસ્તુ તીન કાલમાં હવે, સત્ય નિત્ય ચેતન પરખાવે. આતમ- ૩ આતમ ભૂલે ભવમાં ભટકે, સમરે તે નિજરૂપ લખાવે; બુદ્ધિસાગર શેધે ઘટમાં, સન્ન મુનીશ્વર જાકું ધ્યાવે. આતમ ૧
| (માણસા) “समजी ले शाणा मन मेरा"-पद.
(૧૧૧ ) સમજી લે શાણા મન મેરા, આ સંસાર ન કબહુ તેરા; તેરા તેરી પાસે ભાઈ, શેધ્યા વિણુ અન્તર્ અધેરા. સમજી- ૧ કેટિયતન કરે કબહુ ન ભવતરે, આતમજ્ઞાન વિના નહિ પ્યારા; અનેકાન્ત આતમકીસત્તા, ધ્યાતાં પાવત સુખ અપારા. સમજી૨
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લા.
આહિર ભટકે અન્તર ભૂલ્યા, ચ-૨ળતા મનકી ભજનારા; દેવ નિર-જન ભવ ભય ભજન, ન્યારા નહિ તુજથી સુખકારા.સમજી॰ ચિન્તામણિ તુજ હસ્તે ચઢિયા, પઢિયા અધારામાં પ્યારા; બુદ્ધિસાગર અજપાજાપે, અનુભવ જ્ઞાને હોય ઉજિયારા, સમજી૦ ૪ (માણસા)
“
“અન્ન રૂમ બનરામર વિનાશો.”-૫૬. ( રાગ જંગલા )
( ૧૧૨ )
ખ હુમ અજરામર અવિનાશી, જ્ઞાનાનન્દ વિલાસી. અમ હુમ॰ તીન ભુવનમે દૃષ્ટિ દીધી, વસ્તુ પરખી લીધી;
વસ્તુ સ્વરૂપે આનન્દ પાયે, ઘટમેં નિરખી રૂદ્ધિ. અમ હુમ૦ ૧ જેનુ હશે તે ભાગવી લેશે, અવરતણી શી ઉદાસી;
૬૯
ભેદ જ્ઞાનથી ભ્રમણા ભાગી, આપાઆપ પ્રકાશી. અમ હુમ૦ ૨ પર તે પેાતાનું નહિ થાશે, જોતાં જાગી જણાશે; ખોજો ઘટમાં ગુરૂગમ જ્ઞાને, શુદ્ધ તત્ત્વ પરખાશે. અખ હુમ૦ ૩ આદિ અન્ત ન જેને આવે, સકલ કલાથી સુહાવે; બુદ્ધિસાગર આતમ ગાતાં, પાર કમુ નહિ આવે. અમ હુમ૦ ૪
(માસા.)
“ ફાટ નાય જીવાની નીવ નોતો નરા.”—પ૬. ( ૧૧૩)
For Private And Personal Use Only
તારૂ નહીં;
ઝેટ જાય જુવાની જીવ જોતા જરા, કામ તારૂ નહીં તુતે અવિચલ આતમ અમલ વિભુ, સુખ કારી સહિકારી સહિ. ઝટ કાલ અનાદ્વિ ભવમાં ભટકયા, ગ્રહ્યા વિવિધ અવતાર; છેદન ભેદન તાડન તર્જન, પામી દુઃખ અપાર. લાખ ચારાશિમાંહિ ભમતાં, પામ્યા માનવ દેહ; પાણી પરપાટા સમ કાંયા, અન્તે દેવત હ.
જરા ઝટ ૧
જરા ઝટ ૨
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७०
ભજન પદ સંગ્રહ.
જરા અટ૦ ૪
સગાં સંબધી લાડી ગાડી, વાડીને વિસ્તાર; મરતાં કાઈ સાથ ન આવે, મિથ્યા સમ સસાર. જરા ઝટ૦ ૩ મારૂ મારૂ કરતા મ્હાલે, થશે ન તારૂ કાય; તારૂ તારી પાસે જાણે, તે સુખ સહેજે હાય. સુખ દુઃખ વાદળ છાયાપુર, ક્ષણમાં આવે જાય; પરને પેાતાનું માને પણ, પાતાનું નહિ થાય. ચેતીલેને પામર પ્રાણી, પામી અવસર એશ; બુદ્ધિસાગર સુખમાં મ્હાલે, દેખી નિર્ભય દેશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
જરા એટ૦ ૫
જરા ઝટ૦ ૬
(માસા.)
“મહાવીર તમુ ખુવારી સહા.”—સ્તવન.
( ૧૧૪)
(વિમલાચલના વાસી મારા વ્હાલા—એ રાગ. ) મહાવીર પ્રભુ સુખકારી સદા, તુજ પાય નમું પાય નમું; પ્રભુ આાણુ ધરૂ શીર ધ્યાન ધરૂ, નિજભાવે રમુ ભાવે રમું, ઘાતી કર્મના નાશ કરીને, પામ્યા કેવલ જ્ઞાન;
આતમ તે પરમાતમ જાણી, ધ્યાસુ" શુકલ ધ્યાન. સત્તા મહા૦ ૧ રત્નત્રયિની સ્થિરતા પામ્યા, વામ્યા ભવ જ જા; પરમાતમ પરમેશ્વર પરગઢ, કરતા મલમાલ. સદા મહા૦ ૨ સમવાયી પચે તુજ મળીયાં, ગળિયાં કર્મી આઠ; કારણ પન્ચ વિના નહિ કારજ, શ્રી સિદ્ધાન્તે પાઠ. સદા મહા૦૩ સમ્મતિ શાસન હાર્` પામી, ઉદ્યમના સમવાય; કરતાં કારણ પચે પામી, પરમાતમ પદ થાય. સદા મહા૦ ૪ આતમતા પરમાતમ સાચા, નિર્મલ સિદ્ધ સમાન; બુદ્ધિસાગર ઘટમાં શોધો, ત્રણ્ય જીવનને ભાણુ. સદા મહા॰ પ
(માણસા)
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લા.
" अरे आ जिंदगानी मनुभवनी एळे जाय छेरे. " - पद.
(૧૧૫) ( વહાલા વીર જિનેશ્વર-એ રાગ.) અરે આ જીન્દગાની મનુભવની એળે જાય છેરે; ઘડી ક્ષણ વીત્યે તે તા પાછે કદીય ન આયછેરે;
મન ચિન્તાતું કક્રિય ન થાતુ, પાપે ભરિયું જીવતર ખાતું; અરે ક્યાં માયામાં મસ્તાને થઇ મકલાયછેરે.
અરે ૧
અરે ૨
પ્રભુ ભજન પલવાર ન કીધુ, સાધુ સન્તને દાન ન દીધું; અરે ક્યાં વિષયારસ વિષ પીને મન હરખાયછેરે. જન્મ મરણની ક્રિયા વહેતી, ખરખર ચાલતાં એમ કહેતી; અસ્થિર ચંચલ સત્તા ધન આયુ વર્તાય છેરે. સલ કરીલે મનુ જન્મારા, આતમરામ ભજી લે તારા; ભાવે બુદ્ધિસાગર ચેતે તે સુખ પાયછેરે,
અરે ૩
અરે ૪
(માણસા)
*
'अरे फूली फोगट फरनारारे." - पद.
૭૧
For Private And Personal Use Only
(૧૧૬)
અરે ફૂલી ફોગટ ફરનારારે, અણુધારે દિવસ મરનારા; જોને ઠાઠડીમાં કેઈ રાણારે, ઘણા મરેલ ઘારમાં ઘલાણા; વૈદ્યને સૈદ રાગીને શેાગી, રડું ભલે હોય મહારાણા; પાક પડી તેના નામની માટી, તેનાં મડદાં મળે છે મશાણુારે. અણુધા૨૦૧ માટીની કાયા માટીમાં મળશે, શું ઉપાય હેારા;
સુર દાનવ જન કાઢી મલે પણ, નહિ કેાઈ ઉપરનારારે. અણુ૦ ૨ લાખાની રાખા થઈ છે મશાણે જે, હતા નહીં ડરનારા; માનમાયામાં મ્હાલે શું માનવ, જલ પરપોટા થનારારે. અણુ૦ ૩ અન્તર્ જોને તારૂ તપાસી, ત્યાગીને વિષય વિકારા; સાનન્દ પદ્મપ્રભુ જિન મણ્ડલ, બુદ્ધિસાગર સુખકારારે. અણુ ૪
(લેલા.)
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
प्यारा नेम प्रभु मुज मन मन्दिरिये पधारजोरे.-स्तवन
(૧૧૭) પ્યારા નેમ પ્રભુ મુજ મન મન્દિરિયે પધારજો રે; કર્માષ્ટક કે ધાદિક શત્રુ, ધ્યાનથી દૂર નિવારજેરે. પ્યારા ૧ જન્મ મરણના ફેરા ટાળી, પામ્યા મુક્તિ સ્ત્રી લટકાળી, વહાલા દીન દયાળુ સેવકને સંભાળજો રે.
પ્યારા ૨ કર્મ ન લાગે પ્રમુજી તમને, સમય સમય લાગે પ્રભુ અમને, વેગે દુઃખના વાદળ મુજથી દરે ટાળજો રે. પ્યારા ૩ શીગતિ થાશે એ !!! પ્રભુ મારી, ચારગતિ ભટકયે દુઃખભારી, વેગે તુજ પદ પજ શરણ ગ્રહ્યાને ઉગારજેરે. પ્યારા. ૪ શરણાગત વત્સલ ભયભજન, અકલગતિ તું દેવનિર–જન; પ્રેમે બુદ્ધિસાગર ભવજલ પાર ઉતારજો રે.
પ્યારા ૫ (વિજાપુર)
(૧૧૮) મણિજિન વન્દિએ ભાવિભાવેર, સુરાસુર મુનિવર ગુણ ગાવે. મલિપ્રભુ માત કૂખે જબ આયારે, ઈન્દ્રાદિક સુરગિરિ લાયારે; આઠ જાતિ કળશે નવરાવ્યા,
મલ્લિ૦ ૧ ત્રણ જ્ઞાને પ્રભુ ગુણવન્તરે, પ્રતિબેધ્યા મિત્ર મહન્તરે; ભાવે દીક્ષા ગ્રહી સુખવન્ત.
મલ્લિ૦ ૨ પ્રભુ વિચર્યા દેશ વિદેશરે, પરભાવતણે નહિ કેશરે, ટા મેહભાવ સંલેશ.
મલ્લિ૦ ૩ પ્રમાદ દશા દુર ટાળીરે, શ્રેણિ ક્ષપકવ લટકાળીરે; મેહરાયતણો મદ ગાળી.
મલ્લિ ૪ ચાર ઘાતી કર્મ ખપાવીરે, ધ્યાનાન્તરીએ પ્રભુ આવી, કેવલ કમલા ઘટ પાવી,
મલ્લિ૦ ૫.
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૭૩
પ્રભુ સમવરણમાં સુહાયારે, મળ્યા ઈન્દ્રાદિક નર રાયારે; નવ તત્તવ જિનેશ્વર ગાયા.
મહિ૦ ૬ પ્રભુ વાણુ ગુણ પાંત્રીસરે, અતિશય સેહે ચેત્રીશરે; સિદ્ધ બુદ્ધ પ્રભુ જગદીશ.
મલ્લિ૦ ૭ શાશ્વત શિવપદ ઝટ પાયારે, પરમાતમ રૂપ સહાયારે; બુદ્ધિસાગર એમ ગુણ ગાયા,
મલ્લિ૦ ૮
(વિજાપુર)
“एवोरे दिवस ते मारो क्यारे आवशे.”-पद.
(૧૧૦). (ઓધવજી સંદેશે કહેજો શ્યામને-એ રાગ ) એ દિવસ તે મારે કયારે આવશે, બ્રાતિ સમ હું જાણીશ આ સંસાર; કોઈ કપટ ઈર્ષ્યા રાગાદિક વૈરિયે, ત્યાગીશ પેટા વિસ વિષય વિકારજે. એ . ૧ માત પ્રમાણે દેખીશ સઘળી નારિયે, ભાઈ પ્રમાણે લેખીશ શત્રુ વર્ગ, સુખ દુઃખ આવે હર્ષ વિષાદ નહીં હવે, વિદ્યા ધન વધતાં નવિ હવે ગર્વજો. એ૦ ૨ વૈરાગ્યે રંગાશે મન મારૂં સદા, દેવાશે મનમેલ બધે નિર્ધાર; વિષય વિકારે વિશ્વની પેઠે લાગશે, અન્ય બને છે જેમાં નરેને નારજો. એવ૦ ૩ મેજમજામાં સુખ કદાપિ ન ભાસશે, મમતાનું હું તે નાખીશ મૂળજે, સગાં સંબંધી પોતાનાં નહિ લાગશે, માટી સેનું ભાસે મન જેમ ધૂળજે. એવા. ૪ ધર્મ ધ્યાન ધ્યાતા થઈ આત્મસ્વરૂપમાં, ૧૦
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
ભજન પદ સંગ્રહ.
રમત રહી હું પડું નહિ ભવFપજે, સમતા સો કર્મ કર્યું વિદાર, થાવું હું શિવશાશ્વત સુખ ચિરૂપજે. એ . ૫ કુમિત્રેની સેબત ત્યાગી જ્ઞાનથી, સદ્દગુરૂ સતિ કરતે રહુ નિશદિન જે. એ. ૬ બુદ્ધિસાગર જન્મ જરા નિવારીને, આત્મસ્વભાવે પરમાતમપદલીન જે. એ. ૭
(વિજાપુર)
त्रिधा आत्मानी सझाय.
(૧૦૦) નમે નમે અરિહંતને, સિદ્ધ ભજે ચિત્તધ્યાયી, આચારજ ઉવઝાયને, સાધુ સકલ સુખદાયી. આતમ ત્રણ પ્રકાર છે, બાહિદ્ અન્તર તેમ; પરમભેદ ત્રીજે કહ્યું, અક્ષય સુખ લહે જેમ.
(નિંદડી વેરણ હુઈ રહી, એ રાગ) બહિરાતમાં પહેલે કહ્યો, તેનું લક્ષણ હે કહ્યું શાસ્ત્ર મજાકે, યુગલ મમતા ચિત્તગ્રહી, માને તેને હે આતમરૂપ સારકે,
જિનવાણું ચિત્ત ધારીએ. ૧ ધન ભાઈ ભગિનીને, પુત્ર પુત્રી કુટુમ્બ પરિવારને તેહના સ રાચી, મેહે ઘેહ લહે દુઃખ અપારકે. જિન ૨ દેહને આતમ માનતે, ભિન્ન સમજેહે નહિ તેહ અજાણકે, બહિતરામ પટેલે કહ્યું, ભેદ આતમને છેડેજ સુજાણકે. જિન. ૩ અષ્ટ કર્મની સતિ, પામી આતમહા નાના અવતારકે; ચાર ગતિમાં સચરે, મહા શિરવ હે દુઃખને નહિ પારકે. જિન૪ આતમ કર્મ સમ્બન્ધ છે, અનાદિહ રજકનક દષ્ટાન્ત કે; અનાદ્યન્ત ભવિ આશ્રયી, અભવ્યનેહે કહું સુણે થઈ શાન્તકે. જિનવ ૫
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૭૫
અનાઘનત અભવ્યને, નિત્યનિય વળી કર્મ સમ્બન્ધ કે; અભાવી ભવી કમથી સુણ, કિમ બાંધેહે બન્ધ થઈ ભવી અન્ધકે જિન ૬ રૂપી શરીરને આશ્રયી, રહ્યા આતમો અરૂપી મહન્તકે; અન્તર્ આતમ જાણજે, ભેદ બીજે હે કરે કર્મને અન્તકે. જિન. ૭ કર્મ સન દરે કરી, પામ્યા કેવલહે, જ્ઞાન ગુણ મહત્તકે, ત્રણ્ય ભુવનના ભાવને, જાણે સમયે ચિદાનન્દ ભદન્તકે. જિન૮ દ્રવ્યગુણ પર્યાયના, જ્ઞાતા જ્ઞાનેહ પરમાતમ જેકે, ભેદ ત્રીજ એક આત્મને ધ્યાને હૃદયેહ ધરે તેહસું નેહકે. જિન. ૯ ઈયળ ભમરી સથી, ભ્રમરી રૂપહે લહે જેમ કે, પરમાતમપદ ધ્યાવતાં, બુદ્ધિસાગરહે લહે શિવ સુખ ગેહકે. જિન૦૧૦
( કાવીઠા) वीरप्रभु स्तवन.
(૧૨૧) (ભુજંગી છંદ) મે વીર વિશ્વ સદા સૈખકારી, પિતા માત ભ્રાતા ચ દુખાપહારી; કથી દેશના ભવ્ય કયાણ જાણી, નમું વીર પ્રેમે બહુ પ્યાર આણી. કહૈ મુક્તિ માર્ગ ક્રિયા જ્ઞાન ભેદ, ગ્રહી ભવ્ય જીવે મહાકર્મ છે; કહ્યાં દ્રવ્ય બધા સદા જે અનાદિ, નમું ભાવથી સત્ય સ્યાદ્વાદવાદિ.
(સાણંદ) -
"भ्रमणाए शुं भरमायरे तुं तो भ्रमणा त्यागी."-पद
(૧૨) ર મધ્યે જિન દરબારરે, ચાલે ખેલીએ હેરી–એ રાગ. ભ્રમણાએ શું ભરમાયારે, તું તે ભ્રમણું ત્યાગી; વરતુ સ્વરૂપે બ્રહ્મસ્વરૂપી, આતમ દ્રવ્ય કહાયરેક તું તે૧
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૬
ભજન પદ સંગ્રહ.
કોટિ યત્ન કરશું મમતાએ કરી, પર પેાતાનું ન થાયરે; નિજ રૂપ ભૂલી પરમાં ફૂલે, જન્મમરણ દુઃખ પાયરે ઉપયાગ આત્મસ્વરૂપે ન લાવે, આદિયક ભાવે મુંજાયરે; અશુદ્ધપરિણતિપરપરિણામે, ભવમાંહિ ભટકાયરે. જલ ખારાથી તૃપ્તિ ન હોવે, સમજ સમજ દિલ લાય; બુદ્ધિસાગર અવસર પામી, ચિદ્ઘન ચૈતન થાયરે.
( વિજાપુર, )
———808
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તું
તું ર
(૧૩)
ચેતન ચતુરાઇથી શિવપુર મારગ ચાલજેરે; છેડી વિષય વિકારો, મનડુ નિજ ઘર વાળજેરે. દુનિયાદારી દૂર વિસારી, ઉપયાગે આતમગુણધારી; ક્ષાયેાપશમિક ધ્યાને કર્મ કલડુ• વિદ્યાર૨ેરે. ઘનઘાતી ચકર્મ ખવાવી, આત્મિક શુદ્ધસ્વભાવે આવી; વેગે પાતાને તું પરણિતિથી વારજેરે. સ્થિરતા આપસ્વરૂપે આવે, પરમાનન્દ પ્રેમે ત્યાં પાવે; ભાવે બુદ્ધિસાગર ધ્યાન ધરી નિજ તારશેરે.
(અમદાવાદ)
For Private And Personal Use Only
તું.
તું ૩
તું
તું તા॰ ૪
" चेतन चतुराइथी शिवपुर मारग चालजेरे. " - पद
ચેતન૦ ૧
ચેતન૦ ૨
ચેતન૦ ૩
शान्तिजिन स्तवन.
( ૧૨૪ )
જય જય શાન્તિ જિનન્તુ, જગમાં જય જય શાન્તિ જિનર્દે; આપ તર્યાને પરને તારા, સેવે ચાસડ ઈન્દ્ર. પૂરણુ શાન્તિ પ્રેમે લીધી, દોષ કરી સહુ ક્રૂ; જન્મજરા મરણાદિક વારી, સુખ પામ્યા ભરપૂર. સમવસરણમાં દેશના દેઇ, તાર્યા પ્રાણી અનેક સેવક તારી કૃપા કરીને, આપે! સત્ય વિવેક.
જગમાં ૧ જગમાં૰ જગત્માં ર જગતમાં
જગમાં ૩
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૭૭
પાપ કર્યા હે ભવમાં ભારે, ગણતાં નવે પાર; જગતમાં શરણ કર્યું મેં તારું સ્વામી, હાથ ગ્રહીને તાર. જગમાં ૪ નામ સ્થાપના દ્રવ્ય ભાવથી, ધ્યાતાં શિવસુખ થાય; જગમાં બુદ્ધિસાગર બેકર જેડી, વળે ત્રિભુવન રાય. જગત્માં પ
(અ૦ દ ભ વ.)
“ઘરમvઢ બે વફર પાવે.”—.
( ૧૨૫ ).
પરમપદ પ્રેમી કોઈક પાવે, ધ્યાવે સો ઘટ પાવે. પરમ૦ એ ટેક. સમજી આત્મસ્વરૂપ સ્વભાવે, પરપરિણતિને નિવારે નિજગુણ બાજી ખેલે હંસા, સુઈ રહી સંસારે. પરમપદ૦ ૧ અધિકારી વિણ નહિ કે સમજે, કરત ઉપાયે કોટી, સર્વ સમાયું છે ઘટમાંહિ, વાત નહીં એ ટી. પરમપદ૦ ૨ શક્તિભાવે સે વ્યક્તિ રૂપે, થાવે તે સુખ સાચે અનુભવ તેને પામી પરગટ, માયામાં શિદ રાચે. પરમપદ૦ ૩ અન્તર્કષ્ટિ વિના જગ મૂઢા, સત્ય સ્વરૂપ ન બધે; બુદ્ધિસાગર અવસર પામી, કેઈક પદ નિજ છે. પરમપદ ૪ સદુ ધર્મ ધર્મ પુર વસે.”—g.
(૧૨૬). સહુ જન ધર્મ ધર્મ મુખ બોલે, અન્તર પડદે ન ખેલેરે સહુએ ટેક. કઈ ગા જમના ઝૂલ્યા, કેઈ ભભૂતે ભૂલ્યા; કઈ જઈમાં ઝંખાણા, ફકીરી લેઇ ફૂલ્યા. સહુ. ૧ ચાલતા ચાલત દયે દેટે, પણ પાસે પાસે, ટીલા ટપકાં છાપ લગાવી, શિવપુર કેમ પમાશે. સહુ. ૨ મુંડ મુંડાવે ગાડરીયાં જગ, કેશને તેડે રંડી; માલા મણકા બૈરી પહેરે, નિત્ય ચાલે પગદંડી. સહુ૩ ધર્મ ન વરણે ધર્મ ન મરણે, ધર્મ ન કરવત કાશી; ધર્મ ન જાતિ ધર્મ ન ભાતિ, ધર્મ ન જંગલ વાસી. સહ૦ ૪
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન સંગ્રહ.
ગદ્ધાં ખાખમાંહિ આળોટે, તે પણ સાચાં ખાખી; નિર્વસ્ત્ર પશુ પંખી ફરે છે, મમતા દિલમાં રાખી. સહુ૫ ચાવત્ અન્તર્ તવ ન ખૂલે, તાવત્ ભવમાં ખૂલે; બુદ્ધિસાગર આતમ ધર્મ, બ્રાન્તિ ભ્રમણ ભૂલે. સહ૦ ૬
(મહેસાણા) “સોરું તોડë sÉ તોડë.”—ા.
(૧૨૭ ). સહં હં હં સહં, સોહં હં દિલમાં વસ્યારી; હું તું ભેદ ભાવ દૂર નાઠે, ક્ષાયિક ભાવે કદિ ન ખસ્યારી. સોહં. ૧ દિલ સાગરમાં અમર દી તું, મન મન્દિરમાં દીપ જિશેરી,
જ્યાં ત્યાં દેખું ત્યાંહિ તેહિ (હિ, પ્રાણપ્રતિ વણ પ્રેમ કિરી. સોહં. ૨ તું તારામાં સમાયે સહેજે, પરને કહે કેમ જાય કહયેરી; સબ અદ્ધિ તુજ અન્તર પ્રગટી,
તિમાં જતિ જગાય રહયેરી. સેë૦ ૩ જાવું ન આવું લેવું ન દેવું, અન્તર પડદે લ ગચોરી; સુખસાગરની લહેરે ઉછળે, આતમ હંસ ત્યાં ઝીલી રહેારી. સોહં. ૪ હરવું ફરવું ખરવું ન મરવું, દુઃખ દાવાનલ શાન્ત થયેરી, બુદ્ધિસાગર હું ધ્યાન, પરમ પ્રભુતા ચિત્ત લૉારી. સેહં. ૫
(સમા)
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૭૮
“રાને જતિ રે નારે.”—૧.
(૧૨૮) શૂશની ગતિ શૂરા જાણેરે, ત્યાં તે કાયર થરથર કંપે; કથા પુરાણું બહુ કરેરે, રામ રામ કીર જપે. પરમારથ પામે સે પૂરા, નહીં વળે કંઈ ગપે. શૂરાની. ૧ કાન આંખ બિન મારે વા૯મ, ગુણ ને વળી નિરખે; રૂપાતીત પણ મારે સ્વામી, રૂપારૂપને પરખે. શૂરાની ૨ આતમરૂચિ ગુરૂગમ કુચી, લહી ઉઘેડે તાળું; બુદ્ધિસાગર અવસર પામી, નિજઘરમાં ધન ભાળું. શૂરાની, ૩
(માણસા)
વહુ નિગન થા.”—v.
(૧૨૯) બહુ લાગે ગુણિજન પ્યારું, ચતુર નર સમજે તે બહુ સારું છે. ચેતનવચન માની લે મારૂ
ચતુર એ ટેક. કરવું તેને કાંઈ ન કીધું, મોહ માયામાં મનડું દીધું; નિજકારજ કંઈ ન સિદ્ધયું.
ચતુર૦ ૧ જાયું પ્યારું પણ તે ભૂલ્ય, ફેગટ ફાંફાં મારી ફૂલ્ય; તુતે જગ ઝંઝાળે ઝૂલ્ય.
ચતુર૦ ૨ ક્ષણ ક્ષણ આયુષ્ય વીતી જાવે, અન્તર્ સમજ્યામાં નહિ આવે, તું તે પાછળથી પસ્તાવે.
ચતુર૦ ૩ મોહ માયાને ઝટપટ ત્યાગી, આત્મસ્વરૂપે થા વૈરાગી; બન અન્તર્ અનુભવ રાગી.
ચતુર૦ ૪ સ્વમસમી સાંસારિક માયા, તેમાં શું ફેકટ હરખાયા; અરે જૂઠી સ્ત્રી ધન જાયા.
ચતુર. ૫ જેમાં રોચે તે નહિ તારૂં, પર પુદ્ગલ છે તુજથી જ્યાર; નહિ સમજે તે અંધારૂં'.
ચતુર૦ ૬
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
ક્ષણિક સંગે નિર્ધારી, કર તું શુદ્ધાતમથી યારી; ઝટ ભૂલી દુનિયાદારી.
ચતુર૦ ૭ એક દિન અણધાર્યું છે જાવું, નાહક માયામાં હરખાવું; શું પડિતને પરખાવું.
ચતુર૦ ૮ અમૂલ્ય અવસર રૂડે પામી, થા તું અન્તર્ ગુણ વિશ્રામી; બન ચિઘન ચેતન રામી.
ચતુર૦ ૯ જાગી લે તું અન્તર્ ભાવે, રમજે આતમ શુદ્ધ સ્વભાવે; ઝટ જન્મ મરણ દુઃખ જાવે.
ચતુર ૧૦ નામ રૂપથી ત્યારે ધારી, પરમાતમપદ થા અધિકારી, બુદ્ધિસાગર સુખકારી.
ચતુર૦ ૧૧ (અમદાવાદ)
થાન સવા સુરવાર.”—ઘર રાગ (ધન્યાશ્રી.)
(૧૩૦) ધ્યાન સદા સુખકાર, જગતુમાં ધ્યાન સદ્દગુરૂ પાસે શિખીએ, જીવાજીવ સ્વરૂપ; ષડુ દ્રવ્યાદિક ધારીનેરે, ટાળે ભવભય ધૂપ. જગમાં. ૧ ચિત્ત ચંચળતા વારીનેરે, નિર્જન દેશે વાસ; કીજે શમસુખ પામવારે, ત્યાગી પુદ્ગલ આશ. જગમાં ૨ જિજ્ઞાસા શુદ્ધ ધર્મની, આતમ ધર્મ પ્રેમ, અન્તર સ્થિરતા જ્ઞાનથી, શિવ સુખ મકલ ક્ષેમ. જગમાં ૩ નય નિક્ષેપ પ્રમાણથીરે, ધ્યાને આતમરાય; સદસ૬ ભેદભેદથીરે, નિજગુણ વ્યક્તિ થાય. જગતમાં ૪ અડગવૃત્તિથી ધ્યાવતારે, હવે મને વિશ્રામ; અનુભવ ત્યારે જાગશે, આનન્દ ઉદધિ ઠામ. જગમાં પ વીર પ્રભુએ ધ્યાનથી, પાડું કેવલ જ્ઞાન; ધ્યાને કર્મ ક્ષય હુવેરે, એમ ભાખે ભગવાન. જગતુમાં ૬
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
ધ્યાને સ્થિરતા મન ભજે, ધ્યાને સ્થિર ઉપયોગ, સાક્ષી તેને આતમારે, લહીએ શિવસુખ ભેગ. જગમાં૭ સાર સારમાં યાન છેરે, સમજે વિરલા કેય; બુદ્ધિસાગર ધ્યાનથી, સહેજે શિવપદ હોય. જગતમાં ૮
(અમદાવાદ)
નાના
દાજિ-૨.
(૧૩૨) કકા કારણે જોગે કાજ, સામગ્રી પામી સહુ આજ; કર્માષ્ટકને કરીએ નાશ, ધારી આતમને વિશ્વાસ; માનવ ભવનું મળીયુ ઝાઝ, કકયા કારણ જેને કાજ. ૧ ખખા ખાતે પ્રભુને ભજે, સમતા સ્થિરતા દિલમાં સજે, ખરી વાતને હૃદયે ધાર, કે કપટ મિથ્યા સહુ વાર; પરનારી પરધનને તજે, અખા ખાતે પ્રભુને ભજે. ગગા ગાણું ગા જિનરાય, સાચે મેક્ષતણે ઉપાય; ગર્ભાવાસે લ ન વાસ, અન્તમાં જે જિન વિશ્વાસ; જન્મ જરાનાં દુઃખડાં જાય, ગગા ગાણું ગાય જિનરાય. ૩ ઘઘા ઘોર કર્મ શું કરે, વાર ઘણી તું ભવમાં ફરે, ઘાંચીની ઘાણીના ફેર, બળદ પરે વત્તે અંધેર; જરૂર જમ્યા તેતે ખરે, ઘઘા ઘેર કર્મશું કરે. ડડાવશ કીજે સહુ અંગ, સન્ત જનની કીજે સક મુખથી કદિ ન દીજે ગાળ, ફેગટ શું થાવું વાચાળ; જ્ઞાની સો વાધે રક
ડ-ડ.૦ ૫ ચચા ચેતન ધર્મ ચાલ, કરજે અન્તને તું ખ્યાલ; ચાર ગતિને કરે છેદ, જાણી જીવ યુગલને ભેદ; ધર્મહીને વર્તે સહુ બાલ, ચચા ચેતન ધર્મ ચાલ. છછા કરવાદી તજી, રત્નત્રયી સ્વામીને ભજી; છેડે વિરૂવા વિષય વિકાર, મુક્તિનાં સુખ સમજી સાર; અન્તર્યામી પ્રેમે યજ.
છછા... 9 ૧૧
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
'જજ૦ ૮
ઝઝા ૦ ૯
--૦ ૧૦
જજા જીવતર ચાલ્યું જાય, ગયે વખત પાછા નહિ આય; જે જે અન્તમાં તું ધર્મ, જેથી નાસે સઘળાં કર્મ, જેતા દિલમાં સહુ જણાય. ઝઝા ઝડપે કાલ કરાલ, વાટ જ મેક્ષ નગરની ઝાલ; ધર્મ ઝાઝ ઝાલે નરનાર, ક્ષેમે પામે ભવને પાર; શું મુંઝે તું માયા ઝાલ. ગગ્ય નિર-જનને સેવ, ત્યાગી નિન્દાદિક સહુ ટેવ; નગુરાને કીજે નહિ સ, પ્રભુ ભજનમાં પાડે ભ; આતમ પરમાતમ છે દેવ. ટટ્ટા ટેટે કરી શું હસે, જોયું સઘળું ચાલ્યું જશે; જેના દિલમાં આતમ નાદ, ટળિયા તેને વાદવિવાદ: છાને મેહ માયામાં વસે.
ટટ્ટા. ૧૧ ઠઠ્ઠા ઠાલી શું ફલાય, ભલા ભલા પણ ચાલ્યા જાય; ઠાઠમાઠમાં ખોયું સર્વ, ગાફલ થઈને કીધે ગર્વ ડરવું નિર્ભયતા ઘટપાય.
ઠઠ્ઠા૧૨ ડડા કે દે નિજ દેશ, રાગાદિક સેવે નહિ લેશ; કર્મ વૈરીને દઈ દંડ, વર્તાવે નિજ આણુ અખંડ; અનુભવ રડે રમિયે બેશ.
ડડા૧૩ હટ્ટા ઢમઢમ વાગે ઢોલ, શું તારૂં છે જગમાં બેલ; ધરજે ધર્મતણી કર ડાલ, કરજે આતમની સંભાલ; સત્યાસત્યને કરજે તેલ.
દ્વારા ૧૪ ણણું ન્યાયી થા દિનરાત, કરજે સત્ય ધર્મની વાત ન્યાય નીતિથી સુખડાં વરે, ભવસાગરને સહેજે તરે કેપે કદિ ન કરજે ઘાત;
ણણા ૧૫ તત્તા તીર્થકરને સેવ, સર્વ દેવમાં મેટા દેવ; ત્રિવિધ તાપે હરતા આપ, મનમાં કર જિનવરને જાપ; કર્મ મર્મ નાસે તતખેવ.
તત્તા. ૧૬
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લા.
થ્થા સ્થિરતા મનમાં રાખ, અનુભવ અમૃત રસને ચાખ; હાલે મેરૂ પણ નહિ ચિત્ત, આત્મધ્યાનની એવી રીત; વિવાદી વચને નહિં ભાખ.
થ્થા ૧૭
દદ્દા દાન દયા આદરા, દીનતા વાણી નિહ ઉચ્ચા; દીનતા દાલિદર દુઃખદાસ, એ સહુ દાને હાવે નાશ; શાને દાડી જ્યાં ત્યાં ફ્.
દ્ધા ધર્મ પ્રીતિ ધરા, ધ્યાતા ધ્યેય દશાને વા; ધોળું તેટલું દુધ ન હાય, સર્વ મતમાં ધર્મ ન જોય; સત ધૃતાની નહીં કરો.
નન્ના પેાતાને કર ન્યાય, શાથી તું ભવમાં ભટકાય; ડિંચે નિહ પરને તલભાર, નિર્દયતાને દૂર નિવાર; કીજે સસ્કૃત સન્ત સદાય. પુષ્પા પિરહિરએ સહુ પાપ, નાસે જેથી સહુ સન્તાપ; પ્રેમે પ્રભુનુ પૂજન કરો, દ્વેષ કલેશ ઈર્ષ્યા પરિહરે; રાખા દિલમાં પ્રભુની છાપ, ફ્રા ફોગટ માયા ફ્દ, રાચી રહે તેમાં મતિમન્ત્ર; ધન સત્તાથી ફૂલા ફાક, લક્ષ્મી ગયાથી ફ્રાગટ શેક; ત્યજી દૈ મિથ્યામતિને છન્દ
For Private And Personal Use Only
દા૦ ૧૮
૮૩
ધૃદ્ધા ૧૯
નન્ના૦ ૨૦
ખમ્મા ખળીયેા થા તું દિલ, માહરાયને ક્ષણમાં પીલ; સર્વ સના કર પરિત્યાગ, અન્તર્ના ઉપયોગે જાગ; નવ વિધ ગુપ્તિ પાળેા શીલ. ભભા ભણતર ભાવે ભણે, પન્ચ ભાવને જ્ઞાને ગણે; ભક્તિથી થાશે। ભગવાન, અન્તમાં જો પ્રગટે ભાન; અન્ત શત્રુને હણેા. મમ્મા માનવ ભવ સુખકાર, દશ દૃષ્ટાન્ત દુર્લભ ધાર; સૂકી મેહ માયાને માન, કરજે આતમનું તું ધ્યાન; મળિયું ટાણું કમુ ન હાર. યમ્યા હિંસા યા નિવાર, હિંસામાં નહિં ધર્મ લગાર; યાચી લે તું શાશ્વત સુખ, દુનિયા સુખને માની દુઃખ; પચ્ચ મહાવ્રત પ્રેમે ધાર.
પપ્પા ૨૧
ફા૦ ૨૨
અમ્મા ૨૩
ભભા૦ ૨૪
મમ્મા૦ ૨૫
ચ્યા ૨૬
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ,
રરા કર તું આતમ રાગ, સારો ફરીને મળે ન લાગ; રમત ગમતથી રહેજે દૂર, સેવે ચેતન સુખ ભરપૂર કુમતિથી દૂરે ઝટ ભાગ,
ર૦ ૨૭ લઠ્ઠા લેભે લક્ષણ જાય, લાલચથી શું પાપ ન થાય; જાણે લેભ તણે નહિ ભ, નિર્મલ મનમાં પ્રગટે સૈભ; ઉંચ નીચને લાગે પાય.
લલ્લા. ૨૮ વટવા વૈર વિસાર સહ, જાણંતાને શું બહુ કહું; વિદ્યા વિનય વિવેક વિચાર, કરતાં ઉતરિયે ભવપાર; વેરે દુઃખડાં વાધે બહ.
વવા૨૯ શશા શાન્તિ રાખો રહેમ, શૂરા થઈને ગ્રહીએ નેમ; શાન્ત સુધારસ પાનજ કરે, સ્વર્ગાદિકમાં જઈ અવતરે; શાણપણથી પામો ક્ષેમ.
શશા૦ ૩૦ ષષા પદ્ધચ્ચે લય લાય, સદગરૂ ગમથી તે સમજાય; આત્મદ્રવ્ય આદર એક, જ્ઞાનવાનું સહં એ ટેક; રત્નત્રયી સાધન ઉપાય.
ષષા. ૩૧ સસ્સા સુમતિ સ રહો, શાશ્વત સુખડાં તેથી લહે; ત્યજી દે કુલટા કુમતિ સ, દેખાડે દુર્ગતિના રી નિન્દા હીલના સર્વે સહે.
સસ્સા ૩૨ હતા હર્ષે શિવપુર જાઓ, કરી કમાણી ખાતે ખાઓ; આતમ તે પરમાતમ થાય, જન્મ મરણનાં દુઃખડાં જાય; સોહં હં ક્ષણ ક્ષણ ધ્યાઓ.
આ હહા. ૩૩ અઆ અહં દિલમાં ધરે, મહામન્ત્ર ધ્યાવે સુખવરે; સદ્ધિ સિદ્ધિ સુખ દાતાર, શ્રદ્ધાથી ગણજે નરનાર; મૂલ મન્ત્ર અહં છે ખરો. ગુર્જર સાનન્દ ગામે વાસ, કરીને રચના કીધી ખાસ, ભણતાં ગણતાં માલ માલ, મટશે મિથ્યા માયા ઝાળ; બુદ્ધિસાગર સુખની આશ, ગુર્જર સાનન્દ ગ્રામે વાસ. ૩૫ સંવત ઓગણીસ ત્રેસઠસાલ, શુકલપક્ષ વિશાષ રસાલ; અષ્ટમી શશિવારે શુભડ, કરતાં વારિ છત ફલે કડક પડિત મનમાં પ્રગટે હાલ.
સંવત ૩૬
અઆ૦ ૩૪
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
“હંસા રે ગજાવે કોની .”—ાઃ .
(૧૩૨) હંસા કેઈર જણાવે જોગીડેઝ, આ દેહ દેવળમાં રહેનારરે, હંસા માયાના મુલકને મંજીલેજી, વિરલા શોધ એની કરનારરે. હં. ૧ હિંસા પરખે હરે કઈ પારખું જી, લહે તવ ન મૂઢ ન ગમારરે, હંસા પિંડને ઘડનાર માંહે પેશીયેજી,કાલિયે રચીને જેમ અળશે. હં.૨ હંસા અલખ પ્રદેશે મહાલવું જ, હંસા ઘટમાં લગાવી ધ્યાન, હંસા નિર્મલ જ્યોતિ ઝગમગેજી, હિંસા કરે અમૃત પાનર. હં. ૩ હંસા જેગડે જગાવે જગજ્ઞાનથીજી, હંસા જ્યાં નહિ ભેદ પ્રચારરે; હંસા અનહદ આનન્દ જેગથીજી, હંસા વિસરે દુઃખ અપારરે. હં. ૪ હંસા ગુરૂ મળે જ્ઞાન બતાવશેજ, ભાવે ભેદુ જણાવે ભેદરે; હંસા બુદ્ધિસાગર સાચા સન્તની, પ્રેમ કરજો સાચી સેવ. હિં. ૫
| (સાણંદ)
“કેમ તારે વો મારો.”—.
(૧૩૩) પ્રેમીડ બતલાવેરે, કઈ મારે, પ્રમીડ બતલાવે; પ્રેમી વિના હું નિશદિન ગુરૂ, પ્રેમી મળે સુખ થાવેરે. કેઈ. ૧ પ્રેમ ન મળ વાટે ઘાટે, સઘળું શૂન્ય કહાવેરે. કઈ ૨ પ્રેમના પ્યાલા પીધા જેણે, તેને કશું નહિ ભાવે. કેઈટ ૩ જલ બીચ મીન કમલ જલ જે, પ્રેમ પ્રભુ પરખાવેરે. કોઈ જ બુદ્ધિસાગર આતમ સ્વામી, ભક્તિથી એમ ગાવે. કેઈ૫
(સાણંદ)
“ના નમુ મનનનું ટાણું.”—.
(૧૩૪ ) આ પ્રભુ ભજનનું ટાણું, ઘડી બાને જિનગુણ ગાશું. મહ મદિરા પીતાં પામર, ધન તારું લુંટાણું.
આ
અ
૧
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ
ક્યાંથી આવ્યો ને કયાં જાઈશ, ભૂલણ શું ભૂલાણું. આ૦ ૨ ફળે ફસિ ગટ પુલી, મનડું શું મુંઝાણું.
આ૦ ૩ ચિત્તમાં ચેતી લેને ચેતન, પડતું રહેશે ભાણું. આ૦ ૪ બુદ્ધિસાગર અવસર પામી, મુક્તિનું કર આણું. આ૦ ૫
(સાણંદ)
હંસા દૃરમ તત્વ વિવા”—gQ.
(૧૩૫) ( અબ એ જ્ઞાન વિચારીએ રાગ ) હિંસા હરદમ તત્ત્વ વિચારો, આપહિ બાંધે આપહિ છોડે,
નિશ્ચયથી તું ત્યારે. હંસા. ૧ નય વ્યવહાર અનેક કહાવે, સદ્ગર એમ સમજાવે; નિશ્ચયનયથી એક રૂપ તું, જિન વચનામૃત ગાવે. હંસા. ૨ વ્યવહાર અને નિશ્ચય દનયના, ભેદ કહ્યા છે ગ્રન્થ; સાતન ઉપનય છે સાત, ભાખ્યા જિન નિર્ચન્થ. હંસા. ૩ સહુ સાપેક્ષે વર્તે સાચા, નિરપેક્ષે સહુ કાચા; કથતા વસ્તુ સ્વરૂપ તે સર્વે, ઉપદેશે જીન વાચા. હંસા. ૪ દુર્ગમ ગંભીર નયનું સ્વરૂપ છે, જ્ઞાની ગીતારથ જાણે, નયઉદધિમાં તારૂ વિના મૂઢ, બુડતે દુઃખ માણે. હંસા. ૫ અનેકાન્ત વસ્તુ સહુ સાચી, કથન કરે જિન વાણી; બુદ્ધિસાગર સત્ય વિચારી, તત્ત્વાર્થ ભે તાણી. હંસા. ૬
(સાણંદ)
“સૌથી રમું મુક હારા –તવન.
(૧૩૬). ( અબહમ અમર ભએ નમરગેએ રાગ ) સેથી વીર પ્રભુ મુજ વહાલા, વીર,
સિાથી. વીર વીર નિત્ય અને કફ , પીવા પ્રભુ ગુણ પ્યાલા, રોથી ૧
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માબ : લે.
વીરની સેવા મીઠામેવા, વીર રટન ઘટ સાચું; વીર વચનામૃત પીધું જેણે, લાગે સહુ તસ કાચુ. સૌથી ૨ વીરની ભક્તિમાં સહુ શક્તિ, ભક્તિ વિના સહ મેળું; વીરનામે ભય સઘળા નાસે, મનડું હવે છે. સૌથી ૩ પ્રેમે પ્રભુની ભક્તિ કરૂ નિત્ય, ભક્તિ સુખકર સાચી; બુદ્ધિસાગર હું તે વીરના, નામે રહિ રાચી. સાથી
( સાણંદ) “નવડ પૂરી સત્ય સ્વજ”—g.
(૧૭)
( કાનુડે ન જાણે મારી પ્રીત-એ સગ ) જીવડા ભૂલી સત્ય સ્વરૂપ, ફેગટ જન્મ ગુમાવેરે. જીવડા જાણી ન જિનની વાણી, ખટપટમાં ખૂએ પ્રાણી; લક્ષ્મી લાલચમાં લલચાઈ, દિલમાંહિ કશું ન જોયું છે. જીવડા ૧ નિરખે ન આતમ ન્યારે, પુગલથી જ્ઞાને પ્યારે; જૂઠી જંજાળ જકડાય, ડાહ્યો ડમરે થઈનેરે. જીવડા. ૨ પરની પંચાતે ડા, ગપ્પાં મારીને ગાયે; સમજી સાચે આ સંસાર, મૃગ કસ્તૂરી પેઠેરે. જીવડા૦ ૩ મનમાં મેટાઈ માની, પાયે પડિયે નહિ જ્ઞાની; ફરતે ચાર ગતિને ફેર, સમજુ સમજી લેનેરે. જીવડા. ૪ શિક્ષા સમજીને સારી, બહિરાતમવૃત્તિ વારી; બુદ્ધિસાગર સમજે સત્ય, ગુરૂથી જ્ઞાન ગ્રહોનેરે. જીવડાં ૬
(સાણંદ)
વેતન વાથિયો સંસાર.”–.
( ૧૩૮) (કાનુડે ન જાણે મેરી પ્રીત)-એ રાગ, ચેતન સ્વારથિ સંસાર, સગપણ સર્વે ખટારે. ચેતન જઠી છે કાયા વાડી, ન્યારી છે ગાડી લાડી, ગટ શાને મન ફેલાય, અંત સર્વ જાશેરે. ચેતન ૧
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાન જ સંઘર.
હાકે ધરણું જાવે, ભય તે દિલમાં નહિ લાવે; ચાલ્યા રાવણ સરખા રાય, પાંડવ કૈરવ દ્ધારે. ચેતન૨ સ્વારથથી જૂઠાં બેલે, સ્વારથથી જૂઠાં તેલ, સ્વારથ માટે યુદ્ધ થાય, લડતા રને રાણારે. ચેતન ૩ સ્વારથથી નીતિ ત્યાગે, સ્વારથથી પાયે લાગે; સ્વારથ કપટ કળાનું મૂળ, પાપ અનેક કરાવે. ચેતન ૪ સ્વારથમાં સર્વ કલ્યા, ભણતર ભાણીને ભૂલ્યા; સ્વારથ આગળ સત્ય હણાય, અન્ધા નરને નારીરે. ચેતના પ સ્વારથથી મસ્તક કાપે, સ્વારથથી પદવી આપે, સ્વારથ આગળ શાને ન્યાય, બહેરા આગળ ગાણું. ચેતન ૬ સ્વારથથી વિરલા છૂટયા, સ્વારથમાં સર્વે ખેંચ્યા; જગમાં સ્વાર્થતણે પરપંચ, ન્યાય ચુકાદા ભેળે રે. ચેતન. ૭ ધમ સ્વારથને ત્યાગે, દિલમાં આતમના રાગે; તમ રવિકિરણે સ્વારથ નાશ, હવે આતમ જ્ઞાનેરે. ચેતન ૮ પરમારથ પ્રીતિ ધારી, સે ગુરૂ ઉપકારી; બુદ્ધિસાગર ધરજે ધર્મ, દુનિયા સર્વ વિસારી રે. ચેતન૯
(સાણંદ).
“વર તું શ્વાસોચ્છીને વાઘ –.
(૧૩) (કાનુડે ન જાણે મારી પ્રીત–એ રાગ ) કર તું શ્વાસે જાપ, સત્વ સ્વરૂપને હંસારે. કર તું. લક્ષ્ય વૃત્તિયે ઠારી, સ્થિરતા ઉપયોગે ધારી; રમજે રડે સુખ ભરપૂર, સાચે આતમદેવારે. કર તું. ૧ જેજે માગે તે આપે, દુઃખડાં ક્ષણમાંહિ કાપે; શક્તિ અનતિને દાતાર, હરિહર બ્રહ્મા પનેરે. ન કર તું. ૨ શુભ શાતાને ભેગી, અશુભ અશાતા ગી; શુદ્ધ સ્વભાવે નિજગુણ ભેગ, ક્યાં તું પરમાં તેરે. કર તું. ૩
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ લેા.
ભક્તિ પ્રીતિથી સેવે, પરમાતમ પદને દેવે; ધ્યાતા ધ્યેય સ્વરૂપે આપ, ધ્યાને હૃદયે ધારારે, અન્તર્ આતમ આરાધેા, કારણથી કારજ સાધે; બુદ્ધિસાગર શિવસુખ લ્હેર, પ્રગટે દિલમાં ભારીરે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
For Private And Personal Use Only
કર તુ॰ ૪
કરતુ પ
.
( સાણું, )
आतम निजघरमां तुं आव. " - पद. ( ૧૪૦ )
(કાનુડા ન જાણે મારી પ્રીત )—એ રાગ. આતમ નિજઘરમાં તું આવ, સમજણ સત્ય વિચારીરે. આતમ પરઘર રમતાં તું દુઃખી, કબહુ ન થઈયે. સુખી; વેઠયાં દુઃખડાં વારંવાર, કુમતિ સડે ભારીરે. અહિરાતમ યેાગે ભારી, અન્તર્ ઋદ્ધિને હારી; કર્મ પિંજરમાં પડિયા પેખ, સુરતા સર્વ વિસારીરે. તમ૦ ૨
૮ ૯
પરગૃહે ભમતાં ભીખારી, ઉત્તમ કુલવટ હારી; થઇયે. આશાના તું દાસ, ગણીને તૃષ્ણા પ્યારીરે. નિજ ઘરમાં શાશ્વત સુખરાશિ, ચેતન તેના વિશ્વાસી; આતમ અનુભવ અમૃતમેવ, સેવા કીજે સારીરે, નિજ ઘરમાં પ્રભુતા છે તારી, માની હિત શિક્ષા મારી; અસખ્ય પ્રદેશે દૃષ્ટિવાળ, અન્તર્ સુરતા ધારીરે. સુમતિ વચના વિચારી, દિલમાં સાચાં અવધારી; આતમ આવ્યે નિજઘર હેર, સુમતિ સ; વિહારીરે. આતમ૦ ૬ નિજધરમાં આનન્દે વસિયેા, સમતા સ થઇ રસિયા; બુદ્ધિસાગર સુખડાં પાચ, કર્મ કલ વિદ્યારીરે.
આતમ છ
આતમ૦ ૧
આતમ ૩
આતમ ૪
આતમ પ
( સા≠ )
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૦
ભજન ૨
નં ર..
“નવ દુર્ગ હવસ છે વેશ –-q.
(૧૪) ( કાનુડે ન જાણે મોરી રીત–એ રાગ. ) જીવડા હજી અવસર છે બેશ, ભજી લે પ્રભુને ભાવે. જીવડા કુમતા કુટિલતા સડે , રમતિ નિશદિન રહે લેભે લક્ષણ સઘળાં બેઈ, મેહ મદિરા પીને. જીવડા. ૧ સમતાને સ ન કીધે, સુકિન મારગ નવિ લીધે
ગ્યાયોગ્ય ન જોયું કાંઈ માહે અલ્પ બનીને. જીવડા૨ સાધુની સત નહિ કીધી દુતિ વાટજ તે લીધી, મૂરખ મનમાં શું મકલાય, પડતું રહેશે ભારે. જીવડા ૩ આડે અવળે અથડા, લફમમાટે તું થયે; તારું કદિ ન તેહ થનાર, સમજુ રામજી લેનેરે. જીવડા ૪ શાને માટે તું ફરિયે, થઈને માયામાં રસિયે; સુખ નહિ પુલમાં તલભાર, જડમાં જડતા ભાસેરે. જીવડા પ અનુભવ અત્તમાં ધારે, જલદી તમને તારો પામી પ્રેમે ગુરૂગમ જ્ઞાન, ધ્યાને મન તારી રે. જીવડા દ કરજે પરમાતમ પ્રીતિ, ધારી અન્તમાં રીતિ; બુદ્ધિસાગર શિવપદ પાય, ચિઘન ચેતન સગેરે. જીવડા. ૭
(સાણંદ)
“વડા ની રાતો
–ા.
( કાનુડે ન જાણે મારી પોત--આ રાગ. ) જીવડા હજી જરા તે ચેત, બાજી આ છે રે. જીવડા નિન્દા કરવામાં રે, પાપ પાડે રે, લેભી સ્વારથમાં તયાર, પરમાં મની મા. જીવડા. ૧ મેજ મજા મન લાગી મીડી, ફરનારી એ દીડી; મનમાં તૃષ્ણાને નહિ પર, માની મારૂ મારૂ, જીવડા. ૨
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
વિકથાની વાતે પ્યારી, કીધી તે ચેરી જારી; પર પરિણતિમાં રહી મચ્છુલ, આખી ઉમર હારીરે. જીવડા ૩ લક્ષમીની લાલચ લાગી, બહિરાતમપદને રાગી; મૂરખ લજવી જનની કૂખ, ફેગટ ભારે મારી રે. જીવડા. ૪ મળીયું છે ઉત્તમ ટાણું, પરખી નયણે નાણું ના સાથે કઈ તલભાર, શાને મેહ ધરે છે. જીવડા ૫ અર્થતણું આકુલાં જેવાં, તન ધન જોબન છે તેવાં; બાજીગરની બાજી ફેક, અન્ત વિણશી જાશેરે. જીવડા. ૬ નરનારી મૂરખ જન ડાહ્યા, સાચી માનીને માયા; ભવમાં ભટક્યા વારંવાર, જન્મજરા દુઃખ પામીરે. જીવડા૭ સાચી શિખામણ માની, થા તું આતમને ધ્યાની; બુદ્ધિસાગર સાચી સેવ, પ્રભુની અન્તર ધારીરે. જીવડી લે
(સાણંદ)
મનડા
જનતા માતમમાં ચઢાવ.”—પલ
(૧૪૩ ). ( કાનુડે શું જાણે મારી પ્રીત–એ રાગ) મનડા આતમમાં લયલાવ, ફેગટ શાને ફરે છે. મનુષ્ય ભવની પહેલાં, જ્યાં ત્યાં ભટકાતું ભારે; હજીય ન છેડે એહ સ્વભાવ, માયામાં મસ્ત બનીનેરે. મનડા. ૧ મન તું છે મર્કટ જેવું, ઠામ ઠરી ન રહેવું; જલદી ત્યાગ કરે પરભાવ, સારી શિક્ષા ગ્રહનેરે. મનડા. ૨ તપ તપિયા મુનિવર જે મેટા, જગમાં નહિ જેના જેટ; હાર્યા તુજથી રને રાવ, ક્ષણ ચંચલતા લહીનેરે. મનડા. સ્વામી સદ્યાસી ત્યાગી, ખાખી બાવા વૈરાગી, ધ્યાન પગથીએ પાડે પાવ, બ્રમણ ભૂલ કરાવી. મનડા. ૪ મહારથી જે વીર કહાયા, શરણે તારા તે આયા; દુર્જય લડતા રણમાં દાવ, કરમાં શસ્ત્ર ધરીનેરે. મનડા ૫
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
સાનુકૂળ થાને કહાલા, સમતાના પીને પ્યાલા; આનન્દામૃતમાં ગરકાવ, શુદ્ધ સ્વરૂપ વરીને રે, મનડા ૬ મનડું ઉપગે લાગે, ઝટમાં જય ડંકે વાગે; બુદ્ધિસાગર આતમ ભાવ, શાશ્વત સુખડાં પાવે. મનડા ૭
(સાણંદ) “વાર વેતન શિવ તૈયારી.... .
(૧૪૪) કર ચેતન શિવપુર તૈયારી, પરપુદ્ગલની છે યારી, ચિઠ્ઠન નિત્યાનિત્ય વિચારી, છોડી દે તું દુનિયાદારી. કર૦ ૧ જ્ઞાનથી વ્યાપક દ્રવ્યે અવ્યાપક, એકાનેકથી ધર્મ પ્રસાધક; ભિન્નભિન્ન સ્વરૂપી સાચે, ત્યજી તેને ક્યાં જડમાં ર. કર૦ ૨ દે ઉપયોગી નિ જગુણુ ભેગી, નહિ યુગલને ભેગી રેગી; બહુ નામીપણુ જેહ અનામી, શકતિ અનક્તિને જે સ્વામી. કર૦ ૩ તિભાવ જે જીવ કહાય, વ્યકિતભાવે શિવ લહાય, સમકિતથી અનાર્ આતમ જે, ક્ષાયિકભાવે પરમાતમ છે. કર૦ ૪ ધ્યાને આતમને આરાધે, અનુભવ અન્તમાં બહુ વાધે; આનન્દ મલમાલા પ્રગટે, રાગાદિક દેશે સહુ વિઘટે. કર૦ ૫ સુખની શ્રદ્ધા અન્તરવાસે, ભય ચંચલતા દરે નાસે; બુદ્ધિસાગર ધ્યાનાભ્યાસે, ધ્યાતાં તવ સ્વરૂપ પ્રકાશે. કર૦ ૬
| (સાણંદ) દ માથામાં ને નાનr.”—.
(૧૫) મોહ માયામાં જે જકડાણ, કર્મ પાસમાં તે પકડાણા; જેણે માયાની કીધી યારી, પામે દુઃખડાં તે બહુ ભારી, મહ૦ ૧ વિષના પ્યાલા પીધા તેણે, કરી માયાની સંગત જેણે; ભય ચંચલતા હર્ષ વિવાદે, મનડું ફરતું વાદ વિવાદે. મહ૦ ૨ પ્રભુ ભજન પલવાર ન થાવે, ચાર દિશામાં મનડું ધાવે; હૃદયે ધર્મની કાંઈન પ્રીતિ, રાખે નહિ સજજનની રીતિ. મહ૦ ૩
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
' હ૩
કે કપટ નિન્દામાં પૂરા, હિંસા ચેરીમાં તે શૂરા; વિનય વિવેક વિચાર ન જાણે, રાત દિવસ વહેતા અભિમાને. મેહ૦૪ જાઠી વાતે જન ભરમાવે, દુર્જન શઠતામાં તે ફાવે, દાન દયાની રીત ન રાખે, મુક્તિનાં સુખ તે નહિ ચાખે. મહ૦ ૫ મનની મેજે દુનિયા હાલે, નથી મરવું જાણે કેઈ કાલે; કાલ ઝપટમાં પકડી પાડે, નાખે દુર્ગતિ દુખના ખાડે. મહ૦ ૬ ચિન્તામણિ નરભવને હારી, જન્મ મરણ પામે સંસારી; બુદ્ધિસાગર આતમરાગી, થા મોહ માયાને ત્યાગી. મેહ૦ ૭
(સાણંદ) “ગત તમારા નયને રા”.
(૧૪) અભુત તમાસા નયને દીઠા, જ્ઞાનિજન મન મઠારે.
આ અજબ તમાસા કીડી કુંજર ગળતી દેખી, હંસી મનમાં રેવેરે. આ૦ ૧ માખી ચાલે પર્વત હાલે, અધે આરશી દેખેરે. આ૦ ૨ વાદળ વરસ્યું ચાતક તરસ્યું, લૂલે હર્ષે દોડે. આ૦ ૩ મુંગે ગાવે હુંટ બજાવે, શીતલ અગ્નિ થાવેરે. આ૦ ૪ સિંહ શશાના ભયથી હાર્યો, વાનર નાણું પરખેરે. આ૦ ૫ કીડીએ જલધિ આ પીધે, મૂષક સર્પને ગળતેરે. આ૦ ૬ બુદ્ધિસાગર ઘટમાં શોધો, રાત્રે રવિ ઝળહતેરે. આ૦ ૭
(સાણંદ) “ગુનો સત્યાયશિવન્યુ રે.”—.
(૧૪૭). સુણે સત્યપાય શિવપન્થનેરે, જિનવાણી કથે સુખકાર. સુ. અસ્તિનાસ્તિ મુદ્રાતિ દ્રવ્ય છેરે; સહુ સાપેક્ષતા નિર્ધાર. સુ. ૧ સ્યાદ્વાદ વચન છે ધર્મનું, ઉત્સર્ગ અને અપવાદ, સુત્ર વ્યવહાર નિશ્ચયનય સાધનારે, એકાન્ત નહીં જ્યાં વાદ. સુ. ૨
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
८४
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
સુ
સુફ્
સુ રે
નયસપ્તપ્રરૂપિત તમારે, નપસમ ગ્રહીત જ્યાં ધર્મ; જ્ઞાનદર્શન ચારિત્રની સેવનારું, જેથી નાસે અનાદિનાં કર્મ. નવતત્ત્વોપદેશ જ્યાં ભાખિયારે, કહ્યા સત્ય નિક્ષેપાચાર; સુ॰ ભંગીસસ સંક્ષેપમાં સમાયછેરે, જ્યાં સર્વ વચનના સાર. દ્રવ્યક્ષેત્રને કાલભાવ વસ્તુમાંરે, જ્યાં સમ્યગ્ લહે અવતાર; જ્ઞાનક્રિયા સાધનથી સાધીએરે, સાધ્ય સિદ્ધિ લહેા સુખકાર. ઉપાદાન નિમિત્તથી સાધનારે, પંચહેતુથી કાર્ય સધાય; હાવે કાલાનુસારે સાધનારે, યતિ શ્રાદ્ધ માર્ગ વર્તાય. ગુરૂ મુખથી ઉપદેશ સુણા ધર્મનારે, દ્રવ્યભાવે દ્વિધા જ્યાં ધર્મ, સુ લહા બુદ્ધિસાગર શુદ્ધ ધ્યાનથીરે, સત્ય શાશ્વતસિદ્ધનાં શર્મ. સુ॰ (
૩૦
( સાણું )
“
चेतन चेतो हवे प्यारा. " - पद.
( ૧૪૮ )
પદ્મ દુઃખી તું દીકરી મારી–એ રાગ, ચેતન ચેતા હવે પ્યારા, વચન માને જરૂર મારા; મુસાફર તું જગમાં છે, સમજીલે સત્ય શામાં છે. દેખાતું તે નહીં તારૂં, થશે દિન એક તે ન્યારૂ; પુલી ફ્રગટ હરખાયા, જુઠી માયા અને કાયા. ફ્રગટ માની શુ કુલે છે, મેહાધિમાં શુ લે છે; ભલે સત્ય જિન દેવા, ખરા તે શાન્તિના મેવા, ફના એક દિન સહુ હશે, અરે તુ· આંખથી જોશે; સદા તું ધ્યાનમાં જાગી, અન્ત થા બહુ રાગી. સજી લે સાથ શિવ જાવા, ગ્રહીલે ધર્મની નાવા; બુદ્ધિસુખ શાન્તિના ખેલી, ચેતીલે માજી છે ઢેલી.
(સાણ↓ )
For Private And Personal Use Only
સુ
સુ૦ ૧
સુ
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
“સેવા સત્તરમાં માતમ.”—g.
(૧૪૯). દેખે અન્તસ્માં આતમારે, સુખ શાન્તિનું ધામ. સુખ દેખે, પ્રેમ કરે તસ પૂજનારે, જેનું રૂડું છે નામ. દેખ. ૧ આત્માભિમુખતા કીજીએ, ત્યાગો પુદગલ આશ, ત્યાગે, દેખે જ્ઞાની ગુરૂજ્ઞાન આપશેરે, કર સ સુવાસ. ભૂલ્યા માયાના તેરમાંરે, જીવ પોતાનું ભાન. જીવટ દેખાવ જ્ઞાન વિના શું ગોઠડીરે, માન વિના શું દાન. માન દે. ૩ અરિહંત વાણી સાંભળરે, મે આતમરામ. રમે દેખે બુદ્ધિસાગર ગુરૂ સાથી રે, સરે સઘળાંરે કામ. સરે. દેર છે
“અભ્યારે થાળ રે માયામાં મૂ–પં.
(૧૫૦) અંધારે અથડાણેરે, માયામાં ભૂલી; લાલચથી લથડાણેરે, માયામાં ભૂલી. આવી માનવ ભવમાં કરવાનું તે વિચાર્યું, પણ જવું પડે અણધારે.
માયામાં કેણું તારૂ ભવમાં વિચારે વાત વહેલી, પણ વખત વહે છે છેલ્લીરે.
યામાં૧ જાણે હારે મરવું નથી જ કેઈ કાળે, પણ ઝપટે મૃત્યુ અકાળેરે.
માયામાં જાણે છે જગમાં મારા જે નથી સમજે, પણ કાલ ઝપટ પહેરે.
માયા૦ ૨ જયા તેને જાવું જરૂર ચિત્ત ધારે, પણ દેશ તુમારે ત્યારે.
માયામાં સાચે આતમરાયા ગુરૂ કૃપાથી પામી, થાજે તસ વિશ્રામીરે.
માયામાં ૩
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૬
www.kobatirth.org
ભજન પદ સંગ્રહ,
ફાગઢ વખત શું ગાળા, ભરવા પડે ઉચાળા, નજરે જગમાં ભાળેારે
આતમ પ્રીતિ સાચી, રહેજો સદા ત્યાં માચી, બુદ્ધિસાગર રાચીરે.
''
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયામાં૦ ૪
"साचो अन्तर् स्वामी आतमदिलमां ध्यावजेरे” - पद. ( ૧૫૧ )
સાચા૦ ૨
સાચા અન્તર્ સ્વામી આતમદિલમાં ધ્યાવશેરે, સાહે' અલખ જગાવી નિર્ભયપદ ઝટ પાવજેરે. સાચા૦ ૧ સુખના દરિયા ગુણથી ભરિયા, ચેાગી આતમ ધ્યાને વરિયા; દિલમાં હિ તે પ્રેમથકી પધરાવશેરે. અન્તર્ ભક્તિ કરજે પ્રભુની ભાવે, નિગુણ કત્તા આપ સ્વભાવે; અહા ઘટ પોતાને તું ક્ષાયિકભાવે સમાવજેરે. અટપટ જઝળાને ત્યાગી, સત્ય જ્ઞાનથી થા તું રાગી; ભાવે બુદ્ધિસાગર અન્તર્ આતમ ગાવશેરે.
સાચા૦ ૩
સાચા૦ ૪
માયામાં૦
दुनीआमां फोगट फूल्योरे. " - पद.
( ૧૫૨ ) દુનીઆમાં ફ્રગટ ફૂલ્યારે, જીવલડા જો તું; ડહાપણના દરિયે ડૂલ્યારે, જીવલડા જો તું. જ્યાં ત્યાં મારૂં મારૂં કરીને તું તે મ્હાલ્યા, દુર્ગતિ મારગ તે આલ્ચારે. વનસ્પતિના ભવમાં છેદાયા બહુ ભેદાયા, ત્યાં દુ:ખ અનંતુ પારે વિગલેટ્રિના ભવમાં વેઠયાં દુઃખા તે ભારી, અજ્ઞાનાવસ્થા ધારીરે. ભિખારીના ભવમાં તે ભીખ અહુ માગી, માયા મમતા નહિ ત્યાગીર
For Private And Personal Use Only
જીવલડા
જીવલડા
જીવલડા
જીવલડા
ર
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લડાવે.
ભાગ ૧ લે.
- ૦૭
manam પશુ પક્ષીના ભાવમાં વિવેકને વિસાર્યો, ધર્મ ન હૃદયે ધારે. લક્ષમી મળતાં લેભી પાખંડને પૂજારી, ચેતનતા ભૂલ્યા તારી રે.
જીવલડા હિંસા જુઠ ચેરી અહંકારમાં અથડાયે, માયામાં પછડારે.
જીવલડા. ૪ અદેખાઈથી નિન્દા કરી જનેની પાપી, પ્રભુ આણુ ઉથાપીરે.
જીવલડાઇ સમજીને સત્ય વાણું, કરે ન પાછી પાની, બુદ્ધિસાગરની વાણી.
જીવલડા. ૫ (સાણંદ)
અનુભવ કશી.”—તુ.
(૧૫૩) સદ્ગુરૂપદ પંકજં નમી, પૂજ્ય સ્તુત્ય હિતકાર; આત્મધર્મ પ્રગટાવવા, મિત્ર મહા અવતાર. સ્વપર વિવેચન વસ્તુનું, આણુ કરે વિવેક; ઉપાદેય શુદ્ધાત્મને, ખરો ધર્મ છે એક. જાયું આત્મસ્વરૂપ તે, જાણ્યા સર્વ પદાર્થ, આત્મ તત્તવના જ્ઞાનથી, અન્ય નહીં પરમાર્થ. સૂક્ષ્મજ્ઞાન જે આત્મનું, કાપે કર્મનન્ત; જગ જાણે તે શું થયું, આવે નહિ ભવાંત. ચરણ કરણ તપજપ સહુ, આત્મબોધ વિણ ફેક; આત્મજ્ઞાન પરમાર્થને, વિરલા સમજે લેક. બાહ્યજ્ઞાનથી લોકમાં, માનપૂજા તે થાય; શ્રાતા વક્તા બાહ્યના, બાહ્યદષ્ટિતા થાય. પ-ચમ ગતિ દાતાર છે, સત્યજ અનુભવ જ્ઞાન; અન્તર્ દષ્ટિ જાગતાં, હેવે અનુભવ ભાન.
૧૩
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
ભજન પદ સંગ્રહ,
અન્તર્ ષ્ટિ ચેતના, ત્યાગે પુદગલ સં; આત્મસ્વરૂપે રમણતા, સમતાગ તર આત્માનુભવ યાગથી, ઝળકે આતમજ્યેત; સ્થિરાયાગે ધ્યાનથી, અન્તાં ઉઘાત. આત્મચેાગી જે સુખ લહે, હાય ન તે સુખ ક્યાંય; ઇન્દ્રાદિક પદવી લઉં, તાપણુ દુઃખની છાંય.
જે પામ્યા તે ત્યાં રમ્યા, ભૂલ્યા પુદગલ ભાન; સુખ સ; રડે રમે, પ્રાપ્તિ શિવકર સ્થાન, મન ચ-ચલતા ત્યાં મટે, દર્શન સ્પર્શન યોગ; ભાગી થઇ ત્યાં ભાગવે, અનન્ત સુખના ભાગ. જડ પુદ્ગલના ભાગને, જાણ્યા મનમાં રોગ; શાતશાતાવેદની, ટળિયા તેના શાગ.
વિનાશિક પુદ્ગલ સહુ, તનધન મન્દિર પેખ; અવિનાશી છે આત્મના, ધર્મજ જ્ઞાને લેખ. પુદ્દગલ પ્રપન્ચ કારમા, ત્યાં શું સુખની આશ; પર આશાથી પ્રાણિયા, થાવે જગના દાસ. અન્તરાત્મા ધ્યાનથી, સેવા સત્ય સદાય; શક્તિ અનન્તિ જેહની, મરતાં શિવસુખ થાય. રમતાં આત્મસ્વરૂપમાં, પામે યાગી સુખ; પર પુદ્ગલમાં જે રમે, પામે તે મન દુઃખ. મન વચ કાચા ભિન્ન છે, આત્મતત્ત્વ સુખકાર; રત્યત્રયીનું ધામ છે, શુદ્ધરૂપ નિર્ધાર. શુદ્ધરૂપ પરમાતમા, સત્તાથી પરખાય; સેવા ધ્યાવા આતમા, વ્યક્તિભાવે થાય. પ્રેમ ભક્તિ વિશ્વાસથી, સેવા આતમ દેવ; આતમ તે પરમાતમા, કીજે તેની સેવ. શુદ્ધરૂપમાં ચેતના, રમતી રહે નિશદિન, તા પ્રગટે સુખ સન્તતિ, પરપુદગલથી ભિન્ન.
For Private And Personal Use Only
૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
ટ
આત્મસ્વભાવે રમણુતા, સત્ય ચરણ અવધાર; ગુણ સ્થાનક આરેહવા, પરપરિણતિ નિવાર. પરસ્પરિણતિના નાશથી, સ્થિરતા ઘટમાં થાય; અખણ્ડ ચિન્મય ચેતના, શુદ્ધરૂપતા પાય. સારસાર સહુ ગ્રન્થનું, સમ્યક્ ચેતન જ્ઞાન ચેત્યા તેમાં જે રમ્યા, પામ્યા શાશ્વત સ્થાન. અનુભવજ્ઞાને ઓળખે, જ્ઞાની શિવપુર પન્થ; નિશ્ચય ચરણે તે રમ્યા; સત્ય થયા નિગ્રન્થ. ભંગ પડ્ડમાં લેપતા, જ્ઞાની કદા ન પાય; જલપણું જવત્ ભિન્ન તે, અત્તમાંહિ સદાય. અન્તવૃત્તિ આતમા, દયિક ભાવે ભેગ; જોગવતાં પણું ગી રે, ટાળે ભવભય રોગ. બાહ્યચરણ ચારિત્રમાં, એકાન્ત નહિ ધર્મ, આત્મજ્ઞાન વિના કદિ, ટળે ન આઠે કર્મ. અન્તરનું ચારિત્ર તે, ચક્ષુથકી ન જણાય; દશ્ય વસ્તુ પુગલ સદા, ચેત આતમરાય. અલપ સમયમાં સાધિ, આત્મતત્વ સુખકાર; લહ ભવ્ય શુદ્ધાત્મને, પરમ તત્ત્વ અવતાર. સિદ્ધા સિદ્ધ સિદ્ધશે, કરી કર્મને અન્ત; તે સહુ આતમ જાણુને, ઈમ ભાખે ભગવન્ત. આત્મિક શુદ્ધ સ્વભાવના, ઉપગે છે ધર્મ, બુદ્ધ બ્ધિ સુખ શાન્તિથી, પામે શાશ્વતશર્મ. અનુભવ બત્રિશી કહી, ગામ પાર દિન એક; વિચરી આતમ દેશમાં, પામી સાચી ટેક.
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
''
चार दिवसनुं चांदणं संसारनं. " - पद.
(૧૫૪)
(આધવજી સન્દેશા કહેજો શ્યામને—એ રાગ) ચાર દિવસનુ` ચાંદરણું સંસારનું, બાજીગરની માજી જેવુ' ફાકજો; લક્ષ્મી સત્તાથી છાયા શુ' માનવી, પાછળ અન્તે પડશે તારી પાકજો. છેલ છબીલા મેાજી થઈ જે મ્હાલતા, વેશ્યા સગત કરતા દારૂ પાનો; ચશ્માં જૂતાં ગર્વ ધરીને ઘાલતા, ઘેદી ઘાલ્યા ચાલ્યા કેઇ મશાણજો. મરડી મૂછે ચમચમ કરતા ચાલતા, મગરૂરીમાં ખેલે કડવા ખેલો; રામ રમી ગ્યા પરરમણીના રાગમાં, પાપ પુણ્યના થાશે અન્તે તાલો. ખાતે હાથે જે ન ઉડાડે કાગડા, કબ્રુસ એવા અન્તે ચાલ્યા જાયજો; દાન પુણ્ય કરશે તે આવે સાથમાં, અન્તે પામર પાપ કરી પસ્તાયો. અણી ઠણીને દર્પણમાં શું દેખતા, મુખ છાયા મિષે મૃત્યુ દેખાય; એવુ' જાણી ચેતા ચેતન ચિત્તમાં, હાથે તે સાથે પરભવમાં થાયો. ડહાપણ તારૂ ધૂળમાં મળશે જીવડા, કરજે દિલમાં દેવગુરૂ વિશ્વાસજો; બુદ્ધિસાગર ધર્મ જગત્માં સાર છે, ધર્મધ્યાનથી હાવે શિવપુર વાસજો.
For Private And Personal Use Only
ચાર૦
ચાર૦ ૨
ચાર૦ ૩
ચાર ૪
ચાર ૫
ચાર૦ ૬
(સાગૢ .)
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૦૧
“તી કે તું જા.”—g.
. (૧૫)
(વૈદરભીવનમાં વલવલે–એ રાગ,) ચેતી લે તું પ્રાણિયા, આબે અવસર જાય; સ્વારથિયા સંસારમાં, હેતે શું હરખાય.
ચેતી ૧ જન્મ જરા મરણાદિકે, સાચે નહિ થિરવાસ; આધિ વ્યાધિ ઉપાધિથી, ભવમાં નહિ સુખવાસ; ચેતી. ૨ રામા રૂપમાં રાચને, જોયું નહિ નિજરૂપ; ફિગટ દુનીઆ સુંદમાં, સહેતે વિષમી ધૂપ. ચેતી- ૩ માતા પિતા ભાઈ દીકરા, દારાદિક પરિવાર; મરતાં સાથ ન આવશે, મિથ્યા સહુ સંસાર. ચેતી. ૪ ચિન્તામણિસમ દહીલે, પાપે મનુ અવતાર, અવસર આવ્યું નહીં મળે, તાર આતમ તાર. ચેતી ૫ જેવી સંધ્યા વાદળી, ક્ષણમાં વિણશી જાય; કાચકુંભ કાયા કારમી, દેખી શું હરખાય.
ચેતી૬ માયા મમતા પરિહરી, ભજે શ્રી ભગવાન કરવું હોય તે કીજીએ, તાજ૫ પૂજા દાન,
ચેતી- ૭ કેઈક ઘાલ્યા ઘરમાં, બાળ્યા કેઈ મશાણું, આંખમિંચાએ શૂન્યતા, પડતા રહેશે પ્રાણ.
ચેતી ૮ વૈરાગ્યે મનવાળીને, ચાલે શિવપુર વાટ; બુદ્ધિસાગર માંડજો, ધર્મ રત્નનું હાટ.
ચેતી. ૯ (સાણંદ)
श्री महावीर स्तवन.
(૧૫૬) (વિદરભી વનમાં વલવલે. એ રાગ) વીર જીનેશ્વર વન્દના, હેજે વારંવાર; લળી લળી વિનવું પ્રેમથી, મારા પ્રાણુધર. વીર જીનેશ્વર૦૧
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
ભજન પદસંગ્રહ,
વિર૦ ૨
વીર. ૩
વીર. ૪
વીર. ૫
ભટક ભવમાં ભૂલથી, વેઠયાં દુઃખ અપાર; જન્મ જરા મરણાદિકે, સ્થિરતા નહીં લગાર. પુયે મનુભવ પામિયે, મળ્યા ત્રિભુવન નાથ; શરણુ શરણું સારું ગણું, ઝાલો સેવક હાથ. સાચી સેવા સ્વામિની, બીજું આળપંપાળ; તુજ દર્શન રાચી રહું, મેઘ ચાતક બાળ. બાળકના બહુ દોષને, ટાળે તાત કૃપાળ; ત્રાતા મારા છે સદા, દોષે ટાળે દયાળ બાળક માની આગળ, બોલે મનની વાત; તુમ આગળ મુજ વિનતિ, માને એ અવદાત. તારો બાપજી બાળને, સરએ સઘળાં કાજ; સેવકને નહિ તારતાં, જાશે આપની લાજ. ચન્દન બાળા બાકુલે, લીધું શિવપુર રાજ; અપરાધી કઈ તારીઆ, કરજે સેવક સાજ. શરણાગત મુજ સાહિબા, સાચે તુજ વિશ્વાસ ચરણ કમળની સેવના, પૂરે સઘળી આશ, વીર વીર હૃદયે વસે, શરણું સાચું એક; બુદ્ધિસાગર બાળને, વીર ભક્તિની ટેક.
વીર. ૬
વીર. ૭
વીર. ૮
વિર૦ ૯
વીર. ૧૦ (સાણંદ)
श्री वीर स्तवन.
(૧૫૭ ) ( ઓધવજી સંદેશે કહેશે સ્યામને. એ રાગ,) પરમ કૃપાળુ પુરૂષોત્તમ પરમાતમા, વીર જીનેશ્વર ત્રિશલાનન્દન દેવજે; સિદ્ધ બુદ્ધ ત્રાતા જ્ઞાતા સહુ વસ્તુના, પરમ ભક્તિથી પ્રેમ કરું હું સેવ જે. પરમ કૃપાળુ ૧ ક્ષાયિંકભાવે પામ્યા સિદ્ધિ સ્થાનને, સેવક ભમતે દુઃખદાયી સંસાર;
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ લા.
આપ અરૂપી સેવક રૂપી કર્મથી, નિર્માંહી તુમ સેવક માહી ધારજો. કામાદિક શત્રુ જીત્યા તે ધ્યાનથી, પીટ કામાર્દિક સેવકનુ* ચિત્તો; આશા તૃષ્ણા વારી આપ સ્વભાવથી, આશા તૃષ્ણા દુઃખ દેછે મુજ નિત્ય, પર પુદ્ગલમાં મનડું મારૂ મ્હાલતું, બંધાણી સસારે સુખની આશજો; કરૂણાસિંધુ કરૂણામૃતથી સિંચજો, ઠરશે ઠામે જીનજી તારા દાસજો. ધન કીર્તિમાં મમતા ભાવે માચીએ, પ્રેમી મનડુ પ્રમા દેખી થાય; જાણા જીનજી એ સહુ દુઃખની વારતા, દીન દયાળુ દર્શાવેા ઉપાયો. ચિત્તની ચચળતાનું આષધ આપો, થાપેા સ્વામી સેવક માથે હાથજો; શાના ભય સેવકને સ્વામી સાહ્યથી, માથે ગાજે ત્રણ ભુવનના નાથજો. સાચી વીનતિ સેવકની એ સાંભળી, જો જો કરૂણાષ્ટિથી સુખદાયો; બુદ્ધિસાગર અવસર પામી તારજો, પ્રણમું પ્રેમે નિશ દિન તારા પાયો,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧૦૩
પરમ કૃપાળુ ૨
પરમ કૃપાળુ ૩
પરમ કૃપાળુ ૪
પરમ કૃપાળુ ૫
પરમ કૃપાળુ ૬
कक्कावलि. २
(૧૫૮)
કપટી કપટી શું કહેા છે, પટ ન જાણે કાય; કર્મની સાથે કપટ કરી તા, સાચા કપટી સાય; સુણો વાત હમારી લેાક, શાને મનમાં ફૂલા ફ્રાંક
પરમ કૃપાળુ ૭
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
ભજન પદ સંગ્રહ.
ખાખી ખાખી શું કહે છે, સહુની થાશે ખાખ; સાચા ખાખી અન્તના જે, જાણે માયા રાખ. સુણજો. ૨ ગાંડ ગાંડે શું કહે છે, ગાંડા સહુ કહેવાય; ભેદ છેદ આતમના જ્ઞાને, સમજુ તેહ ગણાય. સુણજો૩ ઘારી ઘારી શું કહે છે, ઘારી સમતા લેખ; સમતા સ્વાદે સુખિયા સખ્ત, અતરમાં તે પેખ. સુણ૦ ૪ ચાકર ચાકર શું કહે છે, ચાકર નર ને નાર; કરે ચાકરી પરમાતમની, સાચે ચાકર ધાર. સુણજે. ૫ છાનું છાનું શું કહે છે, છાનું સત્ય ન કયાંય માયાથી છાને છે આતમ, શાને મન હરખાય. સુણજો. ૬. જાતિ જાતિ શું કહે છે, જાત ન ભાત ન કેય; જન્મીને જન્મે નહીં જે જન, જાતિ તેની જય. સુણજે૭ ઝાઝ ઝાઝ એમ શું કહે છે, સાચું નહીં છે ઝાઝ; દેહ છાઝ પરગટ પેખે આ, પામે શિવપુર રાજ. સુણજે. ૮ ટે ટે ટે ટે શું કરે છે, ટળવળતા સહુ જાય; સ્થિરતા આતમમાં જેની છે, ટેટે તસ નહિ થાય. સુણજે. ૯ ઠેઠ ઠેઠ એમાં શું કહે છે, સહુને એ છે છાપ; અન્તરમાં પરમાતમ પરમે, નહિ તે ઠેઠ અપા૫. સુણજે. ૧૦ ડાહ્યા ડાહ્યા શું કહે છે, ડાહ્યા ગાંડા સર્વ નિર્લેપી નિર્મોહી ડાહ્યા, કદિ ન કરતા ગર્વ. સુણજે. ૧૧ હડ્રો ઢઢે શું કહે છે, સહુ ઠઠ્ઠા સિરદાર; ભૂલ્યા મોહ માયામાં જે જન, સાચા ઢઢ્ઢા ધાર. સુણજે ૧૨ હેલ ઢેલ એમ શું કહે છે, સહુ છે ફૂટયા ઢેલ ઢમ ઢમ વાગી ઢેલ કહે છે, સહુની વર્તે પિલ. સુણજે. ૧૩ અભિમાનના તેરે ફૂલે, છે તે સાચા ઢેલ; જેના દિલમાં વાત ન ટકતી, બોલે નિન્દા બેલ, સુણજે. ૧૪ ઢમ ઢમ વાગી ઢેલ કહે છે, અન્તર્ દષ્ટિ ખેલ; હેલ પિલના જેવી દુનિયા કરશે તેને તેલ. સુ . ૧૫
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ 1 લે.
૧ ૦૫
ઢુંઢી ૮ઢી હું સઘળું, હૂંઢવું હોય તે ટૂંડ, અધારે અજવાળું ઘેટું, એ અન્તરનું ગૂઢ. સુણજો. ૧૬ તારૂં તારું શું કરે છે, ફેગટ લે અવતાર, નહિ છે તારું ચેતન ચેતે, પોતાને તું તાર. સુણજો. ૧૭ સ્થાવર સ્થાવર શું કહે છે, જગમાં તું છે સ્થિર; સ્થિરતા સેવે સાચી સમજી, પામે ભવજલ તીર. સુણજો. ૧૮ દાતા દાતા શું કહે છે, દાતા જગના દાસ; દાન કરે અન્તર્ન ગુણનું, છેડી સઘળી આશ. સુણજે. ૧૯ ધમ ધર્મ શું કહે છે, ધર્મી સહુ કહેવાય; વસ્તુ સ્વભાવે આતમ ધર્મ, વિરલા સમજે ભાય. સુણજે૨૦ નાગે નાગે શું કહે છે, નાગા જમે સર્વ; નાગે નગરા જનને સેવે, કર દિલમાં ગર્વ. સુણજો. ૨૧ નફફટ નફફટ શું કહે છે, નફફટને નહીં પાર; સમજી ધર્મને પાપ કરે તે, સાચે નફટ ધાર. સુણજે. ૨૨ નિર્મલ નિર્મલ શું કહે છે, નિર્મલ કઈ કહેવાય; ફૂડ કપટથી જ્યારે વર્તે, સુમતિ સક સદાય. સુણજો. ૨૩ ન્યાયી ન્યાયી શું કહો છો, ન્યાયીમાં અન્યાય; પરમાત્માને પ્રેમે પખે, ભેદ દષ્ટિથી ન્યાય. સુણજે૨૪ નીચ નીચ તું શું કહે છે, નીચા સન્ત સદાય; જુઓ તાડ છે ઉંચાં કેવાં, પર્વત જે પેખાય, સુણજો. ૨૫ નીચ ઉંચને ન્યાય જુબાને, જૂઠ સત્ય આચાર; નીચા ઉંચા કુળથી માને, તે જગને વ્યવહાર, સુણજે૨૬ પ્રેમી પ્રેમી શું કહે છે, પ્રેમ પછી છે દુઃખ; સુખ વર્તે છે પ્રેમી દિલમાં, ભાગે સઘળી ભૂખ. સુણજો. ૨૭ પામર પામર શું કહે છે, પામરના શિરદાર; આશા દાસીના જે વશમાં, તે પામર નર નાર. સુણજો. ૨૮ પડિંત પડિત શું કહે છે, પિડિત પરખે સાર; પરભાવે રમતે જે રહેવે, ફેકટ તસ અવતાર. સુણજો. ૨૯
૧૪
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
ભજન પદ સંગ્રહ,
'
પાછ પાજી શું કહે છે, પાજી પોતે પખ; અન્તર ગુણનું દાન કરે નહીં, સાચે પાજી લેખ, સુણજે. ૩૦ ફૂલણ ફૂલણ શું કહે છે, મન ફૂલે ફૂલાય;
નહિ જેનું મન ફંદે, ફૂલણ નહીં કહેવાય. સુણજે. ૩૧ બળી બળીયે શું કહે છે, બળીઆ ગયા મશાણ; રાવણ પાંડવ કૌરવ હૈદ્ધા, રહ્યાં નહીં નિશાન. સુણજો. ૩૨ ભંડે ભૂંડે શું કહે છે, ભૂલ્યા તે તે ભૂડ; પ્રભુ ભજનમાં ભાવ ન વર્તે, તે ભવ જલધિ ગૃષ્ઠ. સુણજો૩૩ ભૂલ્યા ભૂલ્યા શું કહે છે, ભૂલ્યા ભણીને વેદ; જ્ઞાની ધ્યાની તપી જપીને, માયા આપે ખેદ. સુણજે. ૩૪ ભટક્યા ભટકયા શું કહે છે, ભટકે રણનું રેઝ; ભટકયા નહીં તે જગમાં જેગી, કીધી આતમ ખેજ સુણજો. ૩૫ ભેળા ભેળા શું કહે છે, ભેળા જન ભરમાય; પર સ્વભાવે જે જન રમતા, ભેળા તેહ ગણાય. સુણજે ૩૬ યાચક યાચક શું કહે છે, યાચક ઇંદ્ર ગણાય; પરપુગલ ભીખની આશામાં, સહુ દુનિયા ભટકાય. સુણજે. ૩૭ યાચક સાચા આતમ ધનને, ચાચે તેહ ગણાય; જ્ઞાની ધ્યાની યાગી સાધુ, ધન ધન યાચક રાય. સુણજો. ૩૮ રામા રામા શું કહે છે, રામા ભવનું મૂળ; રામા રાગે રામ ન મળશે, અંતે ધૂર્તધૂલ. સુણજો. ૩૯ રામ રામ જપતાં જે જાગે, હવે જન તે રામ; આતમ તે પરમાતમ રૂપે, સાચા જાણે રામ. સુણજો. ૪૦ રાગી રાગી શું કહે છે, જૂઠા જગના રાગ; આતમ રાગે જે રયા, ધન ધન તે સૌભાગ્ય. સુણજે, ૪૧ લાલચ લાલચ શું કરે છે, લાલચને નહિ અન્ત; લાલચ ત્યાગી રાગી જગમાં, શોભે સાચા સન્ત. સુણજે, ૪૨ વૈરી વૈરી શું કહે છે, વૈરી આપોઆપ; વૈર સમાવે સમતા આવે, નાસે સહુ સન્તાપ. સુણજે. ૪૩
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
વેશ્યા વેશ્યા શું કરે છે, કુમતિ વેશ્યા દિલ; વિકાર વેશ્યા વૈર ઝેરને, ક્ષણમાં આતમ!!! પીલ. સુણજે, ૪૪ શાન્તિ શાન્તિ સહ કહે છે, શાન્તિ જાણે કોય; શાન્તિ જગની બ્રાન્તિ હરતી, કબુ ન દુઃખડાં હોય. સુણજે, ૪પ સેવા સેવા શું કરે છે, સેવા કરતા સર્વ પરમાતમ ગુરૂ જનની સેવા, ટાળે સઘળા ગર્વ. સુણજે, ૪૬ સાધુ સાધુ શું કહે છે, સાધુ સાથે ધર્મ, પચમહાત્રત પ્રેમે પાળે, ટાળે આઠે કર્મ. સુણજે, ૪૭ સાચું સાચું શું કહે છે, સાચું આતમ સુખ; પરમાં સુખની આશા રાખે, પામે ભવમાં દુખ. સુણજે, ૪૮ હાર્યા હાર્યા શું કહે છે, હાર્યા કામે વીર; રાગાદિકને જીત્યા જગમાં, તીર્થકર મહાવીર. સુણજે૪૯ જ્ઞાની જ્ઞાની શું કહે છે, જ્ઞાની ગોથાં ખાય; રાગદ્વેષને જીતે જે જન, જ્ઞાની તેહ ગણાય. સુણજે ૫૦ આવ્યા આવ્યા શું કહે છે, આવ્યા ચાલ્યા જાય; ત્રણ લેકમાં કીતિ જેની, આવ્યા તે સુખદાય. સુણજે. ૫૧ બેઠા બેઠા શું કહે છે, બેઠા ઉઠે ભ્રાત; બેઠા ક્ષાયિકભાવે સિદ્ધ, ધન તેના અવદાત. સુણજેટ પર ઉઠયા ઉડયા શું કહે છે, જેને ઉઠે છવ, ઉઠયા આતમ ભાવે સન્ત, જાણ જીવને શીવ, સુણજે. ૫૩ જોગી જેગી શું કહે છે, જેની સાથે જેગ; અલખ ખલકમાં સચ્ચા સમજી, ભગવતા નહિ ભેગ. સુણજે૫૪
ડું જાડું શું કહે છે, જૂઠી જગ ઝંઝાળ; જૂઠામાં મારૂં જે માને, તે જન જગમાં બાળ. સુણજો. ૫૫ ભક્તિ ભક્તિ સે સજજન, ભક્તિ સુખનું મૂળ; દેવગુરૂની ભક્તિ વીણ તે, કિરિયા જાણે ધૂળ. સુણજે. પદ મકલ મલ જિનવર જાપે, ગણજે સહુ નવકાર ચિદ પૂર્વમાં મલ મોટું, ઉતરશે ભવપાર. સણ. પ૭
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
ભજન પદ સંગ્રહ.
ગુર્જર દેશે સાણંદ ગામે, ઓગણિશ ત્રેસઠ સાલ; અષાડ સુદિ સાતમ સાંજે, સ્તવના માલ માલ, સુણજે પ૮ સમજી ગણજે શ્રીનવકાર, તેથી ઉતરશે ભવપાર; ભણશે ગણશે જે જન ભાવે, તેહ લહે સુખસાર. સુણજો. ૫૯ બુદ્ધિસાગર અવસર પામી, ધર્મ હૃદયમાં ધાર; સમજી ગણજો શ્રીનવકાર, તેથી ઉતરશે ભવપાર. સુણજો. ૬૦
(સાણંદ)
सद्गुरु स्तुति पद.
(૧૫૯) સદગુરૂની શિક્ષા સારીરે, વિચારી જજે, તારે નરને નારીરે, વિચારી જેજે; ગુરૂ જ્ઞાનિની સેવા, સાચા છે સુખના મેવા, ગુરૂ સમજાવે દેવારે, વિચારી જોજે. સદ્ગુરૂ૦ ૧ ગુરૂની સાચી વાણી, શિવપુરની છે નિશાની; તરણ્યાને જેમ પાણી, વિચારી જોજે. સદ્દગુરૂ૦ ૨ માથે ગુરૂજી ગાજે, તેની ભાતે છાજે; તેથી કુમતિ લાજેરે, વિચારી જોજે. સદ્ગરૂ. ૩ ગુરૂની ભક્તિ પ્રીતિ, નાસે છે તેથી ભીતિ; એ ઉત્તમ જનની રીતિરે, વિચારી જોજે. સદ્ગુરૂ૦ ૪ ગુરૂગમની બલિહારી, જગમાંહિ ઉપકારી; સલ્લુરૂની વાતે ન્યારીરે, વિચારી જે. સશુરૂ૦ ૫ બુદ્ધિસાગર દવે, સશુરૂ ચિરંજી; ગુરૂ વચનામૃત પીરે.
ગુરૂ૦ ૬ (સાણંદ)
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લેા.
समाधि पद.
( ૧૦ )
( ઓધવજી સંદેશા કહેજો શ્યામને–એ રાગ ) અન્તર્ના અલબેલા સાહિબ રીજશે, ત્યારે મારાં સઘળાં કારજ સિદ્ધ; અષ્ટ સિદ્ધિ ઘટમાં પ્રગટે છે ધ્યાનથી, દાન ગુણાનું પેાતાને પરિસદ્ધજો. યમ નિયમ આસનને પ્રાણાયામથી, શરીર શુદ્ધિ થાશે ચિત્ત પવિત્રજો; પદ્માસન સિદ્ધાસન વાળી બેસો, સુષુમ્હા ભેદક આસનની રીતજો. પ્રત્યાહારે ચિત્તની સ્થિરતા સમ્પજે, ધારણાથી ધારા અન્તર્ દેવો; ધ્યાનભેદ સમજીને ધ્યાને ધ્યાઇએ, અન્તર્ આતમ પરમાત્મની સેવજો. નિર્વિકલ્પ સમાધિરૂપે સમ્પજે, સુખના દરિચે ગુણથી ભરિયેા પૂરજો; અલખ દશાની અવિચલ રટના લાગતાં, નિર્મલ નિરખે નયણે આતમ નૂરજો. સહજસમાધિ મોટી મનમાં માનીએ, વળજો એની વાટે વ્હેલા વીરજો; ડગે મેરૂ પણ ચિત્ત ચ-ચલતા નવી હવે, ધ્યાનદશા એવી વર્તતા ધીરજો. અનેકાન્તાષ્ટિથી આતમ એળખી, પૂજો ધ્યાવા ગાવા શ્રી ભગવાન્ જો; નિર્નામી પણ અનેક નામે એહનાં; ડ્ દર્શનમાં સહુ સાતનયાથી સ્વરૂપ સમજો આત્મનું,
ધ્યાવે છે ધ્યાનજો.
For Private And Personal Use Only
૧૦૯
અન્તર્૦ ૧
અન્તર્
અન્તર્ ૩
અન્તર્ ૪
અન્તર્॰ પ
અન્તર્॰ ૬
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ્મ સંગ્રહ
સાપેક્ષે ષડ્ દર્શન આત્મ સમાયજો; સ્યાદ્વાદ સત્તાથી પૂરણ પામીએ, ભેદભાવ ઝઘડા ત્યારે દૂર થાય. અન્તર્ સ્વામી સમજ્યા ત્રણ શું સેવના, શ્રદ્ધા ભક્તિ પ્રીતિથી પરખાય; શબ્દ સૃષ્ટિ વિકલ્પ શમ્યા નિજ શુદ્ધિમાં, બુદ્ધિસાગર અન્તર્યામી ગાયો.
અન્તર્॰ છ
For Private And Personal Use Only
અન્ત ૮ ( સાણંદ )
“સહુ હિના સ્વામી બાતમ માહા.”પર.
( ૧૧ )
( આધવજી સંદેશા કહેજો શ્યામને એ રાગ ) સહુ શક્તિના સ્વામી આતમ માહરા, તારા મહિમા દીઠ અપરંપારો; કેવલજ્ઞાને જાણે લેાકાલેાકને, ધ્યાતા પણુ તું ધ્યેય સ્વરૂપી ધારજો. કુમતિ; રમતાં આ સંસારમાં, પામી દુ:ખે ભટકયા વારવારો; ગુરૂપ્રતાપે શુદ્ધ સ્વરૂપ નિહાળતાં, ધન્ય દીવસને ધન્ય ઘડી અવતારજો. ચમત્કાર વિદ્યા લબ્ધિનું સ્થાન તું, ગુરૂગમયુક્તિભક્તિ અર્પે સર્વો; પૂજા ભક્તિ ધ્યાનાશ્રય છે આતમા, તત્ત્વજ્ઞાનથી નાસે મિથ્યા ગર્વજો. ચેતન શક્તિ ચેતન ભાવે દેખીએ, જડની શક્તિ જડ સ્વભાવે જાણજો; અનન્ત સુખનું સ્થાનક આતમ જાણીએ, અનુભવયેાગે પ્રગટે તેનુ' ભાનો.
સહુ ૧
સહે॰ ૨
સહે૦ ૩
સહુ॰ ૪
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૧૧
સહુ. ૫
અખડ ઉપગે તું ઘટમાં જાગજે; દુઃખમય જાણું સઘળે આ સંસાર; વકતા ધ્યાતા ચેય તત્તવની એકતા, દ્રવ્યાથિકનયથી મનમાં નિર્ધારજો. આતમ કર્તા કર્મ કરણ પણ આતમા, સંપ્રદાનને અપાદાન પણ એહજે; અધિકરણ પણ આતમને અવલોકીએ, પર્યાયાથિકનયથી હવે તેજે, સમજ સાતથી આત્મસ્વરૂપને, ટાળે મિથ્યા વિષય વાસના રાગજે, બુદ્ધિસાગર અવસર પામી ચેતજો, અતથી કરજો સહુ માયા ત્યાગજે.
સહુ ૬
સહુ ૭ (સાણંદ).
“જ્ઞાનાનન્દી તરવ સ્વર સાતમા.”—માત્મઃ .
(૧૬૨) (ઓધવજી સશે કહેજે શ્યામને–એ રાગ) જ્ઞાનાનન્દી તત્વસ્વરૂપી આતમા, અન્તર્યામી પુરૂષોત્તમ ભગવાજો; બ્રહ્મા વિષ્ણુ શંકર ને ગોપાળજી, અનેક નામે શોભે તું ગુણવાન જે. જ્ઞાનાનન્દી. ૧ અન્તર દષ્ટિ દર્શન કીજે આત્મનું, નાસે તેથી ભવભય બ્રાન્તિ ભજે, સગુણ નિર્ગુણ આતમ તું સાપેક્ષથી, અનેકાન્ત સ્વભાવી તારે ધર્મજે. જ્ઞાનાનન્દી ૨ હારી ભક્તિ સ્થિરતા શાતિ આપતી, સ્વપર પ્રકાશક નિરાધાર નિર્ધાર; સંયમ રૂપે પૂજે આતમરાયને, તેથી પામે ભવસાગરને પારજો. જ્ઞાનાનદી, ૩
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ર
ભજન પદ સંગ્રહ.
રાગદ્વેષથી બહિરાત પદ જાણીને, કરજે તેને જ્ઞાનદષ્ટિથી નાશ; સ્થિરપયોગે જાગો તત્વ સ્વરૂપમાં, અસંખ્યપ્રદેશે ક્ષાયિકભાવે વાસ. જ્ઞાનાનન્દી ૪ સામગ્રી પામીને આતમ ચેતજે, મેહમાયાને કરજે નહિ વિશ્વાસ; વિષયવિકારે વિશ્વની પેઠે જાણજે, પરપુગલની છેડી દેજે આશ. જ્ઞાનાનન્દી ૫ અખડ અવિનાશીની વાટે ચાલજે, પદર્શનમાં સહુજન તુજને ગાય; બુદ્ધિસાગર આવિર્ભાવ જગાવવા, સત્સમ ઉદ્યમ કરજો હિત લાયજે. જ્ઞાનાનન્દી ૬
(સાણંદ) “જિદાનતનર્ન વદે વાળને.”—Fઢ.
(૧૬૩) (ઓધવજી સશે કહેજે શ્યામને–એ રાગ) ચિદાનન્દ ચેતનજી વહેલે જાગજે, ભરનિદ્રામાં આયુ નિષ્ફળ જાય; ઊંઘે ઉંઘણ ચોર લૂંટે ચેતજે, વિરણ નિદ્રાવશથી દુઃખડાં થાય. ચિદાનન્દ૦ ૧ કાલ અનાદિ ઉબે મિથ્યારાત્રીમાં, પરસ્વભાવે લેતે શ્વાસે સજે સર્વવિઘાતક નિદ્રા દુઃખની ખાણ છે, શું કરો ત્યાં સુખબુદ્ધિ વિશ્વાસ. ચિદાનન્દ ૨ ભવિતવ્યતાને સદ્ગુરૂ સફથી, જાગંતાં ઘટ દેખે અનુભવ ભાણજે; સ્વતઃ પ્રકાશી ઝળકી તિ આત્મની, ઉઠ ચેતન આળસ છાંડી જાણજે. ચિદાનન્દ૩
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૧૩
સુખની ધારા પ્રગટી સહજસમાધિથી, શમ્યા વિકલ્પ પામી સ્થિરતા બધજે, વિષય વાસના આશા તૃષ્ણ પૂજના, નાઠા દોષે મેહમાયાને કેજે. ચિદાનન્દ. ૪ અનુભવાગે તાળી લાગી ધ્યાનની, બાહ્યભાવનું ભૂલાયું સહુ ભાન; આતમ રાગે રંગાણી છે ચેતના, સેવે ઘટમાં શુદ્ધ બુદ્ધ ભગવાજે. ચિદાનન્દ૫ શ્વાસોશ્વાસે સમરે શાન્ત કૃપાળુને, કરશે કરૂણા પ્યારે આપ આપજો; હરતાં ફરતાં ખાતાં પીતાં પહેરતાં, ધંધો કરતાં સુરતાની છે છાજે. ચિદાનન્દ૬ દેહી પણ વિદેહી પોતે એકલ, જ્યારે અન્તરથી કરતે સહુ કામ; ક્ષપશમ ઉપશમ ભાવે છે સાધના, દેશે દર્શન દીન દયાળુ રામજો. ચિદાનન્દ. ૭ સે ધ્યાવે બુઝે આતમરામને, એનાથી સમજે છે છો સર્વજે; જીવ શિવને ભેદભાવ ઝઘડે ટો, બુદ્ધિસાગર નાઠે મિથ્યા ગર્વજો. ચિદાનન્દ૮
(સાણંદ)
સ્વામીને સેવા તું થારા માતમાં.”—પઢ.
(૧૬૪) (ઓધવજી સંદેશે કહેજો શ્યામને–એ રાગ ) સ્વામીને સેવક તું પ્યારા આતમા, અવ્યાપક પણ જ્ઞાને વ્યાપક સર્વજો; અવિનાશી પણ અનિત્ય તું પર્યાયથી, તુજને જાણ્યાં નાઠે મિથ્યા ગર્વજો. સ્વામીને ૧ ૧૫
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
ભજન પદ સંગ્રહ.
સ્વામીને ૨
આતમ ભાવે માયા અસતી જાણીએ, જડ સ્વભાવે છતી માયાને પેખજે; સંગ્રહની સત્તાથી એકજ આતમા, અનેક વ્યક્તિ ભાવે આતમ દેખજે. નાક વિના શોભે નહિ મુખ સંસારમાં, વર વિના શેભે નહીં જેવી જાન; મીઠા વીણ ભજનની રોભા જેવી, જ્ઞાન વિના આતમનું એવું જાણજે. જ્ઞાન વિના સાધે શું આતમ સાધના, આતમજ્ઞાને ટળશે કર્મ વિકાર, બુદ્ધિસાગર અવસર પામી ચેતીએ, સગ્રન્થને સત્ સમ આધારજે.
સ્વામીને ૩
સ્વામીને ૪ (સાણંદ)
બનાવ બાવ્યો અવસર મનાય છે.”—g.
(૧૬પ). (જીવ જાણે મારે મરવું નથી, જેમ પીપળના પાનને
ખરવું નથી.)–એ રાગ, જીવ આવ્ય અવસર આ જાય છેરે, શિદ માયામાં ગોથાં ખાય છેરે; શાને જ જેને તું જીવડારે, દેખ એલાઈ જાશે દીવડારે.
જીવડા. ૧ માની મોટામાં માનવ મહાલતારે, અણધારે દિવસ થશે ચાલતેરે. શું ફૂલ્યા ફરે છે સંસારમાં રે, મળે માનવ ભવ નહિ હારમાંરે.
જીવડા૦ ૨ નામ ઠામ નિશાની રહે નહીં, તારૂ આયુષ એળે જશે વહીરે.
જીવ
૧૦
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૧૫
જીવડા૦ ૩
જીવટ
મીઠી વાણું બેલતાં ન આવીરે, બેલે કડવી વાણુ જેવી ફાવડીરે. દાણું ઘંટીમાં દળાતા દેખતાંરે, કાળ ઘંટી પીલાઈશ પેખતાંરે. કર પ્રભુની ભક્તિ જ્ઞાન ધ્યાનથી, ચિત્તવાળી જૂઠા અભિમાનથી. ચેત! કઈ ના કહેવા આવશેરે, મારું મારું કરી દુઃખ પાવશે. કર પ્રભુ ભજન શ્વાસસથીરે, વદે બુદ્ધિસાગર વિશ્વાસથીરે.
જીવડા
૪
જીવ
૫
જીવડા (સાણંદ)
“નાના વેસ્ટ છે વેટા.”—g.
(પદ્મપ્રભુ પ્રાણ પ્યારા–એ રાગ) જગના ખેલ છે બેટા, કદિ નહીં થાય મનમેટા. જગ ૧ સદા છે દુઃખ માયામાં, સદા સુખ ધ્યાન છાયામાં પ્રભુનું નામ સુખ આપે, પ્રભુનું નામ દુઃખ કાપે. જગ ૨ પ્રભુ ભક્તિ ન જ થાશે, તદા દિન દિન દુઃખ થાશે; જીભલડી મા જીનેશ્વરને, હૃદય તું દેવને ધરને. જગ ૩ મુઆ જે મેજમાં માતા, તર્યા જે દેવને ગાતા; જગતમાં જન્મ ધાર્યો તે, ભજન વિણ જન્મ હાર્યો તે. જગ ૪ છેવટની આંખ મિંચાશે, તદા તું ખૂબ પસ્તાશે, હજી છે હાથમાં બાજી, કરી લે આમને રાજી. જગ ૫ ગાદી ઘડી ગમ્મત ગાડી, સુંદર શય્યા અને લા; મળેલા ભોગ એ જાશે, પાછળથી કોઈ તે ખાશે. જગ ૬ ગણી ફેક દુનિયાને, પ્રભુના ભવ્ય ગુણ ગાને; બુદ્ધ બ્ધિ સન્તને સડી, ગ્રહે તે સુખ ગુણ રડી, જગ ૭
(ગધાવી.)
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
ભજન પદ સંગ્રહ.
નાહક૦ ૨
“શાને તું કરે છે માયા.”—g.
(૧૬૭). (ચેતત ચેતાવું તને પામર પ્રાણી-એ રાગ) શાને તું કરે છે માયારે, નાહક પ્રાણી; મરડી મૂછને ચાલે, મગરૂરીમાંહિ મહાલે; જવું પડે હાથે ઠાલેરે.
નાહક. ૧ પ્રભુ નામ નહિ લીધું, સન્તને ન દાન દીધું; કપટવિષ પ્રેમે પીધું રે. બ્રાતિમાં ભૂલી ભારી, આખી ઉમ્મર હારી;થાશે કેણ ગતિ તારીરે.
નાહક. ખેદે તે પડે છે પહેલે, પરના બુરામાં ઘેર મનમાં રહીને મેલોરે.
નાહક. ૪ બીજાનું દેખીને સારૂ, મનમાં લાગે નઠારું, ભલું થાશે કેમ તારૂં રે.
નાહક. ૫ કપટથી કાળું થાશે, ધાર મને વિશ્વાસે પિતે તું તે છેતરાશેરે.
નાહક૦ ૬ કપટ કળાને ત્યાગી, સદ્દગુરૂ શીખ માગી; બુદ્ધિસાગર ઘટ જાગીરે.
નાહક. ૭ (ગોધાવી.)
“નીવડે મુ મની”—g.
(૧૬૮) (ચેતાવું ચેતી લેજે–એ રાગ. ) જીવડા પ્રભુ ભજીલેરે, અવસર આવ્યે એળે જાશે; પ્રભુ ભજંતાં દામ ન બેસે, કેટી કર્મ કપાશે. જીવડા૧ દુઃખ દાવાનળ ભવમાં ભમતાં, સુખ નીપજે નહીં સારું; મેહ માયા કોધે સપડાતાં, ભાગ્ય બગડશે તારૂં. જીવડા૨
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૧૭
જૂઠી દુનિયાની બાજુમાં, મકલાઈ શું હાલે; કાળ પકડશે પલમાં આવી, સાચે મારગ ઝાલે. જીવડા૩ વજ પેટીમાં પેસે તે પણ, મરણ કદિ નહિ મૂકે, બુદ્ધિસાગર અવસર રૂડે, ચતુર થઈ શું ચૂકે. જીવડા. ૪
(ગોધાવી.) ના ગર્વ વારી નરેન્દ્ર . ( ચેતાવું ચેતી લેરે—એ રાગ. )
ગાફલ ગર્વ કરીનેરે, મનમાં મોટાઈથી ફૂલે પ્રભુ ભજ્યાવિણ પાપકર્મથી, ભવસાગરમાં ડૂ. ગાફલ૦ ૧ દગા પ્રપ... પાપ કરીને, લક્ષ્મી ભેગી કીધી; પરભવનું પસ્તાનું થાતાં, ખાશે કઈક અદ્ધિ. ગાફલ૦ ૨ હું પંચાતી ડાહ્યો ડમરે, હું નૃપતિ અધિકારી, હું હું કરતાં શ્વાસ ખસ્યાથી, ગતિ પકડશે ન્યારી. ગાફલ૦ ૩ હિંમાં માયા હુંમાં જાય, હુંના જગ પડછાયા; હુને મારૂં મૂકી દેતાં, સન્ત સુખ બહુ પાયા. ગાફલ૦ ૪ કેટી કલ્પના કરે માનવી, કેઈન આવે સાથે, બુદ્ધિસાગર ચેત્યા તે નર, જેને સશુરૂ માથે. ગાફલ૦ ૫
(સાણંદ). “પુરવટુ વસાવે સહુના શીરે—પઢ.
(૧૦) (અરે જીવ શીદને કલ્પના કરે—એ રાગ) સુખ દુખ આવે સહુના શીરે, ભેગવ્યા વિણ તે કદિ નહિ ટળે. કેટિ જન્મનાં કરેલ પાપે, અવસર આવે ફળે; ધીરજ હારી શેક કરીને, શિદને જીવડા બળે. ભગવ્યા. ૧ સીતા સતી દ્રૌપદી દમયંતી, વનવાસે ટળવળે; સુખ દુઃખ ભેગે આવે એણીપેરે, જેમ ગજેન્દ્ર કાંડું ગળે. ભાગ ૨
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
ભજન પદસંગ્રહ.
કલંક પડ્યાં છે મહાસતીઓને, નામે મલ કરે; શ્રી વીર પ્રભુના કાને ખીલા, ઠેયા ગેપે અરે. ભેગવ્યા. ૩ જરાકુમારને હાથે મરણું, થયું કૃષ્ણનું અરે, દુઃખ આવ્યાં જ્યારે વીરપ્રભુને, સાહાસ્ય કઈ નહિ કરે. ભેગ. ૪ કર્યાં કર્મ ભેગવવાં સહુને, કેઈનું કાંઈ ન વળે; સુખ દુઃખમાં સમભાવ કરે તે, મુક્તિપુરીમાં ભળે. ભગવ્યા. ૫ ચંદ્ર સૂર્ય જેવા પણ જગમાં, દેખે નજરે ફરે; બુદ્ધિસાગર સમતા સેવે, રાગ દ્વેષ નહીં છળે; જ્ઞાનિને સુખડાં, ઈણ વિધિ મળે.
ભાગવ્યા ૬ (સાણંદ)
“અમોને તમો સમાનાતિ”—g.
(૧૧) (૫દમ પ્રભુ પ્રાણસે પ્યારા–એ રાગ) અને તમે સમા જાતિ, અને તમે સમા જ્ઞાતિ, પશુ પંખી અમારાં છે, અમારાં તે તમારાં છે; અને ૧ નહિ કે કેળનું વૈરી, નહિ કે કેઈનું ઝેરી; સહુ જીવ મિત્ર મારા છે, મમત્વ ભાવ વિચાર્યા છે. અને ૨ અને પ્રેમથી ભેટું, અમારે કાંઈ નહિ છે; અમારે સર્વથી હળવું, અમારે સર્વથી મળવું. અને ૩ દયા ગ હૃદય હતી, અને પ્રેમથી કહેતી, અમારામાં સદા ઝીલે, અનન્તાં સુખ તસ દીલે. અમોને ૪ અમારી આંખમાં ચંદ્ર, અમારા નેત્રમાં ભદ્ર; જગત આ ભાસતું મોટું, જગત આભાસતું ખાટું. અમો. ૫ અપેક્ષા છવની સાચી, એકાન્ત વાત છે કાચી, બુદ્ધ બ્ધિ જીવની સેવા, અમારે શુદ્ધ એ મેવા. અને ૬
(સાણંદ)
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
“વેપારી ૩૫–.
(૧૩૨) (ઓધવજી સંદેશે કહેજો શ્યામને–એ રાગ.)
વ્યાપારી વ્યાપારે મનડું વાળ, કરજે ઉત્તમ સવસ્તુ વ્યાપાર; કપટ કરીને છેતરજે સહુ કર્મને, છેતરવા નહિ જીને તલભાર. વ્યાપારી. ૧ વિવેકદ્રષ્ટિથી સહુ વસ્તુ દેખજે, સુખકર સારી વસ્તુને કર પ્યાર; દાન દયા સંયમ શીયલને સત્યતા, સમતા આદિ વસ્તુને સ્વીકારજો. વ્યાપારી ૨ સેદાગર સશુરૂજી સાચા માનજે, લેભાદિક ચેરેને કરજે ખ્યાલ; લાભ મળે તે સાચવજે ઉપગથી, અન્તર્દષ્ટિને કરજે રખવાળજે. વ્યાપારી, ૩ સ્યાદ્વાદષ્ટિનાં કરજે ત્રાજવાં, સહનશીલતા કાતર સારી રાખજો, ગજ રાખે વ્યાપારી આતમ જ્ઞાનને, સ્થિરતા ગાદી બશી સાચું ભાખજો. - વ્યાપારી ૪ પ્રતિકમણુના રેજિમેળથી દેખજે, દિવસમાં શું મળિયે લાભાલાભજે, બાહાલક્ષમીની ચચલતાને વાજે, જલનું બિન્દુ પડિયું જેવું ડાભજે. વ્યાપારી ૫ દુઃખને પણ સુખ માની હિમ્મત ધારજે, પર પરિણતિ વેશ્યાને સ; નિવાર, ક્ષાયિકભાવે દાનાદિક ગુણ લાભથી, જન્મ જરાનાં દુઃખ નાસે નિર્ધારજે. વ્યાપારી ૬ માયાના વ્યાપારે ત્યાગી જ્ઞાનથી,
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦.
ભજન પદ સંગ્રહ.
અન્તરના વ્યાપારે ધરજે ધ્યાન; બુદ્ધિસાગર અનન્ત સુખડાં સમ્પજે; આતમ થાવે સિદ્ધ બુદ્ધ ભગવાનજો. વ્યાપારી. ૭
(સાણંદ)
જીવ૦ ૧
૦
“નવરા નર વારે”—.
(૧૭૩) (ચેતાવું ચેતી લેજેરે–એ રાગ) જીવલડી જરૂર જાવુંરે, ફેગટ માયામાં શું ફેશિયે, મરણતણે ભય માટે માથે, કેઈ ન આવે સાથે; હસતાં હરશે કાળ ઝપટમાં, કહ્યું ત્રિભુવન નાથે. વૈદું કરજો સિદ્દ કરજે, કરજો લટપટ ચાળા, આડી અવળી બાથભરો પણ, ભરવા પડે ઉચાળા. જીવ૦ ૨. ડાહ્યા ડમરા પરપંચાત, કરજો કજીયા વાતે કાળ કાળીઓ હરશે લાતે, જાશે ખાણું ખાતે. જીવ. ૩ ચેરી ચુગલી નિંદા કીધી, પરને ગળે દીધી; મનમાં પાપ કરીને ભારી, નરકવાટ ઝટ લીધી. જીવ. ૪ પ્રભુ ભજનને ભૂલી ભેળા, દુનિયામાં કયાં દોડે; બુદ્ધિસાગર માયા પથરે, સીદને માથું ફેડે.
જીવ. ૫ (સાણંદ)
૪
महावीर स्तवन.
(૧૭૪) (દ્વારકાના વાસીરે અવસરીએ વહેલા આવજોરેજી–એ રાગ) ત્રિશલાના જાયારે મહાવીર સ્વાયે આવજો, નહિ આવે તે થાશે સેવકના બેહાલ. ત્રિશલાના. ૧ દૈત્ય મહાહરે વહાલા લાગે પીડવાળ, દીધાં દુઃખ કહેતાં ના આવે પાર. ત્રિશલાના ૨
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
કામને અજ્ઞાનેરે સત્તા નિજ વાપરીજી, ખાળે ક્રોધ ઘડી ઘડી ક્ષણમાંહિ પન્થ પાખણ્ડ જાળેરે વિટાયેાછું વેગથીજી, વિકાર વિષધરની લાગીરે ચાટ.
પંચમકાળ પૂરોરે જમ જેવા એસિયેાજી, સૂઝે નહીં ધર્મ માર્ગનીરે રીત, ગાંડા ઘેલા હારારે સેવક વ્હાલા માનીનેજી, તારા તારા ભવસાગરનીરે તીર. ટળવળતે તારા વ્હાલારે સેવક હાથ ઝાલીનેજી, નહિ તારા તે જાશે તમારીરે લાજ. તુંહિ તુંહિ સમરૂંરે દુઃખીના બેલી આવજેજી, શરણું એક બુદ્ધિસાગરને છે તુ.
For Private And Personal Use Only
ત્રિશલાના ૩
ત્રિશલાના ૪
ત્રિશલાના ૫
ત્રિશલાના ૬
ત્રિશલાના॰ છ
ત્રિશલાના૦ ૮
૧૨૧
( સાણă )
“મૂઠ્ઠી મન પ્રમાા શશાઢે.”-પર.
( ૧૭૫ )
( રાગ મરાઠી સાખી. )
અરે ૨
ભૂલી ભવ ભ્રમણા ઝંઝાળે, ફ્રગટ આયુ ગાળે; માના ઘર મહેલાને મારા, પણ ભરશેા ઉચાળે; અરે કયાંથીરે અક્કલ ઉધી સુઝી, કદી વધ્યા ગાય ન ક્રુઝી. ૧ ક્યાં કજીયા કંકાસા કરતા, આડા અવળા ફરતા; જન્મ્યા તેને મરવું માથે, મરવા જેવા ખરતા. કુટુમ્બ કબીલા મારો માની, સ્વારથમાં સપડાયે; નીતિ ત્યાગી અવગુણુ રાગી, લક્ષ્મીથી લલચાયા. લાલે લક્ષણ સઘળાં ખાયાં, અભિમાન ખીજ છેયાં; ધર્મવાત તલભાર રૂચે નહિ, કયા કર્મ નહિ જોયાં. સાધુ દેખી છટકી જાતા, પાપીથી હરખાતા, નિન્દા લવરી વૈર ઝેરની, કરતા નિશદિન વાતા.
અરે .૩
અરે ૪
અરે ૫
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
ભજન પદ સંગ્રહ.
ચેતી લેને પામર પ્રાણી, સદ્ગુરૂ શરણું તારે; બુદ્ધિસાગર સત્સંગમથી, ઉતરો પેલી પારે; લેજો હારે માનવભવને પ્રાણું.
અરે ૬ (સાણંદ)
પ્રેમે ૩
“મારું મારું તમે શું કરશે?”—g.
(૧૬) મારૂ મારૂ તમે શું કરે રે, સ્વપ્ન જે સંસારરે, ઝાંઝવાના જલ જેહ, સુખ નથી તલભારરે, પ્રેમે પ્રભુ ગુણ ગાઈએ, કયું સાથે થનારરે, ચેત્યા ચેતનને પામીયા, થ યજયકારરે. પ્રેમે પ્રભુ. ૧ ફૂલ્ય ફેગટ શું ફન્દમાંરે, ફૂલે તેટલાં ફ્રેકરે; ઠાઠમાઠે બંધાણુ ઠાઠડ, પડે પાછળ પિકરે. પ્રેમે ૨ માયામાં મુંજી શું મરેરે, બાળ મોટા મરનાર, મરનારાને રૂ માનવી, રેનારાં જનારરે. સારું સારું છવ શું કરેરે, નથી માયામાં સારરે, જેવા ધૂમાડાના બાચકા, જે વેશ્યાને ચારરે. રેફ રબડ શું મારરે, જેને કસાઈનાં ઢેરરે, જેવું જળનું ફૂલવું, પૂંઠ જેવી છે મેરશે.
મે. ૫ લાખ રાશિમાં ભમ્મરે, વેઠયાં દુઃખ અપાર; પુયે માનવભવ પામિયે, હજી હાથે ન હારરે. પ્રેમે ૬ કેઈક ઘલાણા ઘરમાંરે, કેઈ બાન્યા મસાણરે; જેનારાની ગતિ એહવી, જીવ જૂઠું ન જાણરે. પ્રેમે ૭ સશુરૂ સેવા સાધનારે, ધરે ધર્મથી પ્યારરે; બુદ્ધિસાગર ગુરૂદેવને, ખરે માટે આધારરે.
પ્રેમે ૮ (સાણંદ)
પ્રેમે ૪
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૨૩
“મ િવ મળવત્તર.—g.
(૧૭૭) ભક્તિ કરે ભગવન્તનીરે, મન લાવીને પ્યારે, પ્રેમે પ્રભુપદ પૂજીએ, તજી વિરૂવા વિકારરે, ભક્તિ જગતમાં દેહિલી, સહુ શાસ્ત્રનું સારરે, કટે કોટી જન્મની કલ્પના, સુખ શાન્તિનું દ્વારરે. ભક્તિ ૧ રણમાં ચઢયે વીર વેગથીરે, કરે પાછા ન પાયરે; ગુઝે ધડથી કપાતાં શીર તે, એવે ભક્તિને ન્યાય રે. ભક્તિ. ૨ બળી જવાને ચાલતીરે, સતી હર્ષે હરખાયરે; પડે તે હેમાં પ્રેમથી, ગુણ તેના ગવાયરે. ભક્તિ . ૩ પપૈયે પિયુ પિયુ બેલતેરે, કર્યો મેઘશું નેહરે, અન્ય પાણી નહિ આભડે, પડે તેપણ દેહરે. ભક્તિ ૪. તન ધન જાડું જાણીને, દિલ લાવીને રાગરે; સાચા સાહિબને આદર, ધરી શ્રદ્ધા વૈરાગ્યરે. ભક્તિ ૫ કાયર થઈ નહિ કંપીએ રે, લડે કર્મની સાથરે, કરી કેશરીયાં છીએ, ઝાલે મુક્તિને હાથ રે, ભક્તિ - ૬ રહેલ રાધાવેધ સાધરે, પણ ભક્તિ મુશ્કેલરે; બુદ્ધિસાગર ગુરૂસથી, જોતાં લાગે છે હેલરે. ભકિત. ૭.
(સાણંદ).
“પરમપ૯પરમાતમ ગુણ ગાવું.”—i
(૧૭૮ ) (ઝીંટી–નાથકેસે ગજકે બંધ છોડા–એ રાગ) પરમપદ પરમાતમ ગુણ ગાવું, પ્રેમે નિશદિન ધ્યાવું. પરમ ૧ સાર શુદ્ધ સિદ્ધાંત સકળનું, આતમ તત્વ પ્રકાર્યું; ધ્યાતા ધ્યેય ધ્યાન એક, સિદ્ધ સમું સુખ ભાસ્યું. પરમ૦ ૨ આતમ પરમાતમ, વિવેચન, દુઃખ મમતા હરનારું; અન્તર્યામી સાખ પૂરે છે, લાગ્યું તે મન પ્યારું.
પરમ૦ ૩
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
ભજન પદ સંગ્રહ.
ભક્તિ ધ્યાન ઉપાસન ચેાગે, સાચા સાહિમ સેવું; પૂર્ણ તત્ત્વ સ્વરૂપે ખેલું, નિજશક્તિ નિજ દેવું. શુષ્ક જ્ઞાનથી કાજ ન સિક્રે, રહેણીથી ઘટ રીકું; અન્તર્યામિસેવા સાધુ, ખળથી કાંઈ ન ખીજું. ક્ષાપશમથી ખારમણતા, ભવમાંહિ ભટકાવે; ક્ષાપશમથી અન્તર્ રમતાં, સમભાવે શિવ થાવે, ભૂલું ભાન જગતનું જ્યારે, જાગે અનુભવ ત્યારે; ક્ષાયિકભાવે સર્વ પ્રકાશક, ઉત્તરે પેલી પારે. અવિહડરાગે મન રંગાણું, અવિહડ રટના લાગી; બુદ્ધિસાગર ધ્યાનદશાથી, અન્તર્યેાતિગી.
For Private And Personal Use Only
“નાનીને નો તું નીવકા.”-૬. ( ૧૦ )
ન
(વૈદ્યરભી વનમાં વલવલે—એ રાગ. ) જાગીને જો તું જીવડા, કાણુ છે તું શું કર્મ, ક્યાંથી આવ્યા ક્યાં જાવશે, મૂર્ખ સમા ન મર્મ. મિલ્કતમાં શું માહિયા, જાહું જગનેરે જાણ; દેહી પણ નહિ દેહ છે, પરખા દેહ પ્રમાણ. ફૂડ કપટમાં કાઢતાં, ભૂંડા જીવતર ભાઈ; અન્તે એકીલે આતમા, સાચી ધર્મ સગાઈ, મુઝસેા શું માયા માનમાં, કઢી મૂકે ન કાળ; લાખ લાખાપિત લાભમાં, બન્યા અન્ને બેહાલ. અથડાતા શું આશમાં, આવે આશા ન અન્ત; ચતુર વિવેકી ચેન્નીને, સેવ સદ્ગુરૂ સન્ત. કાચ કુપ કાયા કારમી, ઠાલી મૂકી દે ઠાઠ; ભજી લે પ્રભુને ભાવથી, અરે પહેાર તું આર્ટ.
પરમ૦ ૪
પરમ પ
પરમ કે
પરમ છ
પરમ૦ ૮
( સાણંદ )
જાગીને ૧
જાગીને ર
જાગીને ૩
જાગીને જ
જાગીને પ
જાગીને
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૨૫
જીવતર ચાલ્યું જાય છે, જેવું નદીઓનું નીર; ધર્મ ધરે ધરી ધ્યાનને, વાટે વળજે વીર. જાગીને૭ આ અવસર આતમા, ભેળા ભૂલ મા ભૂલ; બુદ્ધિસાગર બાહ્યમાં, અંતે ધૂળની ધૂળ. જાગીને. ૮
(સાણંદ)
પામ ૨૦ ૧
“પામર કાળી ન પાર.—.
(૧૦૦)
(રાગ ઉપરને). (ભૂ મન ભમરા તું કયાં ભમે–એ રાગ) પામર પ્રાણી ન પારખે, આવ્યે હીરે હાથ; કાપી અરે ક૯૫વૃક્ષને, ભરે બાવળીએ બાથ. રાસભ સાકર શું કરે, જેને વિષ્ટાણું રાગ; દ્રાક્ષ લેબને શું કરે, કાળે કપટી કાગ. પામર ૨ લાલચથી લલચાય છે, પ્રમદા દેખીરે પ્રેમ; વિરવા વિષયમાં હાલ છે, નથી નીતિ ને નેમ. પામર૦ ૩ દાન દેવામાં દીનતા, પ્રભુ પૂજ્યામાં પંગ;
રે છે નિજ સ્વાર્થમાં, ઢેલ જેવા કુટંગ. પામર ૪ આશાના આધીન છે, દયા દેવ ન દિલ, સદ્દગુરૂ સન્ત ન સેવત, જે વનને ભિલ્લ. પામર૦ ૫ કસ્તૂરીમૃગ ગબ્ધને, લેવા માટે દોટ; કસ્તુરી છે નાભિમાં, જેની વર્તે ન ખેટ. પામર૦ ૬ ભૂલ્યો પામર પ્રાણિયે, પ્રભુ પરખ્યા ન પ્રેમ; અત્તરના અજ્ઞાનથી, હા હી નેમ. પામર૦ ૭ સદ્દગુરૂ શરણ કર્યા વિના, જાય જન્મારો ફેક; બુદ્ધિસાગર મહ બાજુમાં, ફૂલે દુનિયા ફેક. પામર૦ ૮
(સાણંદ)
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
ભજન પદ સંગ્રહ.
“સેવા સારુ ખાયા.”—૧૦.
(૧૮૧), (દરભી વનમાં વલવલે–એ રાગ) સે સદ્ગુરૂ પ્રાણિયા, સનત સેવ્યાથી સુખ; કેટી જન્મની કલ્પના, ટળે કર્મનાં દુખ. સે . ૧ આદિત્યવાર ઉપાસીએ, રૂડા આતમરામ; સોમે સમતા શાન્તિથી, કરિએ ધર્મનાં કામ. સે. ૨ શુદ્ધ બુદ્ધ પરમાતમા, બુધવારે સેવ; ગુરૂવારે ગુણ ગાઈએ, જય જય ગુરૂદેવ, સે. ૩ શકવાર સેહામ, સુણે સૂત્ર સિદ્ધાન્ત; જાગે જ્યોતિ જ્ઞાનની, ટળે ભવની ભ્રાન્ત. સે. ૪ શૂરા થઈએ જ્ઞાનમાં, કીજે સન્તને સાથ; શનિવારે શુભ આતમા, કીજે હીરે હાથ. સે. ૫ કહેણું રહેણું રાખીએ, રટે આતમરાય; બુદ્ધિસાગર ભાવથી, લાગે સદ્દગુરૂ પાય. સે. ૬
(સાણંદ)
સન્ત. ૧.
,
જાન્ત ઉપર.—પઢ, (રિભી વનમાં વલવલે—એ રાગ) સન્ત ગમાગમ દહીલે, દેશે સહુ હરનાર; સુધરે ક્ષણમાં આતમાં, પામે ભવજલ પાર. નાખો અગ્નિમાં લાકડાં, તુરત ભસ્મ થનાર; સન્ત સમાગમ અગ્નિથી, બળે કર્મ વિકાર. સત્ત૦ ૨ સ્વદશા કેટી વર્ષની, જાગંતાં તે જાય, ગંગાજળથી નિર્મલા, સદ્દગુરૂજીને ન્યાય. સન્ત૩ સ્પર્શમણિના સ્પર્શથી, લેતું સેનું થાય; રવિ ઉદયે જગમાં જુઓ, સર્વત્ર જણાય. સન્ત- ૪ ઈઅળ ભમરી સીથી, ભમરી પદપાય; બુદ્ધિસાગર સશુરૂ, સમ મહિમાય.
સન્ત૫ (સાણંદ)
છે
જ
૨
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
“જાય છે જાય છે ગાય છે.”—ઉ.
(૧૮૩) જાય છે જાય છે જાય છે, આ જુવાની ચાલી જાય છે, પાણીને રેલે સમુદ્રની ભરતી, આયુષ્ય ઘટતું થાય છેરે. આ જુગ ૧ આકાશે જેવી વાદળીયે, જે વિજળી ચમકાર છેરે. આ જુગ ૨ મનમાં જાણે થાઉછું મેટે, મનમધ્યે મલકાય છેરે. આ જુ. ૩ રમણિય રામા તન ધન દેખી, મૂરખ મન ભરમાય છે. આ જુo ફૂલી ફરે ફૂલણજી પેઠે, રેફમાંહિ રંગડાય છે. આ મનમાં જાણે મારા સરખે, જગમાં ન કઈ જણાય છેરે. આ જુ ખટપટ લટપટ ઝટમાં કરતે, જમના પાસ પકડાય છે. આ જુ શું લેઈ આ શું લેઈ જાઈશ, ફેગટ શું ફેલાય છે. આ જુ. ૮ સદગુરૂ દેવને ધર્મભજીલે, બુદ્ધિસાગર સુખ થાય છેરે. આ જુર ૯
(વિજાપુર)
" नमिजिन स्तवन
(૧૮૪) (પ્રભુજી તારે હાલે લાગે છે દેદાર– રાગ નમિ અને બાળ નમે છે આવાર, પાર ઉતારે, પાર ઉતારે; તારે તારે તારે તારે તારે પ્રભુજી આવાર. નમિ. ૧ લાખ રાશિ છવાયેનિ, ભટક વાર અનન્ત; પુણ્ય માનવ ભવ પામીને, શરણ ગ્રહું ભગવન્ત; પાર ઉતારે, પાર ઉતારે, તારે તારે તારે તારે તારે. પ્રભુ નમિ ૨ ચાર અતિશય જન્મ થકી છે, ઓગણિસ દેવના દીધ; કેવલ પ્રગટે એકાદશ સહુ, ચેત્રીશ અતિશય સિદ્ધ; પાંત્રીશવાણ પાંત્રીશવાણી, સુણી સુણી સુણી સુણી સુણી, લહે ભવપાર, પાર ઉતારે તારે તારે. પ્રભુ નમિ. ૩
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૮
ભજન પદ સંગ્રહ.
ચંદને ચાહે ચાતક પક્ષી, માળ ચાહે જેમ માય; તેમ પ્રભુ તુમ દર્શન ચાહું, બુદ્ધિ કહે જીનરાય; બાળ ઉગારા, માળ ઉગારા, પ્યારા પ્યારા પ્યારા પ્યારા પ્યારા.
નમિ જીનરાય. નમિ॰ ૪ (વિજાપુર )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“નિષ્ઠાનજી સ્તવન.”-૫૬. (૧૮૫ )
( અમ તા પાર ભયે હમ સાધુ)
શ્રી સિદ્ધાચલ નયણે નિરખી, સિદ્ધાચલ મુજરૂપ લલ્લુંરી; ભવ ભય ભ્રમણા શ્રાન્તિ ભાગી. શત્ર-યગિરિ નામ હ્યુરી. શ્રી સિદ્ધાચલ॰ ૧
કષ્ટક શત્રુ ભય ભજન, વિમલાચલ મનમાંહિ વસ્યારી; હું તું ભેદ ભાવ દૂર જાતાં, ધ્યાતાથી નહિ દૂર ખસ્યારી. શ્રી સિદ્ધાચલ૦ ૨
સ્થિરપણે તું હૃદયે ભાસ્યે, તુજ દર્શનથી હર્ષ ભચારી, અજરામર દુઃખ વારક દર્શન, કરતાં મેહ તે દૂર ગયેરી. શ્રી સિદ્ધાચલ૦ ૩
સર્વ તીર્થના નાયક તારક, કર્મ નિવારક સિદ્ધ, ખરેરી; આજ અવિનાશી શુદ્ધ શિવંકર, વિશ્વાનન્દ શુભ નામ ધારી.
શ્રી સિદ્ધાચલ૦ ૪ શાસ્ત્ર કહ્યારી; સ્વભાવ રહ્યારી. શ્રી સિદ્ધાચલ૦ ૫ તુજ દર્શ કરેરી;
અનહદ આનંદ દાયક નિર્મલ, તુજ પરદેશે જે દેખે તે તુજથી ન ાદો, આપે। આપ
સ્થાવર તીરથ નિશ્ચય તું છે, ત્રસ પ્રાણી સ્થાવર તીરથ પોતે કાતુક, સદ્ગત તેવું રૂપ ધરેરી,
For Private And Personal Use Only
શ્રી સિદ્ધાચલ૦ ૬
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લા.
જમ તીરથ ગુરૂ મુખ વાણી, સુણતાં મહાતમ ચિત્ત ગ્રોારી, નિશદિન તુંહિ તુંહિ રટણ કરૂ હું, મન મન્દિરમાં તુંહિ રહ્યારી. શ્રી સિદ્ધાચલ॰ ૭ તીય તીરથ કરતા લટક્યેા, પણ નહિ આતમ શાન્ત થયેરી; મુક્તિરાજ શાશ્ર્વત ગિરિ દેખી, ભવદાવાનલ દૂર ગયારી. શ્રી સિદ્ધાચલ૦ ૮ પાપી અભવી દૂભવી પ્રાણી, દર્શન સ્પર્શન કર્દિ ન કરેરી; સહુજાનન્દ તીરથ એ ક્રશી, ભવપાર્થેાધિ ભવ્ય તરેરી. શ્રી સિદ્ધાચલ૦ ૯
દ્રવ્ય ભાવથી તીરથ સમજી, સેવા ભાવે ધ્યાન ધરીરી; સિદ્ધાચલ આદીશ્વર પૂજી, બુદ્ધિસાગર શાન્તિવરીરી.
For Private And Personal Use Only
૧૯
શ્રી સિદ્ધાચલ૦ ૧૦ ( મહેસાણા )
ગુંદી.
(૧૮૬)
કરે ૨
જીરે પરવ પાસ આવીયાં, તમે ધર્મ કરી નરનાર; ગુરૂવાણી સુણા એકચિત્તથી, જેથી પાઞા ભવ જલપાર. જીરે, ૧ દેવ દર્શન ટક દો કીજીએ, પ્રભુ પૂજા કરીએ સાર; પાપારભનાં કામેા ટાળીએ, કરી ધર્મતણેા વ્યાપાર. આઠ દિવસ પુણ્ય પામતાં, કરે શક્તિપણે ઉપવાસ; શીલ પાળીએ શુભ ભાવથી, કદી ' ન મેલીએ ખાસ. અરે૦ ૩ પડિકમણું દો ટકનુ કરો, નહીં રમીએ પાપી જુગાર; વારાર પન્નુસણુ નહિ મળે, લી માનવને અવતાર. જેવું કરશેાજ તેવું પામશે, જાણે! આ સૌંસાર અસાર; જીવ એકલા આવ્યે એકલેા, જશે પરભવમાં નિર્ધાર. જીરે ૫ પાપકર્મ કરી ધન મેળવ્યું, તે તેા સાથ ન આવે લગાર; ચેત ચેત ચેતાવું જીવડા, તને સાન ન આવે લગાર.
જીરે ૪
અર્
૧૭
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
ભજન પદ સંગ્રહ.
ઘ૩ લાખ ટકાની વહી જશે, નહિ મળશે ટાણું ગમાર, રૂડું પરમ પજુસણ સેવતાં, બુદ્ધિસાગર જય જયકાર; સહુ સમાં હર્ષ અપાર.
०२० ७ (મહેસાણા)
હે દેરાસરમાંહિ પરમાતમr—g.
કે
(૧૮૭) (શામળીયાની પાઘડી–એ રાગ.) દેખે દેહદેરાસરમાંહિ પરમદેવ આતમા, વા વરે ભવિક સુજાણ, ઉઠી પરભાતમાં; દેહદેરાસર દીપતુંરે, તીચ્છ લેક મજાર; લોકાકાશની પેઠે તેને, વર્તે છે આકાર.
પરમ૦ ૧ મતિકૃત દે આંખે કરી, દેખે સમકિતદ્વાર; પેસતાં તેમાં ભારે, દીઠા દેવ જયકાર.
પરમ ૨ બે કર જે વન્દીએરે, વિદ્યાસ વધઃ; અષ્ટ પ્રકારી પૂજનારે, કીજે મન એકત. પરમ૦ ૩ ઉપશામજલ કલશે ભરી રે, પ્રેમ કરે પખાલ; અકિન્ચનતા કેશરેરે, પૂજે પરમ દયાલ.
પરમ૦ ૪ ઉદાસીનતા પુષ્પનીરે, ગુંથી માળ ચઢાવ; ધ્યાન ધૂપ પ્રગટાવીને, મેહ અશુચિ હઠાવ. પરમ૦ ૫ જ્ઞાનદીપ પ્રગટાવીએરે, હવે મહા ઉત; સંયમના શુદ્ધ સ્વસ્તિકરે, મળશે જ્યોતિમાં જેત. પરમ૦ ૬ અનુભવરસનૈવેદ્યથીરે, પામ સુખ અનન્ત; શિવફલ પૂજન સેવનારે, જે કરશે તે મહત્ત. પરમ૦ ૭ રૂપારૂપી સ્વરૂપથીરે, શક્તિ અનન્ત સદાય; વૈખરીથી ગાવતાંરે, વચન અગોચર થાય. પરમ૦ ૮ પુષ્ટાલમ્બન જાણીએ, સૂત્રસિદ્ધ સુખકાર; જિનપ્રતિમા જિનવર સમીરે, પૂજે ધરી વ્યવહાર. પરમ૦ ૯
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૩૧
નિમિત્ત કારણું સેવતાંરે, ઉપાદાન શુદ્ધ થાય; નયસાપેક્ષે માનતારે, જિનશાસન જયકાર. પરમ૦ ૧૦ ઉપાદાન સમરે દારે, આપ આપ પૂજાય; બુદ્ધિસાગર સુખ લહેર, ચિદાનન્દ ગુણગાય. પરમ૦ ૧૧
(મહેસાણા)
“મા અનુભવ ર મળવારે.—પઢ.
( ૧૮૮). (લગા કલેજે છેદ ગુરેકારે–એ રાગ) ભયા અનુભવ રંગ મઠારે, ઉસકી બાત ન બચને થાતી; વીરરસને તે અનુભવ જાને, મર્દજને કી છાતી. પતિવ્રતા પતિવૃતકું જાણે, કુલટા લાતે ખાતી. શાબ્દિક તાર્કિક પડિત છે કે, તે પણ વહાં જઈ થાકે, શબ્દતીર પણ જ્યાં નહિ પહોચે, શબ્દવેધીનાં તાકે. ભયા૦ ૨ ગર્ભમાંહિ તે લતાને, બહિર જન્મ તબ મૂગે; મૂગે ખાયા ગેળ ઉસકી, બાત કબુ ન કરૂંએ. ભયા ૩ જાણે છે તે કબુ ન કહેવે, પરમારથ તસ સચ્ચા બુદ્ધિસાગર સશુરૂ સકે, પકા રહે નહિ કચ્ચા.
હેલા નાહ કચ્ચા. ભયા. ૪
રાન ગતિ શુરા વાળરે.”—.
(૧૮૯). (લગ કલેજે છેદ ગુરેકારે–એ રાગ) શુરાની ગત શૂરા જાણેરે, ત્યાં તે કાયર થરથર કંપે; કથા પુરાણું બહુ કરેરે, રામ રામ કીર જંપે; પરમારથ પામે સે પૂરા, નહીં વળે કંઈ ગપે. રાની. ૧ અવિહડ પ્રીત પતિથી લાગી, નિદ્રા ગઈ અબ જાગી; જલ વહુ મીન રહે ન વિખૂટું, રાગ ગયે પણ રાગી. શૂરાની ૨
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
ભજન પદ સંગ્રહ.
કાન આંખ અિન મારા વાલ્હમ, સુણતા ને વળી નિરખે; રૂપાતીત પણ હારા સ્વામી, રૂપારૂપીને પરખે. સહેજસ્વભાવે અનુભવ રસને, પીતાં ચઢે ખુમારી; બુદ્ધિસાગર કોટિ પ્રયત્ને, ઉતરે નહીં ઉતારી.
શ્રાની૦ ૩
શાની ૪ ( માણસા )
મિક્ષુ ઢોર કરી મવાશે.”પર.
( ૧૯૦ )
ભિક્ષુક॰ ૧
(લા કલેજે છેઃ ગુરાકારે—એ રાગ.) ભિક્ષુક ઢાકર કરી ભવાઇરે, ઠેર ઠેર આશા કીધ સગાઈ; ભટકત ભટકત ભૂલેા પડિા, ઠામ સ્થિર નહિ ઠરીએ; રાજા પાતે ભિક્ષુક ભ્રમણા, બુદ્ધિ દુઃખના દરિયા. માગે તેને કદિ ન મળશે, મળશે તે નવી રહેશે; આપ આપકા ખાજે ઘટમાં, આનન્દ અનહદ લેશે. ધ્યાન સમાધિ ઘટમે લાગે, ક્ષુધા પિપાસા ભાગે; રગાએ તે કિં ન રાગે. શ્વાસેાાસે જાગે. આશા તૃષ્ણા જેર હઠાવી, ચિત્ત નિજપદમાં રાખે; બુદ્ધિસાગર ભિક્ષુક સચ્ચા, અનુભવ અમૃત ચાખે ભિક્ષુક ૪
ભિક્ષુક૦ ૨
ભિક્ષુક ૩
( માણસા )
“ઘટ સોન્યા બિન પાર ન આવેરે.”—પર્.
( ૧૯૧ )
(લગા કલેજે છેઃ સુરાકારે—એ રાગ )
For Private And Personal Use Only
ઘટ ખાયા અિન પાર ન આવેરે, દોડત દોડત મનની દોટે; પુસ્તક શેાધ્યા વાયુ રાધ્યા, પડી ખખર નહિ ઘરકી;
સદ્ગુરૂ સક્કે રહેા ઉમંગે, લહે। ખખર અન્દરકી. જ્યાં ત્યાં માથું મારીનેરે, ભૂલ્યા ભમે પરઘેર; પરમાં નિજને શેાધવારે, અહે મહા અન્ધેર.
ઘટ૦ ૧
ઘટ૦ ૨
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
જ
મૃગલે કસ્તુરીની ગધે, આડા અવળે દેડે; જમણુએ ભૂલ છે તે મેટી, તેડે સે નિજ જડે. ઘટ૦ ૩ પરને કર્તા પરને હર્તા, નિજગુણ સહેજે ધર્તા; આપ સ્વરૂપે આપ પ્રકાશે, સમજે સે જન તરતા. ઘટ૦ ૪ આતમ રૂચિ ગુરૂગમ કુંચી, લહી ઉઘેડે તાળું, બુદ્ધિસાગર અવસર પામી, નિજ ઘરમાં ધનભાળુ ઘટ પ
(માણસા)
સુ નિન હેશ વજન દૃમારા.”—.
' (૧૯ર) (લગા કલેજે છેદ ગુરેકારે–એ રાગ.) સુણ નિજ દેશી બચન હમારા, શાથી ભમતે તું પરદેશે, પરદેશે ગાળે દિન કલેશે, ઘી ન સુખ વિશ્રામા; તડકે છાંયે સુખ નહિ ક્યાંયે, હરતા નહિ એક ઠામા. સુણ ૧ સગાં સંબંધી નિજ ઘર ભૂલ્ય, પરઘર દુઃખમાં ડૂલ્ય; દુખમાં સુખની આશ ધરીને, ફેગટ ફૂલણ મૂલ્ય. સુણ૦ ૨ નિજ ઘર નારી રેતી ભારી, તેને તે વિસારી, દુખમાં દિવસ ગાળે ગરીબી, ગઈ અકલ કયાં તારી. સુણ૦ ૩ લાખ ચેરાશિ બજારમાંહિ, ભમીશ ઘાટાઘાટે; બુદ્ધિસાગર અવસર પામી, વળજે નિજ ઘર વાટે. સુણ. ૪
(માણસા)
ગુરુ મહિમા.”—૧૬.
(૧૩) (લગા લેજે છેદ ગુરકારે—એ રાગ.) ગુરૂ વિના કઈ જ્ઞાન ન પાવે, વાંચે પુસ્તક પિથી પાનાં, ગુરૂની શ્રદ્ધા ગુરૂની ભક્તિ, ગુરૂ આજ્ઞા દિલ રાખે; કુગુરૂને ભરમા ભમે નહિ. સો અનુભવ રસ ચાખે. ગુરૂ૦ ૧
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
ભજન પદ સંગ્રહ,
ઉપરથી ગુરૂ નામ ધરાવે, મનમાં નહિ વિશ્વાસ; આપમતિથી મનમાં રહાલે, તે નહિ ગુરૂકા દાસા. ગુરૂ૦ ૨ માથા સાટે માલ જેવી, ગુરૂની ભક્તિ કરતા; ગુરૂ વચનામૃત પીતાં પ્રાણી, અનુભવ સુખડાં વરતા. ગુરૂ૦ ૩ કાલાદિક સામગ્રીએરે, વર્તે સજજન પ્રાણી; બુદ્ધિસાગર કેઈક વિરલા, સમજે ગુરૂની વાણી. ગુરૂ૦ ૪
માણસા).
“ જ્ઞાન શું કરી શકે છે.”—v.
' (૧૯૪) (લગા કલેજે છેદ ગુરકારે એ રાગ). શુષ્કજ્ઞાન શું કરી શકેરે, પાંખ બિન ચાલે નહિ પંખી; તર્ક વિતર્ક વાદ વિવાદે, આપમતિને થાપે, અભ્યારે અથડાણા લકે, શુદ્ધ માર્ગ ઉથ્થાપે. શુષ્ક ૧ સત્યમાર્ગ નહિ દિલમાં સૂજે, ગુરૂ વચને નહિ બૂજે; બ્રહ્મની વાત કરતા મિથ્યા, પક્ષ તાણમાં ઝૂઝે. શુક. ૨ પરમારથ હેતુ નવી જાણે, શટ્ટ થી મન ડાળે; ગહન વાતને સત્ય જ્ઞાનની, યુક્તિથી કઈ તળે. શુષ્ક. ૩ કરવાનું તે ચિત્ત ન ધરતા, બ્રહ્મજ્ઞાની થઈ ફરતા; જેમ સજાથી જાણે જાડે, તેમ નિજને અનુસરતા. શુષ્ક ૪ પુરૂષાર્થને પ્રેમે પકડે, નહિ પ્રીતિ જસ ઝઘડે; બુદ્ધિસાગર આતમજ્ઞાને, પિતાનું નહિ બગડે. શુક. ૫
––– – (માણસા) ઘોર નિષ ગુડ ઘટમાં યુને.–૫.
(૧૫) (કે ભેદ અગમરા બુજે, વાપરમબ્રહ્મ ઝટ સુરે હેજી-એ રાગ) કેઈ નિજ ગુરૂ ઘટમાં બુજે, વાકું. અગમ પથ ઝડ સુજે, હેજી સશુરૂ સાહેબ ઘટમાં સમજી, તેના ઉસકા નામા; અનામિકા કેઈ નામ ન જાણે, સો પરમાતમ રામા. કેઈ. ૧
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૩૫
શ્વાસે નિશદિન સમરે, રહી ધ્યાને ગુતાના
અલખ નિર-જન નિર્ભયદેશી, દેખે મસ્તાના. કેઈ૦ ૨ લગી સમાધિ મિટગઈ વ્યાધિ, જોતિ ત મિલાયા; રત્નત્રયિની સ્થિરતા છાજે, સોહિ ચરણ પરખાયા. કેઈo ૩ ગગન મણ્ડલમેં નેબત બાજે, જલધર નભર્યું ગાજે; તાળી અનુભવ રસની લાગી, તખતે સ્વયં બિરાજે. કેઈ૦ ૪ સ્થિરતા સુખમાં હંસા ખેલે, ભેદ તસ વિરલા લેતા; બુદ્ધિસાગર આત્મ ઉજાગર, દશા લહે તે ચેત્યા. કેઈ. ૫
(માણસા)
“માતમ તવ અનાઢિો.”-.
આતમ૦ ૨
આતમ તવ અનાદિરે, આદિ સિદ્ધપણે તસ પાઉ; નિશ્ચયનયથી નિર્લેપી જે, આપ સ્વરૂપે ગાઉ. આતમ- ૧ ભૂલ્યા પણ તે નહીં ભૂલાએ, ચિદાનન્દપદવાસી કાશી જમના ગ ઘટમાં, મટી મહા ઉદાસી. જ્ઞાતા સેયને જ્ઞાન ત્રિપુટી, નિત્યપણે પ્રકાશી; જન્મ મરણની દુગ્ધા મિટ ગઈ, દિલવત ઉદાસી. આતમ ૩ સહુ ત્રાદ્ધિ મુજ ઘટમાં ભાસી, કેને દઉ સાબાશી; બુદ્ધિસાગર આતમજ્ઞાને, મિટે સકલ દુખ રાશિ. આતમ ૪
માણસા)
| શ્રી વર સ્તવન |
(૧૯૭) (રાષભ નેધર પ્રીતમ માહરે– એ રાગ.) અનન્ત અનુપમ ગુણમય મૂરતિજી, શ્રી મહાવીર જીણુંદ; સ્થાપનનિક્ષેપે ગુણ સ્મૃતિ હવે, વાચક વાચ્ય સંબંધ. અનન્ત૧ વાગ્ય લક્ષ્ય અર્થે ગમ કેમ પડે છે, જે નહિ શબ્દને વૃન્દ; શબ્દ શક્તિ વાગ્યાથું માનતાં. સ્થાપન સિદ્ધ સંબંધ. અનન્ત ૨
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
ભજન પદ સંગ્રહ. mananam નામ અરિહંત અક્ષર સ્થાપના, મૂર્તિ પણ લેખાય; પ્રતિમા અરિહન્ત શબ્દ સામ્યતાજી, ત્યાગ ગ્રહણ કેમ થાય? અનન્ત, ૩ ભાવ જીનેશ્વર ભાવી વદીએ રે, શ્રી લોગસ્સ મઝાર; ઋષભાદિક વારે જીન દ્રવ્યથીરે, આપણ સુખ સાર. અનન્ત ૪ કારણ કાર્યપણે અવકીએજી, ભાવ નિક્ષેપા હેત; કારણ વિણ કારજ કહે કેમ હુવેજી, વાચક વાચ્ય સફેંત. અનન્ત, ૫ સદ્ધસ્તુ ચઉ નિક્ષેપે ખરી જ, પુણાલમ્બન હોય; ઉપાદાન શુદ્ધિ પ્રતિમાથકીજી, કરે ન સંશય કેય. અનન્ત, ૬ મને વૃત્તિ જેવી મનની હુજ, તેવી ફળની આશ; ઉપાદાન શુદ્ધિ ભવિ જીવનીજ, નિમિત્ત કારણ ખાસ. અનન્ત- ૭ નામ નામ શ્રી વીરનું માહરેજી, આલખન સુખકાર; બુદ્ધિસાગર જીનવર ભક્તને, જીન પ્રતિમા આધાર. અનન્ત ૮
(ખેરવા)
अवळी वाणी पद.
(૧૯૮) પીપળાના ઝાડ પર બેઠાં પંખી દેયરે, તેમાં ગુરૂ ચેલે એક જ્ઞાનથી જેયરે, જીજી- ૧ અગ્નિમાંથી જળપ્રગટયું, નભ પહોંચ્યાં પાણી રે; ગાયની કુખેથી મેટી, સિંહણે વીઆણુંરે. છછછ ૨ દેનારીને ખીલ દવે, ભેંસ બેઠી રૂવે રે, સતી તે વેશ્યાને ખાટે, જુગારીથી સુવેરે. છછજી૩ રાજા તે પ્રજાથી બીવે, અન્ધારૂં તે દીવેરે અજવાળું તે અન્ય દેખે, સઈને સોય સીવેરે. આજીજી- ૪ તિલેતે ઘાણીને પીલે, ઉલટી એ વાણી રે; બુદ્ધિસાગર ત્યાં શું જાણે, દુનિયા દીવાની. છછછ ૫
(માણસા)
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૩૭
“હુંટાતો વો દાવો –q.
(૧૯) લુંટાતે ધોળે દહાડેરે, ચાટા વચ્ચે રાજા ખરે, જુએ છે અધ આંખેરે, સ્વામિજીની હારે ચઢે; કુર લુંટાયા શૂર લુંટાયા, રંક અને શ્રીમાન, પેટ ભરીને શેઠ લુંટાયા, નાગર ને નાદાન; મારે સ્વામી ભેળે રે, પીડા એની દૂર કરે. લુંટાતે ૧ બિલ્લી પાછળ ઉંદર ધાયે, ઘાસ ઢોરને ખાય, શિલા બેબીને ધુવે ત્યાં, આ જૈતુક પાય; ભૂમિપર મીન ચાલેરે, અગ્નિએ બળે પાણી ઝરે. લુંટાતે ૨ શિષ્ય ગુરૂને નિત્ય ભણાવે, વાનર ભણતે વેદ, નાટકિયાને દુનિયા પૂજે, મોટાને મન ખેદ, બુદ્ધિસાગર સમજીરે, માયામહેદધિ તરે. લુંટાત
(બારીયા આજેલ)
“ના ના પુરતા રે વાટ.—r.
(૨૦૦). (અલખ દેશમે ખાસ હમારા–એ રાગ,) અજપા જાપે સુરતારે ચાલી, ચઢી ગગન ગઢ ઠેરણ, ઝળહળ ઝળહળ જ્યોતિ ઝળકી; દુધા ભવકિીરે વિસરાણું.
અજપા ૧ અવઘટ ઘાટે અવળી વાટે, ચી ડુંગરપર જા બેઠી; અસંખ્યપ્રદેશ શિવનાં દર્શન કરવા દેવળમાં પિઠી. અજપા ૨ નિરાકાર નિસહ નિર્મલ, આતમ (ખુદા) દેવકું હાં દીઠા; સિદ્ધસનાતન નિર્ભય દેશી, શુદ્ધ સ્વભાવે જે મીઠા. અજપા. ૩ અસંખ્યપ્રદેશી પરમાતમ સે, વીતરાગ જિનપદધારી; પરમેષિમય પરગટ પોતે, તખતેરે બેઠે નિર્ધારી. અજપા. ૪ નામ કહું તે નામ ન તેનું, બહુનામી જગમાં ભાળું, ગુરૂ સંગર્સ અનુભવ પાયા, ઉઘડયું માયાનું તાળું. અજપા ૫ ૧૮
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
ભજન પદ સંગ્રહ,
કાલેકને ભાનુ ઝળ, નાડું માયા અન્યારું, બુદ્ધિસાગર જોતાં જાગી, શું જગ મારૂં ને તારૂં. અજપા. ૬
(માણસા)
"आतमारे मन प्यारा लागीरे ताराप्रीतडी वैरागी."
(૨૦) (વાણીયારે મન માયા લગાડી મત જાજેરે વેપારી–એ રાગ)
આતમારે મન પ્યારા લાગી રે તારી પ્રીતી વૈરાગી, ચિંગીરે યતિજન તને શોધતારે આતમા; ગુણે અવિનાશી કેરા ગાયરે વૈરાગી. આતમા. ૧ સાત નાનું દુર્બન કરીને આતમારે; તેથી દેખુંરે ગુણ ધામરે વૈરાગી.
આતમા૦ ૨ રત્ન ભરેલી પેટી પારખીરે આતમા; તાળાં ખેલીને ધન દેખિયું વૈરાગી.
આતમા૦ ૩ ઉગેરે સૂરજ જ્ઞાન દીપતેરે આતમારે, માયા અન્ધારૂં નાડું દૂરરે વૈરાગી.
આતમા૦ ૪ જાગોરે ગીજન મુનિ ચિત્ત ધરીને આતમારે; ત્યાગી સંન્યાસી ફકીરરે વૈરાગી.
આતમા ૫ માયાના સાગરને જાઓ તરીકે આતમારે; બુદ્ધિસાગર પેલે પારરે વૈરાગી.
અતિમા૦ ૬
(વિજાપુર-વિદ્યાપુર) “માતમ દઇ નિનકુળ કૃ—િg.
(૨૦૨). આતમ દષ્ટિ નિજગુણ સૃષ્ટિ, પ્રગટી વિઘટી માયા, છાયા ત્યાં તક સાથ રહે છે, જબતક વર્તે કાયા. આતમ ૧ આત્મા અસંખ્ય પ્રદેશી પિતે, આપોઆપ નિહાળું; શુદ્ધ નિરજન આતમરાયા, હું પોતાને તારું. આતમ- ૨
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૨૮
જ્યાં ત્યાં તે પરને પિત, ભવ ભ્રમણામાં ભૂલી સશુરૂ કરૂણ દષ્ટિ થાતાં, અન્તર્ ચક્ષુ ખૂલી. આતમ ૩ પિતાનાથી ભિન્ન ન પિતે, ભિન્નભિન્ન સ્વરૂપી; રૂપારૂપી સેયથી ન્યારે, છે સ્યાદ્વાદ સ્વરૂપી. આતમ- ૪ શ્રદ્ધા સત્યસ્વરૂપે ભાસી, નિજને પરપ્રકાશી; ક્ષાયિકભાવે શિવ સુખદાયક, ઘટમાં ગાકાશી. નિજ ઉપગે ગુણને ભેગી, નહિ રાગીને રેગી; પરને પિતાનું માનીને, કેમ બનું હું શગી. આતમ૬ જાતિ ભાત ન લિ ન વેદી, શબ્દથકી હું જ્યારે; બુદ્ધિસાગર અવસર પામી, ભવી આતમને તારે. આતમ ૭
(માણસા)
આતમ ૫
મન
૨
सिद्धाचल स्तवन.
(૨૩) (આજ મારાં નયણાં સફળ થયાં–એ રાગ,) મનના મને રથ સી ફન્યા, શ્રી સિદ્ધાચલ દેખી; અનુભવ આનંદ ઉછળે, અબ્ધ શ્રદ્ધા ઉવેખી. મન. ૧ સહજાનન્દ શ્રીનાથજી, વિશ્વાનન્દ વખાણે; શત્રુજય શાશ્વતગિરિ, ત્રણ્ય ભુવનને રાણે. મુક્તિરાજ વિજયીસદા, અજરામર સુખવાસી; વિમલાચલને વન્દતાં, માટે સકલ ઉદાસી.
મન૦ ૩ પાપી દુરભાવિ પ્રાણિયા, દેખે નડિ શુદ્ધ સ્થાન. ગુરૂ ભક્તિવંત પ્રાણીઆ, પામે અમૃતપાન. દષ્ટા દશ્યપણું વરે, થાય પૂજક પિતે; રત્ન ચિન્તામણિ હસ્તમાં, ક્યાં તું પરમાં ગેતે. મન ૫ દર્શન દુર્લભ તાહરા, વિરલા કેઈ પામે, બુદ્ધિસાગર ધ્યાવતાં, મળિયા નિશ્ચય ઠામે. મન૬
(આજોલ)
મન૦ ૪
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
ભજન પદ સંગ્રહ.
श्री शान्तिनाथ स्तवन.
(૨૦૪). (અજિતજિર્ણદશું પ્રીતડી–એ રાગ) શાન્તિ જિર્ણોસર વંદના, પૂર્ણાનંદીહે સાસય સુહઠાણ; અડિહય શાસણુધરા, શિરે ધરતાહે તિહુઅણ જણ આણે. શાન્તિ. ૧ નિયસત્તા પ્રગટી કરી, પરસત્તાહે નિજથી કરી ધર; સાઈ અણુત અખયઠિઈ, શુદ્ધ લછછીયે ભેગી ભરપૂર. શાન્તિ. ૨ કમ્મઠયની વગણ, નાસતાહે નિમ્મલ નિવ્વાણું; કેવલનાણુ દિવાયરૂ, તિતેહ મળીયા ગુણખાણુ. શાન્તિ. ૩ મનમંદિર મેળાપથી, મુજસત્તાહે તુજ સરખી થાય; બુદ્ધિસાગર સેવના, સાધ્યસિદ્ધિહે સાધક પરખાય. શાન્તિ . ૪
(માણસા)
-
-
-
आत्म पद. “મા ના જોલ મુજ પાવે.”
(૨૦૫)
(રાગ-મારૂ જંગલે). ભલા જગ કેઈક મુજકું ધ્યાવે. કેઈડ ભલા કેઈક ગાવે કેઈક થા, મુજઘર કઈક આવે. ભલા૧ નાચ નચાવે કઈક મુજકું, ભિક્ષા કેઈ મગાવે, કઈક હારી યાદ ન પાવે, ગમનાગમન કરાવે. ભલા ૨ જાપ જપે કોઈ હારે હેતે, કઈક ટીલાં તાણે મતવાદી મતવાદમાં તાણે, તાણે પણ નહિ જાણે. ભલા. ૩ શાબ્દિક તાર્કિક પડિત મેટા, 'તેપણ મુજને શોધે; મત મતાન્તર ઝઘડે પડિયે, વિરલા કેઈક બેધે. ભલા. ૪ નિરપેક્ષાએ વ્યાપક માને, વ્યક્તિથી તે ભૂલે, આમ આતમ કેઈક માને, તે પણ ભવમાં ખૂલે. ભલા. ૫ કર્મ સહિત ને કર્મ રહિત એમ, સ્યાદ્વાદથી લેખે; અષ્ટપક્ષે અસંખ્ય પ્રદેશી, જ્ઞાને જ્ઞાની દેખે. ભલા. ૬
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લા.
વ્યક્તિથી નહિં વ્યાપક આતમ, દેહ પ્રમાણે જાણે; જ્ઞાને વ્યાપક સાપેક્ષે સહુ, જ્ઞાની મનમાં આણે. વાણી કાયાથી હમ ન્યારા, પચમૃત નહીં મારા; બુદ્ધિસાગર અન્તર્ શોધે, ગ્રહી ગુરૂગમ આધારા. ( માણસા )
For Private And Personal Use Only
૧૪૧
સલા છ
ભલા ૮
योग पद
“ कोइ एक योगियो विचारेरे आतम अमर छेरेजी. (૨૦૬ )
( કાષ્ઠ એક ભુમીને ભાવેરે આત્મા અમર છેજી—એ રાગ ) કોઈ એક ચેાગિયા વિચારે?, આતમ અમર છેરેજી, જરા વિચારી દેહનગરીમાં જીવા ત્યારે, અનુભવ આતમ જડશેરે હેજી; અસ`ખ્યપ્રદેશી તખતે બેઠા,
જ્ઞાનિજન હાથમાંહિ ચડશેરે.
આતમ ૧
કાયા મન વાણીથકી જુદા પાડી ધરા ઘટ,
ધ્યાન સદા સુખવાસીરે, હેજી
ગંગા યમુના તીર્થ સરસ્વતી, અન્તર્ પ્રગટે કાશીરે. તમ૦ ૨ દિલ દરિયામાં જીવે અમર દીવેા છે ભાઇ,
કબહુ ન કાળે આલવાચે. હેજી
તીનભુવન જસ અન્તરભાસે, તેહિ તું અલખ લખાયેરે. આ ૩ નહિ નામ રૂપ જેનાં, જયાતિ રૂપ તેતે સહિ, નિજમાં નિજ પરખાયારે. હેજી
નિર્ભય દેશી શુદ્ધ પ્રદેશી, જ્ઞાનિજન સાહિ અતલાયા૨ે. આતમ ૪ ધરી ધ્યાન એકતાન લી નિજધર ભાન, સેહિ ગુરૂને સેહિ ચેલારે. હેજી૦ બુદ્ધિસાગર અડે। ધન્ય મનુષ્યભવ, સમજે તેની છે આ વેળારે.
(વિજાપુર )
આતમ પ
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૨
ભજન પદ સંગ્રહ,
“બધ્યાત્મ ક્ષેત્રનું પ.” - અસત્યમઢેગી ક્ષેત્ર તારું, (૨૦૭)
અસંખ્યપ્રદેશી ક્ષેત્ર તારૂં, ઉપદેશ વૃષ્ટિ ધાર, આતમ; હાંરે વીરા આજના દિન રળિયાત.
ક્રિયાની કરી કાઢાળી ને વિવેક માંધા પાળ, હાંરે વીરા કુબુદ્ધિનાં ઝાંખરાં કાઢ.
શુદ્ધ જ્ઞાન ને ધ્યાનનું ત્યાં, રૂડુ હળતા જોડ હાંરે વીરા અલખનાં ખીજ વવરાવ, વાડ કરે! સમકિતની ત્યાં, સદ્ગુરૂ ટોચ. એલ. હાંરે વીરા નગુરાં પંખી ઉડાડ. અનુભવરસની પુષ્ટિ થાતાં, પાકી ખેતી પૂર. હાંરે વીરા સઘળી ફળી તમ આશ. આત્મધર્મની ખેતી પાકી, ભાગી ભવની ભૂખ. હાંરે વીરા ચુકવ્યાં દેવાં તેણીવાર. આપવભાવે થઇ ગયા ત્યાં, જીવ તે શિવ સ્વરૂપ, હાંરે વીશ બુદ્ધિસાગર ગુણ ગાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
હેજી ૧
આતમ
હેજી ૨
“ બરુવ હ્રદેશો જારે ”-યોગપર
( ૨૦૮) ( રાગ ધીરાના પદને! ) અલખ લહેરે લાગીરે, અગમ રૂપ દર્શાયું; માયાનાં તાળાં ખુલ્યાંરે, અન્તર્ધન પરખાયું. નાભિ ક્મલમાં નિરખી નયણે, ઝળહળ ઝગમગ જ્યાત; ચડી શિખરપર જોતાં જોતાં, થયા મહા ઉદ્યાત; અન્ધારે અજવાળુંરે, પ્રશ્ન ગુફામાં જણાયું. દૂધમાં દૂધ પાણીમાં પાણી, જોતાં જાણી જુદાઈ; ૫ ચભૂતથી ન્યારો આતમ, નઠી દેહુ સગાઈ, તલમાંથી તેલ કાઢ્યુંરે, ઘાણીની સ કચરાયું.
આતમ
હેજી ૩
આતમ
હેજી ૪
આતમ
હેજી ૫
આતમ
હેજી દ્
આતમ હેજી ૭
(પેથાપુર )
અલખ૦ ૧
અલખ ૨
અલખ ૩
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૪૩
ચાલે હાલે ખાવે પીવે, કબુ ન ભૂલે ભાન; વ્યવહાર વ્યવહરતે દીસે, અન્તરમાં સુલતાન અન્યા ન દેખે આંખેરે, બહેરાની આગળ બહુ ગાયુ. અલખ૦ ૪ વૃકબાલને દિવ્યદષ્ટિ થઈ, દિવાકર દેખાય; કુટુમ્બ આગળ સત્ય કહે પણ, ગાંડુ તેહ ગણાય; બુદ્ધિસાગર તેવુંરે, મારા તે મને સમજાયું.
અલખ૦. ૫ સ્વટિપ્પણ. શિખરપર (બ્રહ્મરંધ્રમાં આત્મપયોગ ધારા). નાભિકમલમાં (ત્રાટક). અલહળ જ્યોત (આત્મઉપયોગ). (લીંબોદરા)
योग पद. ગવઘટ ઘટ ગો જો.”
(૨૯) (અલખ દેશમે વાસ હમારા–એ રાગ , અવઘટ ઘાટ ઓળંગી હમને, બ્રહ્મગુફામ વાસ કીયા; માયા મમતા સબ પરહરકે, દેશ અમારા છત લીયા. અવઘટ૦ ૧ ત્રિવેણીના તીરે નાઈ, પાપ પડું સબ ડાર દીયા; ભેદી છકોકા મારગ, ધર્મ રત્ન ઉપાય લીયા. અવઘટ૨ મેરા મારગ સબસે ન્યારા, પણ શિવ મારગ નહિ ન્યારા; વીતરાગકા બચન પ્રમાણે, સમજે તે જગકું યારા. અવધટ૦ ૩ સચ્ચા હમ કહેતેહ છાના, સમજે જ્ઞાની મસ્તાના; મસ્તાનાકા મારગ મુક્તિ, શું જાણે તે દીવાના. અવઘટ૦ ૪ તીર્થંકરકી બાણું દેરી, પકડ ચઢે મુક્તિ મેલે; મારગ સચ્ચા સાહિબસચ્ચા, વિશ્વાસા તું ધર દીલે. અવઘટવ ૫ સત્ય સનાયા જે હમ પાયા, ગુરૂગમતા લેજે પ્રાણી; સમકિતી સશુરૂ પ્રતાપે, બાત રહે નહિ કે છાની. અવઘટ૦ ૬ ધન ધન જગમાં એવા સન્ત, સડત તેની બહુ સારી; બુદ્ધિસાગર ચઢતે ભાવે, હું જાઉ તસ બલિહારી. અવઘટ૦ ૭
(પેથાપુર)
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ
योग पद.
{'
''
गगन तख्तपर झगमग जागी.
( ૨૧૦ )
ગગન તખ્તપુર ઝગમગ જાગી, જ્યેાત જરૂર જયકારીરે હેજી. ઝરમર ઝરમર મેહુલા વરસે, ચમકી વિજળી સારીરે. હેજી સન્તા મારા અલખ ચેાગીશ્વર જાપ, જપે જ્યાં;
હેજી
હેજી
સાહું સમોવડ ભારીરે, જીંગા જીગકી ધૂન લગાઈ, આસન આશા મારીરે; કર્મ લાકડાં સર્વ જલાકર, ભસ્મ શરીરપર ડારીરે હેજી. સન્તા અન્તર્ આતમ પરમાતમકી, ભાંગ છૂટકર પ્યારીરે, હેજી મન જ્યાલાએઁ ભરકર પીતાં, ઘટમાં ચઢી ખુમારીરે, હેજી સત્ત્તા સખસે ન્યારા સમ હુમમાંહિ, માયા હમસે ન્યારીરે; હેજી દુનિયાદારી દુઃખ કરનારી, ત્યાગી સખકી યારીરે, હજી સા ધ્યાનશુકામેં નિશદિન રહેના, કાઇકું કાંઇ ન કહેનારે હેજી અનુભવ અમૃત ક્ષણ ક્ષણ પીના, કાંઇ ન લેના દેનારે. હેજી સત્ત્તા નિર્ભયદેશે આવા મારા સન્તા, આનન્દકી તૈયારીરે હેજી. બુદ્ધિસાગર સન્તા ખેલે, ધ્યાનદશા ગ્રહી સારીરે. હેજી સત્ત્તા સ્વટિપશુ.
હ
ગગનતખ્ત (આત્માના અસખ્ય પ્રદેશ). જ્યાતિ. (ક્ષયે પશમન્નાન) ઝરમર ઝરમર મેહુલા વરસે ( આનંદની ધારા ). ચમકી વિજળી-(સ્વસ્વરૂપયોગ) અલખ યેગી ( આત્મા ).
( પેથાપુર )
श्री सीमन्धर स्तवन.
( ૨૧૧ )
શ્રી સીમન્ધર સ્વામી વિનતિ સાંભળૅ, ભરતક્ષેત્રમાં ધર્મવ્રુક્ષ છેદાયો; કેવલજ્ઞાનિવિરહે જિનની વાણીમાં, સંશય પડતાં મત મતાન્તર થાયજો.
For Private And Personal Use Only
શ્રી સીમન્ધ્રર૦ ૧
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ લા.
નિન્હેવ પ્રગટયા હઠકદાગ્રહ જોરથી, કરી કુયુક્તિ થાપ્યા નિજ નિજ પક્ષ; અલ્પ બુદ્ધિથી .નિર્ણય કે ન કરી શકે, નિરપક્ષી વિરલા કોઈ હાવે દક્ષજો. કેઈક મતિમાં આવે તેવું માનતા, પ-ચાડુડીના કરતા કોઇક લાપજો; દૃષ્ટિરાગમાં ખૂચ્યા કાઈક ખાપડા, પચ્ચે વિષના વ્યાખ્યા છે મહાકાપજો, આભિનિવેશિક જોરે જાડુ ખેલતા, થાપે માહે વ્યાપ્યા નિજનિજ પન્થો; સંઘ ચતુવિધમાંહિ ભેદ ઘણા પડયા, ઉથ્થાપે કેઈ અધુના નહિ નિગ્રન્થો, કેઇક ક્રિયાવાદી જડ જેવા થયા, કંઈક રાખે અધ્યાતમીના ડાળજો; ચડે એકાન્તે જ્ઞાન ક્રિયાના પક્ષને, પાખરું ચલવે કાઈ માટી પાલજો. ભદ્રબાહુ સ્વામી આદિ શ્રુત કેવલી, પરમ્પરાથી આવે જે શ્રુત જ્ઞાનજો; પરમ્પરા ઉત્થાપક લેાપે તેને, કરીને વિરૂદ્ધ ભાષણ વિષનુ માનજો. ઈત્યાદિક જાણે છે. જિનજી જ્ઞાનથી, કરજો સ્વામી દુઃષમ કાળે સ્હાયો; આપ ભક્તિશક્તિ સ્ક્રૂત્તિ મતિની થતાં, તરતમયેાગે શિવમારગ પરખાયો. સહસ્ર એકવિશ પર્યંત વીરના શાસને, સંઘ ચતુર્વિધ અવિચ્છિન્ન વર્તાયો; યુગપ્રધાના થાશે માત્માર્થી ઘણા, કારણાગે કાર્ય સિદ્ધિ સહાયો,
૧૯
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
શ્રી સીમન્ધર૦ ૨
શ્રી સીમન્ધર૦ ૩
શ્રી સીમન્ધર૦ ૪
શ્રી સીમન્ધર૦ ૫
શ્રી સીમન્ધર૦ ૬
શ્રી સીમન્ધર૦ ૭
શ્રી સીમન્ધર૦ ૮
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
વાચક યશવિજયજી વચને ચાલવું, ગુરૂ પરંપર ધર્મ કિયા આચારજે, અનેકાન્ત મારગ શ્રદ્ધા સાચી ગ્રહી, મુદ્ધિસાગર આશા શિવ સુખ સાર,
શ્રી સીમધર ૯ (સાણંદ)
ચરમ૦ ૨
श्री वीर स्तवन.
(૨૧૨) ચરમ જિનેશ્વર શાસન નાયક વિનવું,
વીસમા તીર્થંકર ત્રિશલાનન્દજે; જ્ઞાન પુત્ર મહાવીર પ્રભુજી વન્દના, ભાવ દયાના સાગર સત્ય ભદન્તજે. ચરમ૦ ૧ કેવલજ્ઞાનિવાણી સાચી ધારતાં, કરી પરીક્ષા મતિ શક્તિ અનુસાર, પ્રગટી શ્રદ્ધા પદ્ધવ્યાદિક વસ્તુની, જાણી વાણું પ્રગટ અન્તર્ પ્યાર. પરમ્પરાગમ અનુસરીને ચાલવું, પટ્ટ પરમ્પર સુવિહિતસૂરિ આજ્ઞાય; એવી શ્રદ્ધા વાસિત મન મારૂં સદા, બુદ્ધિસાગર આજ્ઞા ધર્મ કથાય. ચરમ૦ ૩
(સાણંદ) “અવધૂત પક્ષપાત જ ને.”—g.
(૨૧૩) (અબધુ સે જોગી ગુરૂ મેરા–એ રાગ) અબધૂત પક્ષપાત કેમ કીજે, હું સાહિબ કર્યુ રીજે. અબધૂત પક્ષપાતમાં જગ બંધાણુ, સહુ પિતાનું તાણે, જ્યાં ત્યાં જઈ જાઈ પુછીએ તે, અનુભવ એહ પ્રમાણે, અબધૂત૧
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
બ્રાહ્મણ બ્રહ્મા વિષ્ણુ વખાણે, બ્રહ્માએ જગ કીધું, સ્વામિનારણીયા સહજાનજે, મન પિતાનું દીધું. અબધૂત ૨ સારી આલહમહે ખુદા દેવકી, મુલ્લાં મેં સમજાવે; કહેતા પ્રીતિ પાદરીએ એમ, ઈશ્વર જગ નિર્મા, અબધૂત૮ ૩ અદ્વૈતવાદી દૈત ન ભાસે, કહેતા ઉલટ આણું, ક્ષણિક આતમ સિંગત માને, મત પોતાને તાણી. અબધૂત સપ્તનાકા જ્ઞાનવિના જગ, પક્ષપાત બંધાયા; અનેકાન્ત મારગ જબ દેખે, તબ નિર્પક્ષ ઠરાયા. અબધૂત ૫ અલખ નિરજન પરમાતમ સે, દુનિયા નહીં નિપજાવે, વિષ્ણુ તે નહીં આવે જાવે, કયું અવતાર ધરાવે. અબધૂત ૬
ખુદા પ્રભુતે કર્મ રહિત છે, દ્વતપણું જગ ભાસે; નિત્ય આતમા જન્માન્તરમાં, આપસ્વરૂપ પ્રકાશે. અબધૂત- ૭ કાલ અનાદિ જગ એ જાણે, એડ સ્વભાવ પ્રમાણે; આપ આપ સ્વરૂપે ખેલે, મન શ૭ મત આણે. અબધૂત ૮ રાગદ્વેષકે ત્યાગ કરીને, દેખે સહુજન સરખા; બુદ્ધિસાગર આતમ ધ્યાને, પરમમાતમ પદ પરખા. અબધૂત, ૯
(મેહેસાણા)
“મતો દુનિયા જ છે.”—.
(૧૪) (અબધુ જોગી ગુરૂમેરા–એ રાગ) હમતે દુનિયામાં ન ડરેંગે, આતમ ધ્યાન ધરેંગે. હમ નિન્દકખાતે નિન્દા કરશે, ભક્તજને ગુણ ગાશે; દુનિયાદિવાની ગાંડા કહેશે, કેઈક મારણ ધાશે. હમત. ૧ કિરિયાવાદી કપટી લેખે, જ્ઞાનવાદી મન ઘહેલે; ભેગી લે એ ભિખારી, છટકી કહે છટકેલે. હમતે ૨ દુનિયાદારી નહિ હે હમારી, જ્ઞાન દશા ચિત્ત ધારી, ડાક કમાલા મૂરખ ચાળા, એ સબ ખટપટ વારી. હમત
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
ભજન પદ સંગ્રહ,
~
રયાદ્વાદ મારગ મનમાંહિ, શ્રદ્ધા છનની સાચી અવલખે મારગ એ મેટે, કલિકાલે પણ રાચી. હમત. ૪ ચિત્ત હમારા જ્યાં રંગાયા, ત્યાં હમ રંગે રહીશું; ચાગ્ય જીવની આગળ અત્ત, તરવની વાત કહીશું. હમત૫ વાડામાંહિ બકરાં રહેશે, મૃગપતિ વનમાં ચરશે; વિટાભજન રાસભા મક્તિક, ચારે હંસ તે ચરશે. હમતે ૬ ચિદઘન આતમ અન્તર્ છેજે, સ્થિરષ્ટિ ચિત્ત ધારી; બુદ્ધિસાગર શાશ્વત શિવપદ, પામી લહે સુખ ભારી. હમત. ૭
(મહેસાણા) “હિતશિક્ષા – .
(૨૧૫) (ઓધવજી સજેશે કહેજે શ્યામને–એ રાગ) સુખદાયક હિત શિક્ષા સાચી સાંભળે, ધરજે મનમાં હેત ધરી નરનાર; પ્રભુ ભકિત શ્રદ્ધાથી સુખડાં પામશે, હરતાં ફરતાં ગણ મન નવકારજે. સુખ. ૧ નિન્દા ચાડ ચુગલી કરવી વાર, ઠેષ કરે નહિ શત્રુપર તલભાર; આળ ન દેવું પરના ઉપર વૈરથી, પેટ ભરીને કરશે નહિ આહારજો. સુખ૦ ૨ નિજ શક્તિ અનુસારે લક્ષમી ધર્મમાં, વાપરવી લહી માનવ ભવ અવતારજો; હળી મળી સંપીને ઘરમાં ચાલવું, ઘરમાં કર નહિ ખટપટથી ખારજે. સુખ૦ ૩ દીન દુઃખી અન્ધાપર કરૂણા કીજીએ, પર ઉપકારે પાપ કર્મને નાશજો; મનમાં પણ બુરું નહિ પરનું ચિન્ત, સારામાં સારું છે ઘર વિશ્વાસ જે. સુખ૦ ૪
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૪
સુખની વેળા ભાગ્યથકી જે સમ્પજે, ત્યારે મનમાં કર નહિ અહંકારજે, દુઃખની વેળા દિલગીરીને ત્યાગીએ, એક અવસ્થા રહે નહીં સંસારજો.
સુખ૦ ૫ જુગારની સત કીજે નહીં કદી, કુમિત્રોની સેબત દુઃખ દાતાર; કડવી પણ હિતશિક્ષા મનમાં ધારવી, પરનારી વેશ્યાને ત્યજજે પ્યાર. સુખ૦ ૬ માતપિતાની ભક્તિ કરીએ ભાવથી, સ ટ પડતાં કરવી પરને સાહાસ્ય નાતજાતના સામા પડીએ નહિ કદિ, નિત્ય સવારે લાગે ગુરૂને પાયજે. સુખ૦ ૭ વચન વિચારી બેલે બહુ મીઠાશથી, મોટા જનનું સાચવવું બહુ માનજે; ગમ્ભીર મનના થાજે સુખડાં સમ્પજે, સદ્ગુરુ ગુણનું કરવું જગમાં ગાનજે. સુખ૦ ૮ સમયસૂચકતા સમતા રાખી ચાલીએ, ધર્મશાસ્ત્રને ધરજે મન આચારજે; બુદ્ધિસાગર સશુરૂ સત કીજીએ, પામે તેથી ભવસાગરને પારજે.
સુખ૦ ૯
(સાણંદ) પતિવ્રતા સ્ત્રી વિષે-jી.
( ૨૧૬). (ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ રાગ) પતિવ્રતા પ્રમદાના ધર્મો સાંભળે, પ્રભાત કાલે વહેલી ઉઠે નાર; મહામન્ચ પરમેષિને મનમાં ગણે, દિન કૃત્યને ફમથી કરે વિચારજે, પતિવૃતા. ૧
* *
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૦
www.kobatirth.org
ભજન પદ સંગ્રહ,
પ્રતિદિવસ લઘુતાથી વિનયે વર્તત પ્રેમે પડતી સાસુ સસરા પાયો; ગૃહનાં કાર્ય કરે ચતનાથી દેખીને, વૃદ્ધમાલને ખવરાવીને ખાયો. નણંદ જેઠાણી જેઠ દીયરને દાસીએ, વર્તે સદાચરણથી સહુની સાથજો; ઠપકા મ્હેણાં સહન કરે સહુ પ્રીતથી, નવરાશે ભજતી તે ત્રિભુવન નાથ. ખાલક બચ્ચાંને જાળવતી પ્રેમથી, કદિ ન કરતી કુટુમ્બ સાથે ખારજો; મેટું પેટ કરીને સહુનુ' સાંભળે, પરપુરૂષથી કિદ કરે નહિ પ્યારો, મીઠા વચને એટલે સહુની સાથમાં, સુખ દુ:ખ વેળા મન રાખે સમભાવો; ઘરની વાતા દ્વેષી આગળ નહીં કરે, ધર્મ કર્મના કરતી મનમાં લ્હાવો. નહિ પળે પતિને હઠીલી થઇ કર્દિ, સડ્ડટ પડતાં પતિને કરતી સ્પાયો, આફત આવે પતિને ધીરજ આપતી, આળ ચડે તેવા સ્થાને નહીં જાયો. પતિવ્રતા ૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવ ગુરૂને વન્દન કરતી ભાવથી, સદ્ગુરૂ વચનામૃત સાંભળતી પ્રેમો; ગ્રહ્યાં ત્રતાને પ્રાણાંતે પણ પાળતી સતીવ્રતાને સાચવતી ધરી તેમજો.
For Private And Personal Use Only
પતિવ્રતા ૨
પતિવૃત્તા ૩
પતિવ્રતા ૪
છેલ છબીલી ખનીડણીને નહિ ક,
લાક વિરૂદ્ધ વર્તે નહીં કર્ણો પ્રાણજો;
લાજ ધરે મેટાની કુલવટ સાચવી,
પતિ આજ્ઞા લેપે નહિ સુખની ખાણો. પવૃિત્તા ૭
પતિવ્રતા પ
પ્રતિવ૦ ૮
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૫૧
ધર્મકર્મમાં સર્વ જનેને જોડતી, બાલક બાલીકાને દેતી બોધજો; ઠપકે પતિ આપે તે સર્વે સાંભળે, પતિના સામું બોલે ન ધરે કોઇ જે. સુલા ચન્દન બાલા સીતા રેવતી, દમયન્તી સુભદ્રા શુભ અવતાર જે; બુદ્ધિસાગર સતીએ એવી શોભતી, પાળે શીયળ કુળવત્તી શુભ નારજે.
પતિવૃતા. ૯
પતિવૃતા. ૧૦ (સાણંદ)
સટ્ટાર હિતશિક્ષા.
(૨૧૭) (ઓધવજી સંદેશે કહેશે શ્યામને–એ રાગ) સટ્ટામાં બઢે છે સજન સાંભળો, ચિત્તાતુર મનડું રહે નિશ દીન; આશા તૃષ્ણ વૃદ્ધિ દુઃખડાં સપજે, કુખ્યાપારે મૂરખ પર આધીન જે.
સટ્ટામાં. ૧ લેભતણે નહિ ભ જુગારે જાણીએ, ઘડી ઘડીમાં ર ઘણું બદલાય; બીજે ધંધે સૂજે નહિ સટ્ટાથકી, સર્વે વાતે પૂર વ્યસની થાય,
સટ્ટામાં ૨ મળે નહિ શાન્તિ એ સટ્ટા સાથી, જળ અવસ્થા સટ્ટાની અવધાર; જેષ જુએ કેઈ સટ્ટાના વ્યાપારમાં, ભિક્ષા હાંલ્લુ સકે ચઢે નહિ યાર. સટ્ટામાં ૩ ચચલ લક્ષ્મી સટ્ટાના વ્યાપારથી, સમજે સમજુ મનમાં નરને નારજે,
જે વ્યસન સટ્ટાનું સમજી સત્યને, કરો પ્રતિજ્ઞા ગુરૂ પાસે નિર્ધાર જે. સટ્ટામાં ૪
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર
ભજન પદ સંગ્રહ.
લેભી લક્ષમી લાલચથી કૂટાય છે, ત્યાગે જાગટું સટ્ટાના વ્યાપાર; બુદ્ધિસાગર ન્યાયપાજિત વિત્તથી, ધર્મબુદ્ધિ પ્રગટે સુખ મલ માલજો. સટ્ટામાં પ
(સાણંદ) “તિવ્રતા હારિ હિતશિક્ષા.”
(૨૧૮) (ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ રાગ) સાચી શિક્ષા સમજુ સ્ત્રીને સાનમાં, કદી ન કર પ્રાણપતિ પર કેજે. સાસુ સસરાની હિતશિક્ષા માનવી, પુત્ર પુત્રીને કરે સારે બધજે. સાચી ૧ પતિ આજ્ઞાએ કારજ સહુ ઘરનું કરે, નિદા લવરી કરે નહીં તલભાર; પર પુરૂષની સાથે પ્રીતિ નહીં કરે, પતિ દુઃખે દુઃખી શીલવન્તી નારજે. સાચી ૨ પુત્ર પુત્રીઓ પ્રેમે પ્રમદા પાળતી, લડે નહીં ઘરમાં કોઈની સાથ; નિત્ય નિયમથી ધર્મ કર્મ કરતી રહે, સમરે પ્રેમે ત્રણ ભુવનના નાથજે. સાચી. ૩ લજજા રાખી બોલે મોટા આગળ, લક્ષમી જેવી તેવું ભેજન ખાય; લોક વિરૂદ્ધ વર્તે નહિ કુળવટ સાચવી, કુલટા સ્ત્રીની સાથે કયાંઇ ન જાય. સાચી. ૪ સમતા રાખે સહુ કારજ કરતાં થકાં, શિક્ષા દેતાં કદિ નહીં અકળાય; ગંભીરતા રાખી વર્તે સંસારમાં; એવી સ્ત્રીના સદ્દગુણ સર્વે ગાય; સાચી. ૫
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૫૩
દેવ ગુરૂને ધર્મ ભક્તિ જેહની, સટ આવે પતિને કરતી સાહાયજે; બુદ્ધિસાગર શીયળ પાળે પ્રેમથી, શીયળવન્તી નારી સુખડાં પાયજે. સાચી. ૬
(સાણંદ) स्त्रीधर्म विषे हितशिक्षा.
(૨૧ ) (ઓધવજી સંદેશે કહેજો શ્યામને–એ રાગ.) શાણી સ્ત્રીને શિખામણ છે સહજમાં, શીયળ પાળે ધારી મનમાં ટેક જે, શ્રદ્ધા ભક્તિ વિનય વિચારે ચાલવું, સત્યાસત્યને મનમાં કરી વિવેકજો. શાણી. ૧ દયાદાન આભૂષણને કઠે ધરે, કધાવેશે કદિ ન દેવી ગાળ; દેરાણી જેઠાણું સાથે સમ્પીને, વર્ત કરતી કુટુમ્બની સંભાળજે. શાણી- ૨ કૂળ લક્ષમીથી ફૂલી થાય ન ફાળકે, પ્રાત:કાળે પડતી સાસુ પાયજે; અભય ભક્ષણ પ્રાણાતે પણ નહીં કરે, દેવ ગુરૂનાં દર્શન કરીને ખાય. શાણું૦ ૩ રડવું રેવું નિર્લજ વાણી ભાખવી, કરતી તેને સત્કટેકથી ત્યાગજે; સારી સતીની સેબત કરતી પ્રેમથી, વીતરાગ ધર્મ વર્તે મન રાગજે.
શાણું ૪ પાડોશીની સાથે વર્તે પ્રેમથી, પરપુરૂષની સાથે હાસ્ય નિવારજે, મિgવચન સમતાથી હરખે બેલતી, ધન ધન એવી સ્ત્રીને જળ અવતાર. શાણી ૫
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
ભજન પદ સંગ્રહ.
નિન્દા ઝઘડા વેર ઝેરથી વેગળી, સહુના સારામાં મનડું હરખાય; બુદ્ધિસાગર બાળક ગુરૂણી માત છે, સારી સ્ત્રીથી કુટુંબ સુખિયું થાય. શાણી. ૬
(સાણંદ) पुत्रीने मानी शिखामण.
(૨૨૦). (ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ રાગ.) શિક્ષા બાલીકાને માતા આપતી, સતત સારી બાલીકાને રાખજે, કરે વિનય મોટાને હરખી હેતથી, દુર્ગને મનથી કાઢી નાખજે. શિક્ષા. ૧ ભણવી વિદ્યા ચીવટ રાખી વહાલથી, કદિ ન રાખે ગાળ દેવાની ટેવ વહેલાં ઉઠી અભ્યાસે મન વાળવું, માત પિતાની કરવી પ્રેમે સેવજે. શિક્ષા ૨ માત કહે તે કાર્યો કરતી પ્રેમથી, માતા પિતાને કરજો નિત્ય પ્રણામ; નવરાં આથડવું નહિ પરના આકાણે, દેવગુરૂનાં સ્મરવાં પ્રાત: નામજે. શિક્ષા-૩ રેવું રીસાવું નહિ હઠથી દીકરી, જાડું ચેરી ચૂગલી કરજે ત્યાગજે; વિદ્યાની ખામીથી મૂખ સહુ કહે, કરજે સાચો ધર્મમાર્ગથી રાગજે. શિક્ષા. ૪ નિત્ય નિયમથી સહુ કૃત્ય કરવાથી, હળવે હળવે કાર્યો સર્વે થાય; બુદ્ધિસાગર શિક્ષા માની માનતાં, દિકરી ગુણિયલ કુટુંબમાંહિ ગણાય. શિલા. ૫
(સાણંદ)
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
पुत्रने पितानी शिखामण.
(૨૧). (ઓધવજી દેશે કહેશે શ્યામને–એ રાગ.) પિતા કહે છે પ્રેમપાત્ર નિજ પુત્રને, કરજેને સાંભળજે મુજ પુત્રજે; કૂળ દીપક થાવાને વિદ્યા શિખવી, ધર્મ નીતિથી સાચવવું ઘર સૂત્ર
પિતા ૧ વિદ્યા ધન મોટામાં મેટું જાણજે,
એક ચિત્તથી કર તેનો અભ્યાસ નિન્દા લવરી જાડું ચેરી ત્યાગજે, ગુરૂ વચનને મનમન્દિર વિશ્વાસ જે. પિતા. ૨ વિનયવન્તને સર્વે વિદ્યા સાંપડે, વિનયમન્નથી વૈરી વશમાં થાય; માતપિતાને પાયે લાગે પ્રેમથી, હરખી વહેલે શાળામાંહિ જાય. પિતા. ૩ હળીમળીને ચાલે સહુની સાથમાં, કદિ ન કર કેપે કડે કલેજે; સગા સંબંધી મિત્રાદિકની સાથમાં, રીસાવાની ટેવ ન શેખે લેશ. પિતા. ૪ રમત ગમતમાં ફેગટ કાળ ન ગાળવે, માતપિતાને પૂછી કરવાં કામ; સડેલ શઠ મિત્રની સેબત ત્યાગવી, વાપરજે નહિ આડે રસ્તે દામ, પિતા ૫ ભવિષ્યની આબાદી દેલત દેશની, દેશેાદય નિશાની બાલક ધાર; શ્રદ્ધાભક્તિ દેવગુરૂમાં રાખજે, ધરજે દિલમાં ધર્મ કર્મને પ્યાર. પિતા ૬ ધર્મસૂત્ર સલ્લુરૂની પાસે શિખવાં, દેવગુરૂને વજન કર ત્રિકાલજે,
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
ભજન પદ સંગ્રહ.
કેફી વસ્તુ દારૂ માંસ નિવારજે, સહુની સાથે કરજે સાચું હાલજે. પિતા. ૭ કોઈ માન માયાને ત્યાગી ટેકથી, સશુણમાલા કઠે ધરજે સાર; બુદ્ધિસાગર એવા પુત્રે પાકશે, ત્યારે થાશે દેશદય ઉદ્ધારજે.
પિતા. ૮
(સાણંદ) शिष्यने सद्गुरुनी शिक्षा.
(ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ રાગ ) સશુરૂ દે છે શિક્ષા શિષ્ય પ્રતિ મુદા, નમન કરીને શિષ્ય સુણે કર જે.જે; સર્વ જીવની સાથે મૈત્રી ભાવના, કદિ ન કરજે યેગી યતિથી હેડજે. સદગુરૂ. ૧ સુખ દુઃખમાં સમભાવે આયુષ્ય ગાળવું, વન્દક નિન્દક ઉપર સરખે ભાવજે, સદુપદેશ હિત સઘળાનું સાધવું, ભવજલધિને તરવા શરીર નાવજે. સદ્દગુરૂ૦ ૨ શુદ્ધ ક્રિયાથી કર્મ કલા વિધારવું, દેષીના દેને કર નાશ; પ્રાણને પણ જીવદયાને પાળજે, સત્યદેવ સદ્ધર્મ પર વિશ્વાસ જે.
સદ્દગુરૂ૦ ૩ ગુરૂની આજ્ઞા કેઈ ન કાળે ત્યાગવી, સત્યધર્મમાં કદિ ન કરે સ્વાર્થ, વિનયવંત શિષ્ય સદગુણને પામતા, પડે પિડ પણ છેડે નહિ પરમાર્થ જે. સ ગુરૂ૦ ૪ મહાવ્રતને ધારી આતમ ધ્યાનમાં, સમજે જેથી જાગે અન્તર્ ચેતજે;
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૫
અન્તર્યામી પરમાતમની પ્રાપ્તિથી, હવે કેવલજ્ઞાને સાત જે.
સદગુરૂ. ૫ અનેકાન્તદર્શનથી આતમ ઓળખે, અન્તર્મુખતા વૃત્તિની તબ હોય; આત્મસ્વરૂપે ખેલે શુદ્ધસ્વભાવથી, તત્વરમણથી નડે ન કેને કેય. સશુરૂ૦ ૬ ગુરૂ વચનામૃત પામે શિષ્ય સુપાત્ર જે, ગુરૂ ભક્તિથી શક્તિ પ્રગટે સર્વજે, સશુરૂગમથી જ્ઞાન સફલતા જાણીએ, નાસે તેથી વિષયવાસનાગર્વજો.
સદ્દગુરૂ૦ ૭ ગુરૂદ્વેષી ગુરૂ નિન્દક પાપી પ્રાણીઆ, ધિક્ ધિક્ તેને માનવ ભવ અવતાર બુદ્ધિસાગર સદ્ગુરૂ દર્શન દહીલું, પામી પ્રાણી ઉતરે ભવની પારજે સદ્દગુરૂ૦ ૮
(સાણંદ) पुरुषना धर्म विषे.
(૨૨૩) (ઓધવજી સંદેશ કહેજો શ્યામને–એ રગ) સમજી નરને શિખામણ છે સાનમાં, કરે નહિ પરલલના સાથે પ્યારો; હાંસી ઠઠ્ઠા પરરી સાથે નહિ કરે, કામી નરને ધિક્ક ધિક્ક અવતારજો. સમજુ. ૧ છેલ છબીલે કૂલ કલંકી નહિ હવે, વિચારીને બોલે સારા બેલ; કહેતે જેવું તેવું મનથી પાળતે, એવા નરને જગમાં વધતે તેલજે, સમજુ. ૨ મદિરાપાની લમ્પટ સત નહિ કરે, કુલવટથી ચલવે જગમાં વ્યવહાર;
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
ભજન પદ સંગ્રહ.
સમજુ. ૩
સમજુ. ૪
સમજી ૫
સમજુ. ૬
ન્યાયવૃત્તિથી ધંધે કરતે સત્યથી, ન્યાય લક્ષ્મીના ભેજનથી આહારજે. સહુની સાથે વર્ત મૈત્રીભાવથી, માતા પિતાને નમન કરે હિત લાયજે, મોટા જનનું માન કરે તે પ્રેમથી, કલડું આળ ચઢે ત્યાં કદિ ન જાય. આડે રસ્તે લક્ષમી ખર્ચ નહિ કદિ, જ્ઞાત જાતિને કરે તેહ ઉદ્ધાર; દુઃખી દીનને હાય શક્તિથી આપતે, કુટુમ્બજનની સાથે રાખે યાજો, પૂજ્યગુરૂને વન્દન કરે બહુભાવથી, સદ્દગુરૂ શિક્ષા શ્રવણ કરે હિત લાય; વિયાવચ્ચ કરે શ્રી સશુરૂરાયનું, સાધર્મને દેખી મન હરખાય. પુત્ર પુત્રીને સમજણ આપે પ્રેમથી, ગમ્ભીર મનથી વર્તે સહુની સાથ; નવરાશે વાંચે છે પુસ્તક ધર્મનાં, ભજે જીનેશ્વર ત્રણ ભુવનનાનાથજે. કુટુમ્બ જનમાં કલેશ વધારે નહિ કદિ, ભાઈ બેનની સાથે રાખે પ્રેમ, રહ્યાં વ્રતને પ્રાણાન્ત ત્યાગે નહીં, દયા ધર્મથી છવપર રાખે રહેજે. મિથ્યા કુગુરૂ સત વારે જ્ઞાનથી, જીનેશ્વરના ધર્મ વર્તે ટેક; લોક વિરૂદ્ધને દેશવિરૂદ્ધને ત્યાગ, જૈન ધર્મથી વિરૂદ્ધ ત્યાગ વિવેકજે. ક્રોધ કરીને અમદા માર ન મારતે, પ્રાણને પણ વેશ્યા ઘેર ન જાય; મુનિ નિન્દા અપમાન કરે નહિ સ્વમમાં,
સમજુ
સમજુ. ૮
સમજુo ૯.
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૫e
સાધુ જનને દાન કરે હિત લાયજે. સમજુ. ૧૦ આય પ્રમાણે ખર્ચ કરે વિવેકથી, કુટુમ્બ જનને કરે નીતિને બોધજે જુગટું સટ્ટા ચેરી વ્યસને ત્યાગ, ઘડી ઘડીમાં કરે નહિ તે ક્રોધજે. સમજુ. ૧૧ ધર્મ કરતાં વાર નહિ નિજ નારીને, સુખ દુઃખમાં સમભાવે કાઢે કાળજે, નિન્દા લવરી અદેખાઈને ત્યાગ, સજન મુખથી કબુ ન દેવે ગાળજે. સમજુ. ૧૨ ધદ્ધારક દીન દયાળુ થાવશે, જિન શ્રદ્ધાલુ જીવ દયા પ્રતિપાલજે, બુદ્ધિસાગર પુરૂષ એવા પાકશે, ત્યારે થાશે જૈનધર્મ ઉદ્ધારજે. સમજુ. ૧૩
(સાણંદ)
“ક્ષધિપતિયોને હિતશિક્ષા
(૨૨૪) (ઓધવજી સંદેશે કહેજો શ્યામને–એ રાગ) હે લક્ષાધિપતિ જગમાં શું રળ્યા, ક્યાંથી આવ્યાને ક્યાં જાશે ભવ્ય જે શાને માટે જગ્યા જાગી જાણજે, સમજે જગમાં શું સારું કર્તવ્ય. હે લક્ષા. ૧ શેર એક દારૂને નિશે જે ચહે, લાખોપતિને તેવું ધનનું ઘેનજે, ધનના ઘેને ઘેરા અહંકારમાં; એવા નરને સમતાનું નહિ ચેનજો. . હે લક્ષા. ૨ ગાઢ વાડી લાડમાં ગુતાન છે, પૈસા માટે પાપ કરે નિશદિનજે;
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
ભજન પદ સંગ્રહ.
વૈરાગ્યે મન વાળે કયાંથી પ્રાણિયા, વ્યાપારે વર્તે વૃત્તિ લયલીન જે. હે લક્ષા. ૩ પૈસાને પરમેશ્વર માન્ય પ્રેમથી, સ્ત્રીને ગુરૂ માની કરતા તસ સેવ, રાતદિવસ લેભે લલચાયો લાલચ એક ચિત્તથી સેવે નહિ જિનદેવજે, હે લક્ષા. ૪ ધર્મ કર્મને મૂકી કયાં અથડાઓ છે, પદવીપુછે મળતું શું ઉપમાનજે; દુનિયાના માટે શું મન મકલાઓ છે, લક્ષમી દેખી શું થા ગુલતાન. હે લક્ષા. ૫ મરતાં લક્ષ્મી સાથ ન આવે જાણજે, હાય હાય કરતા જાઈશ તું એકજે; લક્ષમીલાલચ લેભ વધે છે ગણે, સત્યાસત્યને દિલમાં કરે વિવેકજો. હે લક્ષા. ૬ લક્ષાધિપતિની રાખે થઈ ઘણું, મરતાં તેવી રાખ તમારી થાય; ચેતે ચેતે વૈરાગી થઈ જાગજે, નહિ ચેતે તે પાછળથી પસ્તાય. હે લક્ષા. ૭ સાત ક્ષેત્રમાં લક્ષ્મી ખર્ચા ભાવથી, દુઃખી જનને કરજે ઝટ ઉદ્ધાર;
ગટ લક્ષમી ખર્ચે નહીં કુક્ષેત્રમાં, પુણ્ય કર્યાથી સ્વર્ગાદિક અવતારજો. હે લક્ષા. ૮ શરીર ન્યારું લક્ષ્મી ન્યારી છેવટે, એકલે જીવ જાશે કેઈન સાથ, ધર્મ કરી લે સશુરૂગમથી પ્રાણિયા, સેવે શ્રી કરૂણાળુ જિનવર નાથજે. હે લક્ષા. ૯ ધર્મ કરંતાં સુખિયા જગમાં પ્રાણિયા, શાશ્વત સુખડાં સહેજે તેથી થાય; બુદ્ધિસાગર અવસર પામી ચેતજે, પાએ જહદી શિવસમ્મદ સુખદાય, હે લક્ષા. ૧૦
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૬૧
*
“શ્રાવનું વર્તન.-.”
(૨૨૪) (ઓધવજી સંદેશે કહેજો શ્યામને–એ રાગ.) શ્રદ્ધાળુ ગંભીર શ્રાવક સુજાણ છે, જીવ દયાળુ ઘટમાં સત્ય વિવેક જે, નવ તત્ત્વાદિક સમજે ગુરૂગમજ્ઞાનથી, જૈન ધર્મની સાચી મનમાં ટેકજે. શ્રદ્ધાળુ. ૧
નવર દેવ ગ્રહ્યાથી તેહ સનાથ છે, અનાથ નહિ કહેવાતે શ્રાવક પુત્ર કરે કમાણે ન્યાયવૃત્તિ સંસારમાં, સન્તષે ચલવે છે ઘરનું સૂત્રજે. શ્રદ્ધાળુ ૨ મુનિની પાસે વ્રત ઉચ્ચતે ભાવથી, લીધાં તેવાં વ્રત પાળે ગુણવાજે; સાધમને દેખી મન હરખાય છે, ભક્તિથી કરતે તેનું બહુમાનજે. શ્રદ્ધાળુo ૩ સત્ય મને રથ મુનિવ્રતના દિલમાં કરે, કારાગૃહ સમ જાણે આ સંસાર; જલ પજવતું ત્યારે અન્તથી રહે, ધન્ય ધન્ય તેવા શ્રાવક અવતારજો. શ્રદ્ધાળુ° ૪ વ્યવહારે સમકિતની શ્રદ્ધા સાચવે, જૈન ધર્મની વૃદ્ધિમાં લયલીન સાત ક્ષેત્રમાં લક્ષ્મી ખર્ચ ભાવથી, સટ પડતાં કદિ ન થાવે દીજે. હતાળુ૫ સશુરૂ મુનિને ખમાસમણ દે ભાવથી, ગુરૂ સાક્ષીએ કરતે પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ સામાયિક સમજીને કરે, ધર્મ કર્મમાં નિશદિન રહે ગુતાનજે શ્રદ્ધાળુ. ૬ નિદા લવરી ચાડી ચુગલી નહિ કરે, પ્રિય સાચથી બેલે રૂડા બેલ;
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
શ્રદ્ધાળ૦ ૭
ચોરી જારી પાપ કરે નહિ સ્વમમાં, જૈન ધર્મને વધતે તેથી તેલજો. જન પ્રતિમા પૂજે જે બહુ માનથી, જનની આણાએ સમજે તે ધર્મ, દાન દિયે મુનિવરે જે બહુમાનથી, એવા શ્રાવક પામે શાશ્વત શર્મ. તન મન ધનથી જૈનધર્મવૃદ્ધિ કરે, ગુરૂ આણુએ ધર્મ કરે સુખકારો બુદ્ધિસાગર શ્રાવક એવા પાકશે, ત્યારે થાશે જૈન ધર્મ ઉદ્ધારજો.
શ્રદ્ધાળ૦ ૮
શ્રદ્ધાળુo ૯
“व्यवहारधर्माराधन विषे.-पद."
(૨૨૫) સાચી શિક્ષા સાંભળજો સહુ વહાલથી, નય વ્યવહારે ધરે ધર્માચારજે; પુણાલમ્બન નિમિત્ત કારણું સેવના, એહિજ વ્યવહારે વર્ત સુખકારજે. સાચી. ૧ દેવગુરૂની શ્રદ્ધા સાચી રાખજે, ધર્મ કિયાથી નિર્મલ આતમ થાય; સમજે હેતુ ધર્મ ક્રિયાના ભાવથી, ધર્મ કિયામાં અભ્યાસી સુખ પાયજે. સાચી૨ ઉદ્યમની બળવત્તા સાચી માનજે, ધર્મેદ્યમથી સફલ થતે અવતારજો; શૂરા થઈને આળસ ત્યાગી સેવીએ, જૈનધર્મને ભવભવમાં સુખકારજે. સાચી. ૩ ભવિતવ્યતા માનતાં એકાન્તથી, આલસનું ઘર બનશે સજજન ભવ્ય, સેવે ઉદ્યમ સમજે સાચા તત્ત્વને, સંયમ પુષ્ટિ સુન્દર છે કર્તવ્ય. સાચી. ૪
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૩
સાચી૫
સાચી ૬
નય વ્યવહારે શાસન ચાલે વીર, જંગમ તીર્થોનતિ વ્યવહારે થાય; શ્રાવક સાધુ ધર્મ પણ વ્યવહાર છે, પૂજા ભક્તિ વ્યવહારે જયકારજે. નિશ્ચયનય જાણી તજતાં વ્યવહારને, હવે તેથી ધર્મ તીર્થ ઉચછેદ; બે નય માને ધર્મ કર્મની સાધના, નાસે તેથી જન્મ મરણના ખેદજે. દુનિયાના વ્યવહારે વર્તે ભાવથી, ધર્મતણ વ્યવહારે શ થાય; તે પણ મિથ્યા ભ્રમણ જાણ ત્યાગજે, નય વ્યવહારે ઉદ્યમથી સુખ પાયજે. બે નય માને અનેકાન્તની સિદ્ધિ છે, જ્ઞાનક્રિયાથી શાશ્વત મુક્તિ થાય; બુદ્ધિસાગર અન્તમાં અધ્યાત્મથી, વત બાહિરૂ વ્યવહાર હિત લાયજે.
સાચી છે
સાચી. ૮
मूखंविषे पद.
(૨૨૬) (હવે મને હરિનામશું નેહ લાગે–એ રાગ) મૂર્યની સત કેઈન કાળમાં છે સારી, આપે છે દુખ બહુ ભારી રે.
મૂર્ખ વિનય વિવેકનું નામ ન જાણે, પિતાને મત તાણે; બેલ બેલ્યામાં કંઈ ન સમજે, કાળ ઉચિત નહિ જાણેરે. મૂર્ખ. ૧ મૂર્ખ મિત્ર ન સારે જગત્માં, અરિ પણ પડિત સારે; મૂર્ણ શીરે કંઈ ઈંગ ન ઉગે, લક્ષણથી અવધારે. મૂર્ખ૦ ૨ વાત વાતમાં લડી પડે છે, વિવાહની વરશી તે વાળે; ભેળપણે ભરમા ભમે છે, ચાલે છે ડાકડમાલેરે. મૂર્ખ ;
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ
રીસાય છે રૂડી વાત કહ્યાથી તે, પિતાની હઠ નહીં મૂકે, માને પિતાને ડહાપણ દરિયે, પરઉપકારમાં તે મૂકેરે. મૂર્ખ૪ દારૂપાની સડેલ શઠને, મૂઢની સાત ટી; ખરા રમાં તે ભકજ પાડે, સમજે વાત આ તે મટીરે. મૂર્ખ. ૫ વન વગડામાં વાસજ સારે, મૂઢની સાત વારે; બુદ્ધિસાગર અવસર જ્ઞાતા, જ્ઞાનિસત દિલ ધારરે. મૂર્ખ૦ ૬
"अक्को शुं चाले चेतन चाल निज वाटे.” पद.
(૨૨૭) (હવે મને હરિનામશું નેહ લાગ્યો-એ રાગ) અવળે શું ચાલે, ચેતન ચાલ નિજ વાટે, તત્ત્વસ્વરૂપ હિત માટેરે.
અવળે. માયાના પાશમાં નિશદિન રૃ, ભણી ભણતરને શું ભૂલ્ય માયાના ફદમાંરે ફેગટ ફૂલ્ય, ડહાપણના દરિયે શું રે.
અવળે. ૧ અલખ સ્વરૂપી આતમરાયા, નિર્ભયદેશ સુહાયા; બુદ્ધિસાગર ધ્યાન ધર્યાથી, અનુભવ આનન્દ પાયારે. અવળે. ૨
"मुसाफर जीवडा कायानो महेल नथी तारो."-पद.
(૨૨૮) (હવે મને હરિ નામશું નેહ લાગ્ય-એ રાગ) મુસાફર જીવડા કાયાને મહેલ નથી તારા, માને શું મેહે મારે મારે.
મુસાફ૨૦ લાખ ચોરાશિમાં દેહ ધર્યા બહુ, જન્મ જરા દુઃખ પામી; માનવભવ એળે ચૂક ન જીવડા, ભજી લેને અન્તર્યામીમુસાફર૦ ૧. કાયા મહેલને કાંઈ ન ભરૂ, જલમાં ઉકેલ પરપોટે; અમૂલ્ય શ્વાસ વહે છે, મૂરખ વાળ નહિ ગેટોરે. મુસાફર૦ ૨
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ લા.
કળા કરી કાયા માટે કરાડ પણ, તારી ન થાય કાઇ કાળે; ચેતા ચેતનજી સમજી સ્વરૂપ નિજ, પડે નહિ માહની જઝાળેરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુસાફ૦ ૩
આરે જગતમાં જન્મીને જીવડા-શું ? ધર્મ સાધન તેં તે સાધ્યું; ક્ષણ ક્ષણમાં ભૂલ્યે ભાન પેાતાનું, મનડું તે મેહમાંહિ વાધ્યુ રે. મુસાફર૦ ૪.
૧૬૫
વિષયવાસનાના અવળા જે ઘાટા, આળગી ચાલજેરે વાટે; બુદ્ધિસાગર ખેલ નથી બાળકને, શિવ સુખ છે શીર સાટેરે.
મુસાકર૦ ૫
“શૂરવીર સાધુ વ્રત પાઢે છે તે ૩૨.”-૧૬.
( ૨૨૯)
(હવે મને હિર નામનું નેહુ લાગ્યા-એ રાગ )
સુતિના પન્થે શ્રવીર ચાલશેર જાગી, કાયર તેા જાય ત્યાંથી ભાગીરે.
ડાત॰
સુભટના વેષ પહેરી પપૈયા રણમાં તે, ચાલે છે સહુનીરે આગે, ખરાખરીના જ્યારે ખેલ આવે ત્યારે, મૂઠીવાળીને ભીરૂ ભાગેરે.
મુક્તિ ૧ સતીના ઢાળ ભલે રાખેા સહુ નારિયા, પતિની સાથ સતી મળશે; ભક્તિયું તેલ માગે ખરા ભક્તની, ભક્તિ તે ભાવમાંહિ ભળશેર. મુક્તિ॰ ૨
For Private And Personal Use Only
દીક્ષા લેઈને, સાધુ કહાવે સહુ, વિરલા સંયમથી વિચરતા; કરી કેશરીયાં મેહ હઠાવી, જય લક્ષ્મી કેઇ વરતારે. મુક્તિ૦ ૩ લીધે વેષ તેને ભજવે છે શૂર જન, ખાલે છે ખેલ તેવું પાળે; બુદ્ધિસાગર શૂરવીર સાધુ, શિવપુર સન્મુખ ચાલે? મુક્તિ ૪
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
“ગાત્મ પ.” "परख्याथी प्रेमी सुरतामां लय मने लागी."
(ર૩૦) (હવે મને હરિ નામશું નેહ લાગ્યા–એ રાગ) પરખ્યાથી પ્રેમી સુરતામાં લય મને લાગી, મિથ્યા ભ્રમણાઓ ભાગીરે.
પરખ્યા ૦ કડવા લીંબડાના જેવું છે ભવસુખ, તેમાં ન ચેન કાંઈ પડતું , વિષય વાસના વિષ સમ જાણી, મનડું ઉદાસીન ઠરતું છે. પરખ્યા ૧ ભેગે તે રોગ જેવા કુટુમ્બ જાળ જેવું, દેખું ન ક્યાંઈ સુખ આશા મારું તારું આ સારૂંને ખોટું, એ સહુ દુનિયા તમાસારે. પરખ્યા ૨ ઝળ હળ ઝગમગ જ્ઞાનની જ્યોતિ, સત્ય આતમને પ્રકાશે; ઝરમર ઝરમર ઉપશમ ધારા, મનડું અન્યત્ર ન વાસેરે. પરખ્યા ૩ અનુભવ અમૃત સ્વાદ લહીને, આત્મસ્વભાવમાં રહીશું; બુદ્ધિસાગર અવિહડ રટનાથી ધ્યાન સમાધિ લય લહીશું. પરખ્યા૦૪
(સાણંદ)
"चेतनजी चेतो जूठी आ दुनियानी बाजी.”-पद.
(૨૩૧) (હવે મને હરિ નામશું નેહ લાગ્યોએ રાગ.) ચેતનજી સમજે જૂઠી આ દુનિયાની બાજી, રહો શું તેમાં રાચી માચીરે
ચેતન અજ્ઞાને અબ્ધ થઈ જોયું ન જીવડા, આત્મસ્વરૂપ જેહ સાચું હસતાં હે હે કરતાં એ માનવી, ફાટી જાશે તારું ડાચુંરે, ચેતન- ૧ મહેલ ચણવ્યા બાગ બનાવ્યા, લક્ષ્મીના લેભમાં તણાયા; એક દિન અણધાર્યો ઉઠીશ દેહથી, કેઈન જાણે ક્યાંથી આયારે ચેતન મનમાં આવે તેવું માની લે માનવી, અંતે તે કાંઈ નથી તારું ચેતન ચાલે દીરે કાયા, મિથ્યા માને મારું મારે; ચેતન૩
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ લા.
ચેતન પણ જડ જેવા બનીને, કાંઈ ન મનમાં વિચાર્યું; ત્રણકાર્યું નહિ ગુરૂનું મેલવું, માહે આયુષ્ય સહુ હાર્યુંરે. ચેતન૦ ૪ સમજ સમજ દિલમાંહિરે જીવડા, ધર્મે ઉદ્યમ ચિત્ત ધારા; બુદ્ધિસાગર સદ્ગુરૂજીના શરણે, રહી આતમ ઝટ તારારે, ચેતન૦ ૫
(સાણંt.)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
'
'जोइने जोयुं सगपण दुनियानुं काचुं. " - पद ( ૨૩૨ )
( હવે મને હિર નામશું નેહ લાગ્યા-એ રાગ ) જોઈને જોયું સગપણ દુનિયાનું કાચું, મેહ માયામાં શિઘ્ર રાચુંરે.
''
જોઈને
અસંખ્યપ્રદેશી આતમરાયા, જ્ઞાન દર્શન ગુણધારી; ચારિત્ર ગુણથી શોભેરે આતમ, તે હું પાતે સુખકારીરે. જોઈને ૧ કાયા પુદ્ગલ યાગ લેસ્યાથી ન્યારો, શક્તિ અનન્તને હું સ્વામી; બ્રહ્મા શ‡ર શિવ વિષ્ણુ છે આતમ, નામ રતિ હું અનામી?.જોઇને ૨ શબ્દ ભેદના ઝઘડા ચૂકાવી, અર્થથી તત્ત્વ મેં તાણ્યું; છાશે ભરમાયાં દુનિયામાં દર્શન, સાત નયેથી મે તે જાણ્યુર્ં. જોઇને ૩ ધન્ય ગુરૂ જેણે ભેદ બતાવીને, અત્તરની શક્તિ જણાવી; બુદ્ધિસાગર હવે ભૂ હું ન ભવમાં, પામીને તક રૂડી આવીરે. જોઈને ૪
आत्मस्वरूप कृष्णनुं गान" - पद.
૨૩૩ )
(હવે મને હિર નામનું નહુ લાગ્યા-એ રાગ. ) રમો અંગે કૃષ્ણજી ( ચેતનજી) રંગમાંરે રાચી, સમજીને વાત આતા સાચી,
રમો૦
અસંખ્યપ્રદેશી આર્ય ક્ષેત્રમાં, સુમતિ યશોદાના જાયા; વિવેકનન્દના તનુજ સોહાયા, સમતા ત્રદેશે આયારે. રમજો૦ ૧
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
થી
૧૬૮
ભજન પદ સંગ્રહ, nanananana સ્થિરતા રમણતા રાધાને લક્ષ્મી, તેના પ્રેમમાં રયા. ધારણ દ્વારકામાં વાસ કર્યો રૂડે, ચરણ વસુદેવ રાયારે, રમને ૨ ભાવદયા દેવકીનારે છેરું, આકાશ ઉપમાથી કાળા; અનુભવ દષ્ટિ મેરલીના નાદે, લય લાગી લટકાળારે. રમ૦ ૩ સાતના વાક્યની મટકી, વેચે મહિયારણ સારી; ક્ષપશમ જ્ઞાનવૃત્તિ આહીરણ, આત્મજ્ઞાન દધિ ધારીરે. રમજે૪ ભેદ જ્ઞાન દષ્ટિ લકુટીથી ભાગી, તવામૃત દહી ચાખ્યું, ગિર્વણીના ધારી ગિરધારી, જ્ઞાનીએ ભાવથી એ ભાખ્યું. રમજે. ૫ આતમ ધ્યાનને રાસ રમાડને, આનન્દ વૃત્તિને આપે; રાગદ્વેષાદિક મેટા જે રાક્ષસ, તેહને મૂળમાંથી કાપેરે. રમજે૬ નિશ્ચય વિષ્ણુ વ્યવહારે કૃષ્ણ, અવતારી જીવ પિત; આતમ કૃષ્ણ ને આતમ વિષ્ણુ, બીજે શીદને તું તેરે. રમજે છે અધ્યાતમથી કૃષ્ણ છે આતમ, ઔદયિક જલધિ નિવાસી થરભાવ નાગરાજ જીતીને ઉપર, પિઢયા છે વિષ્ણુ વિલાસીરે. રમજે. ૮ નિજ ગુણ કર્તા પરગુણ હર્તા, આતમ કૃષ્ણ કહેવા સમજ્યા વિણ તાણુતાણ કરીને, અન્ત ભેદ કે ન પારે. રમજે. ૯ આતમ કૃષ્ણને ભાવેને ગાવે, લેજે માનવભવ લ્હાવે; બુદ્ધિસાગર હરિ આતમરાયા, અન્તરદૃષ્ટિથી ધ્યાવેરે. રમજે. ૧૦
(સાણંદ) "चेतनजी चेतो कोइ न दुनियामां तारूं.”-पद.
(૨૩૪) (હવે મને હરિ નામશું નેહ લાગ્યોએ રાગ) ચેતન ચેતે કેઈન દુનિયામાં તારું, મિયા માને છે મારું મારું રે.
ચેતનજી૦. લાખ રાશિમાં વાર અનતિ, દેહ ધર્યા દુઃખ પામી; મળીયે માનવ ભવ હાર ન આતમ, ઉદ્યમમાં રાખ નહિ ખામીર.ચેતન૧ કાયારે બલ મુસાફર જીવડે, જેજે તું આંખને ઉઘાડ, ઉચાળે અણધાર્યો ભારે પડશે, પડ્યાં રહેશે ગાડીવારે. ચેતન ૨
ઉપર, હા કહેવાય. સ૦િ ૯
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૬૮
રામ રાવણને પાડવ કરવ, મૂકી ચાલ્યા સહુ માયા; બણઠણું શું ફૂલી ફરે છે, પડતી રહેશે તારી કાયારે. ચેતન ૩ માયા મમતાને આળસ છાંડી, ધ્યાન ધરે સુખકારી; બુદ્ધિસાગર સગુરૂના પ્રતાપે, પામે છવ ભવપારીરે. ચેતન ૪
(સાણંદ)
૫૬.
(૨૩૫) (હવે મને હરિ નામશે નેહ લાગ્યા–એ રાગ) હવે હું સમજે જિનવર નામ એક સાચું, સાચું જિન નામ બીજું કાચુંરે. માતપિતા ભાઈ દીકરાને દીકરી, લલના કુટુમ્બ નહિ મારૂં; મારૂ મારૂં કરી મમતાથી હાર્યો, જાયું હવે સહુ ન્યારૂ રે. હવે ૧ જન્મીને જાયું ન તવ સ્વરૂપ મેં, ફેગટ ફન્દમાં હું ફૂલ્યા; લક્ષમીસત્તાની પૅનમાં ઘેરાયે, ભણતર ભણીને હું તે ભૂલ્યારે. હવે ૨ કાયા મન વાણુથી ન્યારે હું આતમ, અલખસ્વરૂપી સુહા; ધ્યાન ધરીને જોયું સ્વરૂપ તે, આનન્દ અતિશય પારે. હવે ૩ ભેગુરૂએ મને ભેદ બતાવીને, વિષયવાસનાથી વા; બુદ્ધિસાગર ધન્ય ધન્ય ગુરૂછ, આપ તર્યાને મને તારે. હવે૪
प्रातः मङ्गलम्.
( ર૩૬) (હવે મને હરિ નામશું નેહ લાગે-એ રાગ) શ્રી સંખેશ્વર પાર્શ્વ તારજોરે વહાલા, બાલ કરે છે કાલાવાલારે
શ્રી સએશ્વર ધરણેન્દ્ર પદ્માવતી દેવી, શાસન સાનિધ્યકારી; વિલાપહારી, મલકારી, સાહાસ્ય કરે સુખકારી રે. શ્રી સંખેશ્વર ૧ શ્રી ચિન્તામણિ પાર્શ્વ મંત્રને, જાપે જગ જયકારી, દર્શન દઈને દુઃખડાં ટાળે, મહિમા જગમાંહિ ભારી રે. શ્રી. ૨
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦.
ભજન પદ સંગ્રહ.
અનુભવ અમૃત જ્ઞાનની ધારા, બાલક આપનાંરે પામે; સંઘ ચતુવિધ શાસન ઉન્નતિ, થાશે આપના જ નામેરે. શ્રી. ૩ શાંતિ તુષ્ટિ પુષ્ટિનાં કર્તા, પાપ પાખંડ સહુ હર્તા, પાર્શ્વપ્રભુ નામ મન્નના યાને, ભવસાગર જીવ તરતારે. શ્રી. ૪ આત્મસમાધિના દાતાને જ્ઞાતા, અરજી આ ઉરમાં સ્વીકારે. ગાંડે ઘહેલે પણ બાલ તુમારે, દયા લાવીને ઝટ તારે. શ્રી. ૫ નિરાકાર ને સાકારવાદની, તાણાવાણે કેઈ ખૂલ્યા; ભેદુની પાસે ભેદ સહ્યાવિણ, ભણતરમાં બ્રાન્તિથી ભૂલ્યારે. શ્રી. ૬ નિરાકારને સાકાર તું પ્રભુ, સાપેક્ષે સહુ સાચું; સ્યાદ્વાદદર્શનજ્ઞાનવિના પ્રભુ, જાણ્યું હવે સહુ કાચું રે. શ્રી૭ કપટે કટિ યત્ન કરે કે, જૂઠું તે સહુ જાણું; સ્યાદ્વાર દર્શન આતમસ્પર્શને, આત્મપ્રદેશે રંગાણુંરે. શ્રી. ૮ ઈષ્ટદેવ ને ગુરૂ સુખસાગર, ધર્મગુરૂ ઉપકારી; બુદ્ધિસાગર જયજય બેલે, જિનદર્શન બલિહારીરે. શ્રી૯
gઢ.
અલખ
અલખ૦ ૧
(શામળીઆની પાઘડી–એ રાગ,) તારું નામ ન રૂપ લખાય, અલખ પરમાતમાં,
તારી શકિત અનંત કહાય. જ્ઞાનાદિક તુજ સંપદારે, કર્માચ્છાદિત થાય; પરભાવ રંગી ચેતનારે, કર્મ ગ્રહણકે ઉપાય. ધૂમાડા બાચક ભરેરે, હાથ કશું નહિ આય; પર પોતાનું માનતારે, જન્મ મરણ દુઃખ પાય. દેખે તે તારૂ નહીં, તાહરૂ તાહરી પાસ; પિતાને રંક માનીને, ક્યાં કર તું પર આશ. કાલ અનતે ઉંઘીયોરે, મિથ્યા રયણ મઝાર;
ગુરૂએ ઉઠાડીયેરે, સફલ થયો અવતાર. વિનય ભક્તિ કરૂણું ઝહીરે, ભાવ અપૂર્વ ગ્રહાય; ચિદઘન સંગે ખેલતાંરે, કર્મ કલંક કટાય.
અલખ૦ ૨
અલખ૦ ૩
અલખ૦ ૪
અલખ૦ ૫.
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૭૧
શુદ્ધ સ્વરૂપી ચેતનારે, દો ભેદે વર્તાય; દેહાતીત થઈ આતમારે, તિ ત મિલાય. અલખ૦ ૬ શુદ્ધ સ્વરૂપે આતમારે, સત્તાએ સહુ ય; બુદ્ધિસાગર ધ્યાવતારે, આપ સ્વરૂપે જોય.. અલખ૦ ૭.
" (મહેસાણા) “શ્રીવર તવન.”
(ર૩૮) શ્રી વીર પ્રભુ ચરમ જિનેશ્વર, વંદી વિનતિ કીજીએ; પ્રભુસમ થાવા આત્મિક અનુભવ, રસના પ્યાલા પીજીએ. પ્રભુ તુજ મુજ વચ્ચે અન્તર્ મ ૮, પણ ધ્યાનથકી લાગ્યું છેટું, આત્મિક અનુભવિ મન તે ખોટું.
શ્રી વીર૧ સિદ્ધશાશ્વતપદ સુખના રસીયા, અક્ષય સ્થિતિ સિદ્ધશિલા વસીયા; મુજ મનમન્દિરથી નવી ખસીયા.
શ્રી વીર. ૨ પ્રભુ કર્મ સંગ દ્વરે ટાળી, આત્મિક રૂદ્ધિને અજુવાળી; વર્યા મુકિત વધુ ઝટ લટકાળી.
શ્રી વીર. ૩ જ્ઞાનદર્શન ચરણ એ રત્નત્રયી, વ્યાપિ સિદ્ધ વ્યક્તિ ગુણમયી; મિથ્યાત્વ દશા સબ દૂર ગઈ.
શ્રી વીર૦ ૪ મુખ વીર વીર એમ ઉચ્ચારૂ, પણ વિનર ગુણ નવી સંભાર; કહે આતમને કેમ કરી તારૂં.
શ્રી વી૨૦ ૫ હું ધી કપટીને દ્વેષી, મેહી રેગી ભેગી કલેશી; હું ભવ અટવીમાં રહ્યા બેશી.
શ્રી વીર. ૬ નિરાગીથી કેમ રાગ કરું, જે રાગ દશા ઝટ પરિહરું; તે ભવ જલધિ હું સહેજે તરૂ.
શ્રી વીર. ૭ પ્રભુ ધ્યાન દશા જે ચિત્ત જાગે, તે તજ મુજ અંતર ઝટ ભાડે એમ સેવક ગુણ ગાવે રાગે.
શ્રી વીર. ૮ ધ્યાતા જે ધ્યેયસ્વરૂપ થા, તે ધ્યાન દશા લેખો આવે; બુદ્ધિસાગર એમ ગુણ ગાવે.
શ્રી વીર. ૯
(વિજાપુર) ૩ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
ભજન પદ સંગ્રહ.
'
श्री आनंदघनजीकृत श्री वीरजिन स्तवनम्.
વીર૦ ૧
વીર૦ ૨
વીર૦ ૩
(33) વિર જિનેશ્વર પરમેશ્વર જયા, જગજીવન જિન ભૂપ; અનુભવ નિત્ત ચિત્તે હિત કરી, દાખ્યા જાસ સરૂપ. જેહ અગોચર માણસ વચનને, જેહ અતીન્દ્રિયરૂપ; અનુભવ મિત્તે વીગતે શક્તિસ્યું, ભાખ્યા તાસ સ્વરૂપ. નય નિક્ષેપે જેહ ન જાણીએ, નવી છડાં પ્રસરે પ્રમાન; શુદ્ધ સ્વરૂપે બ્રહ્મ તે દાખવે, કેવલ અનુભવ ભાણું. અલખ અગેાચર અનુપમ અર્થના, કુણુ કહી જાણે ભેદ; સહજ વિશુદ્ધશું અનુભવ વયણુજે, શાસ્ત્ર તે સઘળાં ખેદ. વીર૦ દીસી દેખાડી શાસ્ત્ર સવે રહે, ન લહે અગોચર વાત; કારજ સાધક માધક રહીત એ, અનુભવમિત્ત વિખ્યાત. વીર૦ ૫ અહા ચતુરાઈ અનુભવ મત્તની, અહા તસ મિત્ત પ્રતીત; અંતરજામી સ્વામી સમીપ તે, રાખી મિત્તશું રીત. અનુભવ સંગેરંગે પ્રભુ સીલ્યા, સકલ ફલ્યા સવીકાજ; નિપદ સપદ જે તે અનુભવે, આનંદધન મહારાજ. વીર૦ ૭
વીર૦ ૬
t
'श्री आनंदघनकृत पार्श्वजिन स्तवनम् .
""
""
( ૩૪ )
પ્રભુનું પદ પંકજ વાસના, જસ વાસના અગમ અનુપ; માહે મન મધુકર જેહથી, પામે નિજ શુદ્ધ સ્વરૂપરે. પ્રણમું ૧ ટૂંક પલક શંકા નહીં, નહીં ખેદાદિક દુઃખ દોષરે;
For Private And Personal Use Only
ત્રીજા અવેચક જોગથી, લહે અધ્યાતમ સુખ પાષરે. પ્રણમું૦ ૨ દુરીત દશા દરે ટળે, ભજે મુદિતા મૈત્રી ભાવરે; વતે નિત્ય ચિત્ત મધ્યસ્થતા, કરૂણામય શુદ્ધ સ્વભાવરે. પ્રણમું ૩ નિજ સ્વરૂપ સ્થિર કર ધરે, ન કરૈ પુદ્ગલની ખેંચરે; સાખી હાઈ વરતે સદા, ન કદા પરભાવ પ્રપંચરે. સહદશા નિશ્ચય જંગે, ઉભગે અનુભવ રસર’ગરે; શચે નહી પરભાવસ્યું, નિજભાવસ્તું રંગ અભંગરે.
પ્રણમું ૪
પ્રણમું ૫
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ સા.
નિજ ગુણમે' સખ ગુણુ લખે, ન ચખે પુદ્ગલની રેખરે; ખીર નીર વિવરે કરે, એ અનુભવ હંસ સુપેખરે. પ્રણમું॰ ૬ નિવિકલ્પ ધ્યેય અનુભવે, અનુભવ અનુભવની પ્રીતરે;
અવર ન કહું લખી શકે, આનન્દઘન પ્રીતપ્રતીતરે. પ્રણમું છ
'
श्री आनन्दघन पदम् " ( ૩૫ )
ક્યારે સુને મળશે મારે સંત સનેહી;
ક્યારે
સંત સનેહી સુરિજન પાખે, રાખે ન ધીરજ દેહી. જગ જન આગળ અંતર ગતની, વાતલડી કહું કેહી; આનંદધન પ્રભુ વૈદ્ય વિચાગે, કિમ જીવે મધુમેહી. યારે૦ ૨
For Private And Personal Use Only
૧૭૩
" श्री यशोविजयजीकृत पदम्
દેખા ૨
દેખા॰ ૩
(૩૬) રૃખા ભાઈ મહાવિકલ સંસારી, દુખિત અનાદિ મેહકે કારણ, રાગદ્વેષ ભ્રમ ભારી—દેખા૰ ૧ હિંસારમ્ભ કરત સુખ સમજે, મૃષાખેલ ચતુરાઈ, પરધન હેરત સમર્થ કહાવે, પરિગ્રહ વધત ખડાઈ. વચન રાખે કાયા દ્રઢ રાખે, મિટે ન મન ચપલાઈ; યાતે હાત આરકી આર, શુભ કરણી દુઃખદાઇ. જોગાસન કરે પવન નિરાધે, આતમષ્ટિ ન ાગે; કથની કથત મહેન્ત કહાવે, મમતા મૂલ ન ત્યાગે. આગમવેદ સિદ્ધાન્ત પાઠ સુણે, હિંચે આઠમદ આછું; જાતિ લાભ કુળ બલ તપ વિદ્યા, પ્રભુતા રૂપ અખાને જશું રાચે પરમપદ સાધે, આતમશક્તિ ન સુજે; વિનય વિવેક વિચાર દ્રવ્ય, ગુણ પર્યાય ન મુજે. જસવાલે જસ સુની સન્તાયે, તપવાલે તપ શેાધે; ગુનવાલે પરગુરું દેખે, મતવાલે મત પોષે,
દેખા॰ ૪
દેખા, ૫
દેખાવ ૬
દેખે છ
""
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
ન પદ સંગ્રહ
ગુરૂ ઉપદેશ સહજ ઉદયગત, મેહ વિકલતા છૂટે શ્રીનવિજય સુજસવિલાસી, અચલ અક્ષયનિધિ છૂટે. દેખે૮
.
(૨૩૯) આશા એરનકી કયા કીજે, જ્ઞાન સુધારસ પીજે. આશાળ ટેક. ભટકત દ્વાર દ્વારા લોકનેકે, કુકર આશા ધારી; આતમ અનુભવ રસકે રસીયા, ઉતરે ન કબહુ ખુમારી આશા. ૧ આશા દાસીકે જે જાયા, તે જન જગકે દાસા, આશા દાસી કરે જે નાયક, લાયક અનુભવ પ્યાસા. આશા૦ ૨ મનસા ગાલા પ્રેમ મશાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તન ભાટી અવટાઈ પીએ કસ, જાગે અનુભવ લાલી, આશા૦ ૩ અગમ પીઆલા પીયે મતવાલા, ચિન્હી અધ્યાતમ વાસા. આનંદઘન ચેતન હૈ ખેલે, દેખે લોક તમાસા. આશા. ૪
પત..
(૨૪૦) અબ મેં સાચે સાહિબ પાયે, ચાકી સેવા કરત હું યાકે,
મુજ મન પ્રેમ સહા. અબ મેં. ૧ વાકું ઓરન હવે અપને, જે દીજે ઘરમાયે સંપતિ અપની ક્ષણમે દેવે, વય તે દીલમેં ધ્યા. અબ મેં. ૨ એરનકી જન કરતો ચાકરી, દૂર દેશ પાઊ ઘાસે; અંતરજામી ધ્યાને દીસે, વયતે અપને પાસે. અબ મેં૦ ૩ ઓર કબહુ કઈ કારણ કે , બહેમત ઉપાય ન તુસે; ચિદાનન્દમેં મગન રહતુહે, તે કબહ ન રૂસે. અબ મેં એરનકી ચિંતા ચિત્ત ન મિટે, સબ દીન ધંધે જાવે; શીરતા સુખ પુરણ ગુણ ખેલે, વયતે અપને ભાવે. અબ મેં૦ ૫
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે,
૧૭૫
પરાધીન હે ભેગ ઓરકે, યાતે હોત વિજેગી; સદા સિદ્ધસમ સુખવિલાસી, વયતે નિજગુણ ભેગી. અબ મેં ૬. ભાવ એકહિ સબ જ્ઞાનીકે, મૂરખ ભેદ ન ભાવે; અપને સાહિબ જે પિછાને, સે જસ લીલા પાવે. અબ મેં૦ ૭
૫૬.
(૨૪૧) ચેતન અબ મેહે દર્શન દીજે, તુમ દર્શન શિવસુખ પામીજે,
તુમ દર્શન ભવ છીજે–ચેતન- ૧ તુમ કારણ તપ સંજમ કિરીયા, કહો કાંહાં કીજે; તુમ દર્શન બિન યા સબ જુઠી, અંતર ચિત ન રીજે. ચેતન : ક્રિયા મૂઢમતિ હે જનકે, જ્ઞાન એરકું પ્યારે, મિલત ભાવરસ દોઉં ન ચાખે, તું નથી ત્યારે. ચેતન ૩ સબમેં હે ઓર સબમેં નહિ, તું નટરૂપ એકેલે; આપસ્વભાવે વિભાવે રમતે, તેહિ ગુરૂ તું ચેલે. ચેતન ૪ અકલ અલખ પ્રભુ તું સબરૂપી, તે અપની ગતિ જાને; અગમરૂપ આગમ અનુસાર, સેવક સુજસ પ્રમાને. ચેતન- ૫
gઃ.
(૨૪૨ ) અબધુ પિયે અનુભવરસ પ્યાલા, કહેત પ્રેમ મતિવાલા. અબધુ ૧ અંતર સપ્તધાત રસ ભેદી, પરમ પ્રેમ ઉપજાવે; પૂરવભાવ અવસ્થા પ્રગટી, અજબ રૂપ દર્શાવે. અબધુત્ર ૨ નખ શિખ રહત ખુમારી, જાકી સજલ સઘન ઘન સી, જિણ એ પ્યાલા પિએ તિકુ, એર કેફ રતિ કસી. અબધુત્ર ૩ અમૃત હાય હલાહલ જાકે, રેગ સેગ નવિ વ્યાપે; રહત સદા ઘર ગાય નશ્યામે, બંધન મમતા કાપે. અબધુત્ર ૪ સત સંતોષ હૈયામાં ધારે, જનમનાં કાજ સુધારે; દીન ભાવહી હિરદે નહિ આણે, અપને બિરૂદ સંભારે. અબધુત્ર ૫
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭
ભજન પદ્દે સંગ્રહ.
ભાવ યા રણથંભ રોપકે, અનહદ તુર મજાવે; ચિદાનંદ અતુલી ખલરાજા, જીત અઘિર આવે.
પત.
(૨૪૩ ) રાગ તાડી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતન મમતા છાંડ પરીરી, પર રમણીશ્યુ પ્રેમ ન કીજે; આદર સમતા આપ વરીરી.
૧૬.
(૨૪૪ )
અકેલે કલા જગજીવન તેરી. અંત ઉદધિથી અનંત ગુણા તવ, જ્ઞાન મહા લઘુ બુદ્ધિ યું. મેરી. નય અરૂ ભંગ નિક્ષેપ બિચારત, પૂર્વધર થાકે ગુણુ હેરી; વિકલપ કરત થાગ નવી પાએ, નિરવિકલ્પતે હેત ભચેરી.
અમ દે
૨૦ ૧ મમતા માહુ ચંડાલકી બેટી, સમતા સજમ નૃપ કુમરીરી; મમતા મુખ દુર્ગંધ અસતી, સમતા સત્ય સુગધભરીરી. ચે ૨ મમતાસે લરતે દીન જાવે, સમતા નહીં કાઉ સાથ લરીરી; મમતા હેતુ અદ્ભુતડ઼ે દુશ્મન, સમતા કોઉ નાહી અરિરી. ચે૦ ૩ મમતાકી ફરમતીડે આલી, ડાયણ જગત અનર્થ કરીરી; સુમતાકી શુભમતિહં આલી, પરઉપગાર ગુણસે ભરીરી. ચે૦ ૪ મમતા પુત ભયે કુલ ખ’પણ, શાક વોગ મહા મછરીરી; સમતા સુત હાયગા કેવલ, રહેગા દીવ્ય નીસાન રીરી. ચે૦ ૫ સમતા મગન હાયગા ચેતન, જો તું ધારીશ શીખ ખરીરી; મુજસ વિલાસ લહેંગા તે તું, ચિદાનંદ ધન પદવી વરીરી. ચે૦ ૬
For Private And Personal Use Only
અલ
એકલ૦ ૧
અકલ૦ ૨
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ લો.
અંતર અનુભવ ખિનુ તુમ પમે, જુક્તિ નહીં કાઉ ઘટત અનેરી; ચિદાનંદ પ્રભુ કર કીરપા અખ, દીજે તે રસ રીજ ભલેરી.
૨૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬.
( ૨૪૫ )
સાધુભાઈ સાહે જૈનકા રાગી, જાકી સુરત મૂલ ધૂન લાગી. સાધુ॰ સૈા સાધુ અષ્ટ કર્મસુ ઝગડે, શૂન્ય ખાંધે ધર્મશાળા; સારું શબ્દકા ધાગા સાંધે, જપે અજપા માળા.
૧૭૭
સાધુ ૧
ગંગા જમના મધ્યે સરસ્વતી, અધર વહે જલધારા; કરિય સ્નાન મગન હાય બેઠે, તાડયા કર્મ દલ ભારા, સાધુ- ૨ આપ અભ્યંતર જાતિ બિરાજે, અંકનાલ ગ્રહે મૂલા;
પત્.
( ૨૪૬ ) ( રાગ કાફી.)
અકલ૦ ૩
પશ્ચિમ દિશાકી ખડકી ખેાલે, તે ખાજે અનહદ તુરા. સાધુ૦ ૩ પંચ ભૂતકા ભર્મ મિટાયા, છઠ્ઠામાંહિ સમાયા;
વિનય પ્રભુસુ ચેાત મિલીજમ્, ફ્િર સંસાર ન આયા. સાધુ ૪
For Private And Personal Use Only
જો લાં અનુભવ જ્ઞાનરે, ઘટમે પ્રગટ ભયે નહીં. ૉ લાં. એ આંકણી. તા લાં મનથિર હાત નહીં છિન, જિમ પીપરકા પાન; વેદ ભણ્યે પણ ભેદ વિના શઠ, પેાથી ચેાથી જાણરે. ઘટ૦ ૧ રસ ભાજનમેં રહત દ્રવી નિત્ય, નહિ તસ રસ પહિચાન; તિમ શ્રુત પાછી પતિકું પણ, પ્રવચન કહુત અજ્ઞાનરે ઘટ૦ ૨ સાર લઘા વિષ્ણુ ભાર કહ્યા શ્રૃત, ખર દૃષ્ટાંત પ્રમાણ; ચિદાનંદ અધ્યાતમ શૈલી, સમજ પરત એકતાનરે
ઘટ૦ ૩
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૭૮
www.kobatirth.org
ભજન પદ સંગ્રહ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬.
( ૨૪૭ ) ( રાગ કાફી. )
એસી ૧
અલખ લખ્યા કિમ જાવેહા, એસી કેાઈ જુગતિ ખતાવે. અલખ૰ તન મન વચનાતીત ધ્યાન ધર, અજપાજાપ જપાવે; હાય અડાલ લેાલતા ત્યાગી, જ્ઞાન સરેાવર ન્હાવેહા, શુદ્ધ સ્વરૂપમે શક્તિ સંભારત, મમતા દૂર વહાવે; કનક ઉપલ મલ ભિન્નતા કાજે, જોગાનલ ઉપજાવેડા. એસી ૨ એક સમય સમશ્રેણી આરપી, ચિદાનંદ ઇમ ગાવે; અલખ રૂપ હાઇ અલખ સમાવે, અલખ ભેદ એમ પાવે હા, એસી ૩
૫૬.
( ૨૪૮ )
( રાગ આશાવરી તથા ગાડી. )
અબધૂ
અબધૂ નિરપક્ષ વિરલા કાઈ, દેખ્યા જગ સહુ જોઈ. મધ્ સમરસ ભાવ ભલા ચિત્તજાકે, થાય ઉથાપ ન હાઇ; અવિનાશીકે ઘરકી ખાતાં, જાનેગે નર સેઇ. રાવ રકમે' ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે; નારી નાગણી કે નહી પરિચય, તે શિવમદિર દેખે. અખ૦ ૨ નિદા સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શાક નવિ આણે; તે જગમે જોગીસર પૂરા, નિત્ય ચઢતે ગુણ ઠાણું. ચંદ્રસમાન સામ્યતા જાકી, સાયર જેમ ગંભીરા; અપ્રમત્ત ભારંડ પરે નિત્ય, સુરગિરિસમ શુચિધારા. અમ ૦ ૪ પંકજ નામ ધરાય પંકશું, રહત કમલ જિમ ન્યારા; ચિદાનંદ એંસા જન ઉત્તમ, સા સાહેબકા જ્યારા.
અબધૂ ૩
અબધૂ ૫
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ લા.
૧૬.
( ૨૪૯ ) રાગ ગાડી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સા ં સા ં સાઢું સાહું, સાદું સાદું રટના, લગીરી. સાહુ॰ ઈંગલા પૉંગલા સુખમના સાધકે, અરૂણપતિથી પ્રેમ પગીરી; મંકનાલ ખચક્ર ભેદકે, દશમે દ્વાર શુભ જ્યેાતિ જગીરી. સા ં૦ ૧ ખુલટ કપાટ ઘાટ નિજ પાા, જનમ જરા ભયભીતિ ભગીરી; કાચ શકલદે ચિંતામણિ લે, કુમતા કુટિલકુ' સહજ ઠગીરી. સહું ૨ વ્યાપક સકલ સ્વરૂપ લખ્યા ઇસ, જિમ નભમે મગ લહત ખગીરી, ચિદાનંદ આનંદમય મૂરતિ, નિરખ પ્રેમભર બુદ્ધિ થગીરી. સાઽહં૦ ૩
૧૭૪
૧૬.
(૨૫૦) રાગ ધનાશ્રી. સંતા અચરજ રૂપ તમાસા, સંતા॰—એ આંકણી. કીડીકે પગ કુંજર ખાંચેા, જલમે મકર પીયાસા. સંતા૦ ૧ કરત હલાહલ પાન રૂચિધર, તજી અમૃત રસ ખાસા; ચિતામણિ તજી ધરત ચિત્તમે, કાચ સકલકી આશા. સતા૦ ૨ ખિન માદર બરખા અતિ વરસત, ખિન દિગ વહુત મતાસા; વા ગલત હમ દેખ્યા જલમે, કૈારા રહેત પતાસા. સતે૦ ૩ વેર અનાદિ પણ ઉપરથી, દેખત લગત સગાસા; ચિદાનંદ સાહિ જન ઉત્તમ, કાપત યાકા પાસા.
સતા ૪
૫૬. (૨૫૧ ) ( રાગ ગાડી. )
તે અગમ અગોચર રૂપ. નિશાની.
નિશાની ૧
નિશાની કહા ખતાવું રે, રૂપી કહુતા કછુ નહીરે, બંધે કૈસે અરૂપ; રૂપારૂપી જો કહુ પ્યારે, એસે ન સિદ્ધ અનુપ.
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮a
ભજન પદ સંગ્રહ.
શુદ્ધ સનાતન જે કહુંરે, બંધ ન મેક્ષ વિચાર; ન ઘટે સંસારી દિશા પ્યારે, પુણ્ય પાપ અવતાર. નિશાની, ૨ સિદ્ધ સનાતન જે કહુ, ઉપજે વિનસે જૈન, ઉપજે વિનસે જે કહું પ્યારે, નિત્ય અબાધિત ગાન. નિશાની, ૩ સર્વાગી સબનય ધનીરે, માને સબ પરમાન; નયવાદી પલ્લે ગ્રહી પ્યારે, કરે ભરાઈ ઠાન. નિશાની, ૪ અનુભવ અચર વસ્તુહેરે, જાન એ હીરે લાજ; કહન સુનનકે કચ્છ નહિ પ્યારે, આનંદઘન મહારાજ. નિશાની ૫
(૨૫૨)
(રાગ સારંગ) ચેતન શુદ્ધાતમકું ધ્યા. પરાપર ધામ ધૂમ સાહે; નિજ પર સુખ પાવે.
ચેતન- ૧ નિજ ઘરમેં પ્રભુતાહે તેરી, પરસ નીચ કહાવે; પ્રત્યક્ષ રીત લખી તુમ એંસી, ગહિયે આપ સુહાવે, ચેતન૨ થાવત્ તૃષ્ણ મહહે તુમકે, તાવત્ મિથ્યા ભા. વસંવેદ જ્ઞાન લહી કર, છેડે ભ્રમક વિભાવે. ચેતન ૩ સુમતા ચેતન પતિકુ Uણ વિધ, કહે નિજ ઘરને આરે, આતમ ઉચ્ચ સુધારસ પીયે, સુખ આનંદ પદ પાવે. ચેતન- ૪
૯.
(૫૩) અબધૂ સોજોગી ગુફ મેર, ઇન પદકા કિરેરે નિવેડા. અબધૂ તરૂવર એક મૂલબિન છાયા, બિન પુલ ફલ લાગા, શાખા પત્ર નહી કછુ ઉનકું, અમૃત ગગને લાગા. અબધૂન ૧ તરૂવર એક પછી દેઉ બેઠે, એક ગુરૂ એક ચેલા; ચેલેને જુગ ચણ ચણ ખાયા, ગુરૂ નિરંતર ખેલા. અબધૂ૦ ૨
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ ક્ષેા.
ગગન મડળમે અધવચ કૂવા, હાંહે અમીકા વાસા; સુગુરા હાવેસે ભરભર પીવે, નગુરા જાવે પ્યાસા. અબધૂ ૩ ગગન મડળમે ગઉઆં વિહાની, ધરતી દૂધ જમાચા; માખણ થાસેા વિરલા પાયા, છાશ જગત ભરમાયા. અબધૂ૦ ૪ થખિનું પત્ર પત્રમિનું તુંખા, શ્રીન જીલ્યા ગુણુગાયા; ગાવન વાલેકા રૂપ ન રેખા, સુગુરૂ સેાહી અતાયા. આતમ અનુભવ ખીન નહી જાને, અંતર જ્યાતિ જગાવે; ઘટ અ'તર પરખે સાહે મૂરતિ, આનંદઘનપદ પાવે. અમ૦ ૬
અબધૂ ૫
પ.
(૨૫૪)
( રાગ આશાવરી )
અધૂ રામ રામ જગ ગાવે, વિરલા અલખ લખાવે. અખ‰ મતવાલા તે મતમે... માતા, મઢવાલા મહેરાતા,
૧૮૧
જટા જટાધર પટા પટાધર, છતા તાધર તાતા. આગમ પઢી આગમધર થાકે, માયાધારી છાકે; દુનીયાદાર દુનીસે લાગી, દાસા સખ આશા. અહિરાતમ મૂઢા જગ જોતા, માયાકે 'દ રહેતા; ઘટ 'તર પરમાતમ ભાવે, દુર્લભ પ્રાણી લેતા. ખગપદ ગગન સીન પદ જલમે, જો ખાજે સે આરા; ચિતપ’કજ ખાજેસે ચિન્હ, રમતા આનંદ ભારા.
For Private And Personal Use Only
અમ૦ ૧
અબધૂ ૨
અખ૧૦ ૩
અમ૦ ૪
૫૬.
(૨૫૫ )
એહેર એહેર નહી આવે અવસર, મેહેર બેહેર નહી આવે; ન્યુ જાણે સુ કરલે ભલાઈ, જનમ જનમ સુખ પાવે. અવ૦ ૧ તન ધન જૈઅન સમહી જુઠા, પ્રાણ પલકમે' જાવે. અવસર૦ ૨
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પદ સંગ્રહ.
અવસર
તન છુટે ધન કૈાન કામકા, કાર્યક્ કૃપણ કહાવે. જાકે દિલમે' સાચ વસતહે, તારૂં જૂડ ન ભાવે. આનંદઘનપ્રભુ ચલત પથમે, સમરી સમરી ગુણ ગાવે, અ
અવસર
૫૬.
(૨૫૬ )
સમજપરી માહે સમજપરી, જગમાયા અખ જુઠી માહે સમજપરીએ આંકણી. કાલ કાલ તું કયાકરે મૂરખ, નાહીં ભસા પલ એકઘરી. સ૦ ૧ ગાફીલ છિનભર નાંહી રહેા તુમ, શિરપર ઘૂમે તેરે કાલ અરિ. સ૦ ૨ ચિદાનંદ એ ખાત હમારી પ્યારે, જાણેામિત્ત મનમાંહે ખરી. સ૦ ૩
૫૬.
( ૨૫૯ )
ખ. એસા જ્ઞાન બિચારી, વામે કાણું પુરૂષ કાણુ નારી. અમ અમ્મનકે ઘર ન્હાતી ધોતી, જોગીકે ઘર ચેલી;
કલમા પઢ પઢ ભઈરે તુરકડી તે, આપહીઆપ અકેલી. અખ૦ ૧ સસરા હમારી માલા ભેાળા, સાસુ બાલ કુવારી; પીયુજી હમારા પેઢે પારણીએતા, મેહું ઝુલાવનહારી. અબધૂ ૨ નહીં હું... પરણી નહીં હુ· કુ'વારી, પુત્ર જણાવનહારી; કાલીદાઢીકા એ કોઇ નહી છેડયા તા,હજુએ હું માલ કુંવારી, અખ‰૦ ૩ અઢીઢીપમે ખાટ ખટૂલી, ગગન ઉશીકું તલાઇ; ધરતીકા છેડા આભકી પિછોડી, તાય ન સેાડ ભરાઈ. ગગન મડલમે ગાય વીઆણી, વસુધા દૂધ જમાઈ; સઉરે સુના ભાઈ વલણ' વલેાવેતા, તત્ત્વ અમૃત કોઈ પાઈ. અબધૂ ૫ નહીં જાઉ સાસરીયેને નહીં જાઉં પીયરીયે, પીયુજીકી સેજ બીછાઇ; આન’દઘન કહે સુનાભાઇ સાધુ તે, જ્યાતસે જ્યાત મિલાઈ. અખ‰૦૬
અમ‰૦ ૪
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૮૩
(૨૫૮)
(રાગ વેલાવલ,) જય જાને મારી સફલ ધરીરી.
જય૦ એ આંકણું. સુત વનિતા ધન વન માતે, ગર્ભ તણી પેદન વીસરીરી. જય૦ ૧ સુપનકે રાજ સાચ કરી માચતરાચત છાંહ ગગન બદરીરી; આઈ અચાનક કાલ તેપચી, ગ્રહે ક્યું નાહર બકરીરી. જય૦ ૨ અતિતી અચેત કછુ ચેતત નાહિ, પકરી ટેક હારિલ લકરીરી; આનંદઘન હીરજન છે, નર મોહ્યા માયા કકરીરી. જય૦ ૩
(૨૫૯) કિન ગુન ભરે ઉદાસી, ભમરા. કિન, એ આંકણી. પંખ તેરી કારી મુખ તેરા પીરા, સબ કુલનકે વાસી.
ભમરા કિન. ૧ સિબ કલીયનકે રસ તુમ લીના, સે કયું જાય નિરાસી;
ભમરાવ કિન. ૨ આનંદઘન પ્રભુ તુમારે મિલનકું, જાય કરવત હું કાશી.
ભમરા કિન. ૩.
g,
(ર૬૦)
(રાગ વેલાવલ.) જેગ જુગતિ જાણ્યા વિના, કહા નામ ધરાવે; ઉમાપતિ કહે રંકક, ધન હાથ ન આવે. ભેખ ધરી માયા કરી, જગકુ ભરમાવે; પૂરણ પરમાનંદકી, સુધી ૨ચ ન પાવે,
જેગ૧
જોગ ૨
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૪
ભજન પદ્મ સંગ્રહ.
મન મુંડયા વિણુ મુંડકું, અતિ ઘેટ મુંડાવે; જટાજુટ શિર ધારકે, કાઉ કાન ફરાવે. ઉર્ધ્વબાહુ અધામુખે, તન તાપ તપાવે; ચિદાનંદ સમજ્યા વિના, ગિતિ નવિ આવે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોગ૦ ૩
જોગ૦ ૪
૧૬.
( ૨૧ )
સાધુ ભાઈ અપના રૂપ જબ દેખા. કરતા કાન કાન કુની કરની; કાન માગેગા લેખા; સાધુ સગતિ અરૂ ગુરૂકી કૃપાતે મિટ ગઈ કુલકી રેખા; આનંદઘનપ્રભુ પરચા પાયે, ઉતર ગર્ચા દીલ લેખા.
સાધુ
For Private And Personal Use Only
સાધુ
સાધુ ૧
૬.
(૨૬૨ )
( રાગ આશાવરી. )
અબધૂ ભૈરાગ્ય એટા જાયા, વાને ખેાજ કુટુંબ સભ ખાયા;
અમ
અબધૂ ૧
જેણે મમતા માચા ખાઇ, સુખ દુ:ખ દાંતા ભાઇ; કામ ક્રોધ દાનાકું ખાઈ, ખાઈ તૃષ્ણા ખાઈ. દુર્મતિ દાદી મત્સર દાદા, મુખ દેખતહી મૂ; મૉંગલરૂપી બધાઇ ખાંચી, એ જખ બેટા હુવા. પુણ્ય પાપ પાઢાશી ખાયે, માન કામ દેઉ મામા; મેહ નગરકા રાજા ખાચા, પીઅે'હી પ્રેમ તે ગામા. અબધૂ૦ ૩ ભાવનામ ધર્યાં એટાકા, મહિમા વચ્ચે ન જાઈ; આનદાન પ્રભુ ભાવ પ્રગટ કરો, ઘટઘટ રહ્યા સમાઈ. અધૂ૦ ૪
અમ
Page #202
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only