SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લો. ૭૩ પ્રભુ સમવરણમાં સુહાયારે, મળ્યા ઈન્દ્રાદિક નર રાયારે; નવ તત્તવ જિનેશ્વર ગાયા. મહિ૦ ૬ પ્રભુ વાણુ ગુણ પાંત્રીસરે, અતિશય સેહે ચેત્રીશરે; સિદ્ધ બુદ્ધ પ્રભુ જગદીશ. મલ્લિ૦ ૭ શાશ્વત શિવપદ ઝટ પાયારે, પરમાતમ રૂપ સહાયારે; બુદ્ધિસાગર એમ ગુણ ગાયા, મલ્લિ૦ ૮ (વિજાપુર) “एवोरे दिवस ते मारो क्यारे आवशे.”-पद. (૧૧૦). (ઓધવજી સંદેશે કહેજો શ્યામને-એ રાગ ) એ દિવસ તે મારે કયારે આવશે, બ્રાતિ સમ હું જાણીશ આ સંસાર; કોઈ કપટ ઈર્ષ્યા રાગાદિક વૈરિયે, ત્યાગીશ પેટા વિસ વિષય વિકારજે. એ . ૧ માત પ્રમાણે દેખીશ સઘળી નારિયે, ભાઈ પ્રમાણે લેખીશ શત્રુ વર્ગ, સુખ દુઃખ આવે હર્ષ વિષાદ નહીં હવે, વિદ્યા ધન વધતાં નવિ હવે ગર્વજો. એ૦ ૨ વૈરાગ્યે રંગાશે મન મારૂં સદા, દેવાશે મનમેલ બધે નિર્ધાર; વિષય વિકારે વિશ્વની પેઠે લાગશે, અન્ય બને છે જેમાં નરેને નારજો. એવ૦ ૩ મેજમજામાં સુખ કદાપિ ન ભાસશે, મમતાનું હું તે નાખીશ મૂળજે, સગાં સંબંધી પોતાનાં નહિ લાગશે, માટી સેનું ભાસે મન જેમ ધૂળજે. એવા. ૪ ધર્મ ધ્યાન ધ્યાતા થઈ આત્મસ્વરૂપમાં, ૧૦ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy