________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
ભજન પદ સંગ્રહ.
નાહક૦ ૨
“શાને તું કરે છે માયા.”—g.
(૧૬૭). (ચેતત ચેતાવું તને પામર પ્રાણી-એ રાગ) શાને તું કરે છે માયારે, નાહક પ્રાણી; મરડી મૂછને ચાલે, મગરૂરીમાંહિ મહાલે; જવું પડે હાથે ઠાલેરે.
નાહક. ૧ પ્રભુ નામ નહિ લીધું, સન્તને ન દાન દીધું; કપટવિષ પ્રેમે પીધું રે. બ્રાતિમાં ભૂલી ભારી, આખી ઉમ્મર હારી;થાશે કેણ ગતિ તારીરે.
નાહક. ખેદે તે પડે છે પહેલે, પરના બુરામાં ઘેર મનમાં રહીને મેલોરે.
નાહક. ૪ બીજાનું દેખીને સારૂ, મનમાં લાગે નઠારું, ભલું થાશે કેમ તારૂં રે.
નાહક. ૫ કપટથી કાળું થાશે, ધાર મને વિશ્વાસે પિતે તું તે છેતરાશેરે.
નાહક૦ ૬ કપટ કળાને ત્યાગી, સદ્દગુરૂ શીખ માગી; બુદ્ધિસાગર ઘટ જાગીરે.
નાહક. ૭ (ગોધાવી.)
“નીવડે મુ મની”—g.
(૧૬૮) (ચેતાવું ચેતી લેજે–એ રાગ. ) જીવડા પ્રભુ ભજીલેરે, અવસર આવ્યે એળે જાશે; પ્રભુ ભજંતાં દામ ન બેસે, કેટી કર્મ કપાશે. જીવડા૧ દુઃખ દાવાનળ ભવમાં ભમતાં, સુખ નીપજે નહીં સારું; મેહ માયા કોધે સપડાતાં, ભાગ્ય બગડશે તારૂં. જીવડા૨
For Private And Personal Use Only