________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૧૭
જૂઠી દુનિયાની બાજુમાં, મકલાઈ શું હાલે; કાળ પકડશે પલમાં આવી, સાચે મારગ ઝાલે. જીવડા૩ વજ પેટીમાં પેસે તે પણ, મરણ કદિ નહિ મૂકે, બુદ્ધિસાગર અવસર રૂડે, ચતુર થઈ શું ચૂકે. જીવડા. ૪
(ગોધાવી.) ના ગર્વ વારી નરેન્દ્ર . ( ચેતાવું ચેતી લેરે—એ રાગ. )
ગાફલ ગર્વ કરીનેરે, મનમાં મોટાઈથી ફૂલે પ્રભુ ભજ્યાવિણ પાપકર્મથી, ભવસાગરમાં ડૂ. ગાફલ૦ ૧ દગા પ્રપ... પાપ કરીને, લક્ષ્મી ભેગી કીધી; પરભવનું પસ્તાનું થાતાં, ખાશે કઈક અદ્ધિ. ગાફલ૦ ૨ હું પંચાતી ડાહ્યો ડમરે, હું નૃપતિ અધિકારી, હું હું કરતાં શ્વાસ ખસ્યાથી, ગતિ પકડશે ન્યારી. ગાફલ૦ ૩ હિંમાં માયા હુંમાં જાય, હુંના જગ પડછાયા; હુને મારૂં મૂકી દેતાં, સન્ત સુખ બહુ પાયા. ગાફલ૦ ૪ કેટી કલ્પના કરે માનવી, કેઈન આવે સાથે, બુદ્ધિસાગર ચેત્યા તે નર, જેને સશુરૂ માથે. ગાફલ૦ ૫
(સાણંદ). “પુરવટુ વસાવે સહુના શીરે—પઢ.
(૧૦) (અરે જીવ શીદને કલ્પના કરે—એ રાગ) સુખ દુખ આવે સહુના શીરે, ભેગવ્યા વિણ તે કદિ નહિ ટળે. કેટિ જન્મનાં કરેલ પાપે, અવસર આવે ફળે; ધીરજ હારી શેક કરીને, શિદને જીવડા બળે. ભગવ્યા. ૧ સીતા સતી દ્રૌપદી દમયંતી, વનવાસે ટળવળે; સુખ દુઃખ ભેગે આવે એણીપેરે, જેમ ગજેન્દ્ર કાંડું ગળે. ભાગ ૨
For Private And Personal Use Only