________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ,
નિદ્રાને આહાર વધાર્યા, વધતાં ચેતન જાણે રે; તેહને નાશ કરીને ચેતન, ધર્મ હૃદયમાં આણે રે. ઉઠ૦ ૩ શું સંસારમાં સાર વિચારી, મારું મારું કરતે રે, મૃત્યુતણે ભય માથે ગાજે, છાયા મીષે ફતેરે. ઉઠ૦ ૪ કર્મ કાઠીયા આતમ ધનને, નિશદિન લૂટે પ્રાણુરે; જાગ જાગ આતમ નિજ ભાવે, એવી જિનવર વાણીરે. ઉઠે. ૫ ઉઠી પ્રભાતે પાપારંભના, કામ નિવારણ કરજે,
વીસ જિનવર સકલતીર્થને, ઘટમાંહિ ભવિ ધરશે. ઉઠે. ૬ શ્રી સંખેશ્વર સાહિબ મેરા, નામ જપું હું તેરારે, સકલ મલ કર્તા દુઃખ હર્તા, નાસે કર્મ કઠેરારે. ઉઠે. ૭ દાન શીયલ તપ ભાવના ભેદે, ધર્મ સેવન જે કરશે, બુદ્ધિસાગર શાશ્વત શિવપદ, ભવસાગર ઝટ તરશે. ઉઠ૦ ૮
(પાદરા)
શ્રી મનન્દન સ્તવન.”
(૬૪) અભિનન્દન જિન વંદીએ, સમતા રસ ભડારરે; દેષ અઢારે ક્ષય ગયા, ઉપન્યા ગુણ સુખકારરે. અભિગ ૧ સુરઘટ સુરતરૂ ઉપમા, પ્રભુને કહો કેમ છાજેરે; આત્મક સુખની આગળ, ચિન્તામણિ પણ લાજેરે. અભિ- ૨
કાલેક પ્રકાશતા, મહિમા અપરંપાર; તારક વારક ચઉગતિ, સત્ય સ્વરૂપ ધારરે. અભિ૦ ૩ શુદ્ધ બુદ્ધ અવિનાશી તું, અવિચલ નયનાનન્દરે; પામી સુરતરૂ પુણ્યથી, સેવે બાઉલ કેણ મન્દરે. અભિગ ૪ અનુપમ પ્રભુ ગુણ ધ્યાનથી, નિશદિન મનમાં રાચું, બુદ્ધિસાગર જિન ધ્યાવતાં, લાગ્યું સ્વરૂપ શુદ્ધ સાચું. અભિ૦ ૫
(લેદરા.)
For Private And Personal Use Only