________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૩૯
“શ્રી વીરસ્તુત.”
(૫)
દુહા વીર જિનેશ્વર વંદીએ, ત્રિશલા નન્દન ધીર; ભયભજન ભગવન્તજી, સર્વ વીરમાં વીર. પ્રણમું પદકજ પ્રેમથી, જયજય શ્રી જગદીશ; અદ્ભુત ચરિત્ર આપનું, જાણું વિશ્વાવીશ. સ્મરતાં ચરિત્ર તાારૂં, ગુણ આવે નિજ અ રામ રેમ વ્યાપે અહે, વૈરાગ્યાદિ અભ. ૩ કયાં સર્ષપ ને સુરગિરિ, તુજ મુજ અન્તર એમ; વારંવાર હું વિનવું, ભારે પ્રભુજી કેમ. નથી રેગ્યતા ધર્મની, નથી એગ્ય ચારિત્ર; નથી શક્તિ તુજ ભક્તિમાં, મન પણ નહીં પવિત્ર. ૫ અન્તર ત્યાગ ન વસ્તુને, બાહ્ય વસ્તુમાં રાગ; પરનિદા જિગ્રહે, મનમાં કાળે કાગ. અદેખાઈ ભડાર હું, ઉપશમ નહીં લગાર; સદા કેધથી ધમધમું, પાપીને શિરદાર. ક્ષમાં નહીં તલમાત્રને, પજવું સન્ત સદાય; પરલવરીમાં રક્ત હું, નિષ્ફલ આયું જાય. સાધુ સત્ત ન પારખું, કરું ન સેવા લેશ; વાદ વિવાદે રક્ત થઈ પામું મિથ્યા લેશ. અહંભાવમાં વ્યર્થ હું, ગાળું નિશદિન કાળ; સ્મરણ કરૂ નહીં તાદ્યરૂં, મુંઝી માયા ઝાળ. દેષ ન દેખું આત્મના, પરદોષમાં રક્ત; કરૂ ન ભક્તિ સન્તની, થયે કુસકી ભક્ત. પપદેશે દક્ષતા, વાણી વદુ રસાળ; જાણે છે જિન એ સહ, દીને દ્વાર દયાળ. હાસ્ય કૂતુહલ મેં કર્યું, કીધાં ભક્ષ અભક્ષ્ય; જિનવર ભાષિત ધર્મમાં, કદિ ન રાખ્યું લક્ષ્ય. ૧૩
For Private And Personal Use Only