SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજન પદ સંગ્રહ. 'જજ૦ ૮ ઝઝા ૦ ૯ --૦ ૧૦ જજા જીવતર ચાલ્યું જાય, ગયે વખત પાછા નહિ આય; જે જે અન્તમાં તું ધર્મ, જેથી નાસે સઘળાં કર્મ, જેતા દિલમાં સહુ જણાય. ઝઝા ઝડપે કાલ કરાલ, વાટ જ મેક્ષ નગરની ઝાલ; ધર્મ ઝાઝ ઝાલે નરનાર, ક્ષેમે પામે ભવને પાર; શું મુંઝે તું માયા ઝાલ. ગગ્ય નિર-જનને સેવ, ત્યાગી નિન્દાદિક સહુ ટેવ; નગુરાને કીજે નહિ સ, પ્રભુ ભજનમાં પાડે ભ; આતમ પરમાતમ છે દેવ. ટટ્ટા ટેટે કરી શું હસે, જોયું સઘળું ચાલ્યું જશે; જેના દિલમાં આતમ નાદ, ટળિયા તેને વાદવિવાદ: છાને મેહ માયામાં વસે. ટટ્ટા. ૧૧ ઠઠ્ઠા ઠાલી શું ફલાય, ભલા ભલા પણ ચાલ્યા જાય; ઠાઠમાઠમાં ખોયું સર્વ, ગાફલ થઈને કીધે ગર્વ ડરવું નિર્ભયતા ઘટપાય. ઠઠ્ઠા૧૨ ડડા કે દે નિજ દેશ, રાગાદિક સેવે નહિ લેશ; કર્મ વૈરીને દઈ દંડ, વર્તાવે નિજ આણુ અખંડ; અનુભવ રડે રમિયે બેશ. ડડા૧૩ હટ્ટા ઢમઢમ વાગે ઢોલ, શું તારૂં છે જગમાં બેલ; ધરજે ધર્મતણી કર ડાલ, કરજે આતમની સંભાલ; સત્યાસત્યને કરજે તેલ. દ્વારા ૧૪ ણણું ન્યાયી થા દિનરાત, કરજે સત્ય ધર્મની વાત ન્યાય નીતિથી સુખડાં વરે, ભવસાગરને સહેજે તરે કેપે કદિ ન કરજે ઘાત; ણણા ૧૫ તત્તા તીર્થકરને સેવ, સર્વ દેવમાં મેટા દેવ; ત્રિવિધ તાપે હરતા આપ, મનમાં કર જિનવરને જાપ; કર્મ મર્મ નાસે તતખેવ. તત્તા. ૧૬ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy