________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪.
ભજન પદ સંગ્રહ,
“જ્ઞાની વિરાફ નમતમાં.”—g.
(૫૭). જ્ઞાની વિરલા કેઈ જગમાં, જ્ઞાની વિરલા કેઈ
વહુ વિચારી જે ઈ–જગમાં-જ્ઞાની કઈ ભાષા જ્ઞાનથી રે, ધરતા મન અહંકાર; ભાષા કારણ જ્ઞાનનુંરે, નવે ભાષા પાર. જગમાં. ૧ વાદવિવાદે માનતારે, કેઈક સાચું જ્ઞાન; પરપરિણતિ પિગ્યાથકીરે, વાધે ઉલટું માન. જગતમાં ૨ રાગ દ્વેષને ક્ષય કરીરે, અર્થે આતમ ભાન; પૂરણ શાન્તિ જેહથી, જાણે સત્ય તે જ્ઞાન. જગતમાં ૩ આતમ અનુભવ જ્ઞાનથી, નાસે ભવભય ફંદ, બુદ્ધિસાગર પામતેરે, જ્ઞાની પૂર્ણાનન્દ. જગતમાં જ
(અમદાવાદ) શાંતિ સદા સુવવાર નાતમાં.”–ા.
(૫૮). શાન્તિ સદા સુખકાર જગમાં, શાન્તિ સદા સુખકાર,
- સે ચિત્તમઝાર-જગમાં–શાન્તિ ભવ જંઝાળે ભટકતારે, શાન્તિ હાય ન લેશ; મન ચર્ચાલતા બહુ વધેરે, ઉલટે વાધે કલેશ. જગતમાં ૧ સત્તા ધન વૃદ્ધિથકીરે, હાય ઉપાધિ જેર; ચિત્ત સ્થિરતા નહિ ભજે, પ્રગટે દિલમાં તેર, જગમાં ૨ દુનિયાની ખટપટથરે, ખટપટિયું મન થાય; મનડું ભટકે બાહ્યમાંરે, બહિરામત પદ પાય. જગતમાં ૩ લેશ વિકલ્પ ન ઉપજે, અન્તર્ વર્તે ધ્યાન, ઉપાધિ અળગી થતાંરે, હવે શાતિ ભાન. જગમાં ૪ ખારા જલના પાનથી, કદિ ન તૃપ્તિ થાય; ધૂમાડા બાચકા ભરે રે, હાથ કશું નહિ આય. જગતમાં ૫ માયા મમતા યેગથી, કદિ ને શાતિ હોય;
For Private And Personal Use Only