________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૫
અન્તર્યામી પરમાતમની પ્રાપ્તિથી, હવે કેવલજ્ઞાને સાત જે.
સદગુરૂ. ૫ અનેકાન્તદર્શનથી આતમ ઓળખે, અન્તર્મુખતા વૃત્તિની તબ હોય; આત્મસ્વરૂપે ખેલે શુદ્ધસ્વભાવથી, તત્વરમણથી નડે ન કેને કેય. સશુરૂ૦ ૬ ગુરૂ વચનામૃત પામે શિષ્ય સુપાત્ર જે, ગુરૂ ભક્તિથી શક્તિ પ્રગટે સર્વજે, સશુરૂગમથી જ્ઞાન સફલતા જાણીએ, નાસે તેથી વિષયવાસનાગર્વજો.
સદ્દગુરૂ૦ ૭ ગુરૂદ્વેષી ગુરૂ નિન્દક પાપી પ્રાણીઆ, ધિક્ ધિક્ તેને માનવ ભવ અવતાર બુદ્ધિસાગર સદ્ગુરૂ દર્શન દહીલું, પામી પ્રાણી ઉતરે ભવની પારજે સદ્દગુરૂ૦ ૮
(સાણંદ) पुरुषना धर्म विषे.
(૨૨૩) (ઓધવજી સંદેશ કહેજો શ્યામને–એ રગ) સમજી નરને શિખામણ છે સાનમાં, કરે નહિ પરલલના સાથે પ્યારો; હાંસી ઠઠ્ઠા પરરી સાથે નહિ કરે, કામી નરને ધિક્ક ધિક્ક અવતારજો. સમજુ. ૧ છેલ છબીલે કૂલ કલંકી નહિ હવે, વિચારીને બોલે સારા બેલ; કહેતે જેવું તેવું મનથી પાળતે, એવા નરને જગમાં વધતે તેલજે, સમજુ. ૨ મદિરાપાની લમ્પટ સત નહિ કરે, કુલવટથી ચલવે જગમાં વ્યવહાર;
For Private And Personal Use Only