________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
“ગાત્મ પ.” "परख्याथी प्रेमी सुरतामां लय मने लागी."
(ર૩૦) (હવે મને હરિ નામશું નેહ લાગ્યા–એ રાગ) પરખ્યાથી પ્રેમી સુરતામાં લય મને લાગી, મિથ્યા ભ્રમણાઓ ભાગીરે.
પરખ્યા ૦ કડવા લીંબડાના જેવું છે ભવસુખ, તેમાં ન ચેન કાંઈ પડતું , વિષય વાસના વિષ સમ જાણી, મનડું ઉદાસીન ઠરતું છે. પરખ્યા ૧ ભેગે તે રોગ જેવા કુટુમ્બ જાળ જેવું, દેખું ન ક્યાંઈ સુખ આશા મારું તારું આ સારૂંને ખોટું, એ સહુ દુનિયા તમાસારે. પરખ્યા ૨ ઝળ હળ ઝગમગ જ્ઞાનની જ્યોતિ, સત્ય આતમને પ્રકાશે; ઝરમર ઝરમર ઉપશમ ધારા, મનડું અન્યત્ર ન વાસેરે. પરખ્યા ૩ અનુભવ અમૃત સ્વાદ લહીને, આત્મસ્વભાવમાં રહીશું; બુદ્ધિસાગર અવિહડ રટનાથી ધ્યાન સમાધિ લય લહીશું. પરખ્યા૦૪
(સાણંદ)
"चेतनजी चेतो जूठी आ दुनियानी बाजी.”-पद.
(૨૩૧) (હવે મને હરિ નામશું નેહ લાગ્યોએ રાગ.) ચેતનજી સમજે જૂઠી આ દુનિયાની બાજી, રહો શું તેમાં રાચી માચીરે
ચેતન અજ્ઞાને અબ્ધ થઈ જોયું ન જીવડા, આત્મસ્વરૂપ જેહ સાચું હસતાં હે હે કરતાં એ માનવી, ફાટી જાશે તારું ડાચુંરે, ચેતન- ૧ મહેલ ચણવ્યા બાગ બનાવ્યા, લક્ષ્મીના લેભમાં તણાયા; એક દિન અણધાર્યો ઉઠીશ દેહથી, કેઈન જાણે ક્યાંથી આયારે ચેતન મનમાં આવે તેવું માની લે માનવી, અંતે તે કાંઈ નથી તારું ચેતન ચાલે દીરે કાયા, મિથ્યા માને મારું મારે; ચેતન૩
For Private And Personal Use Only