________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ લા.
ચેતન પણ જડ જેવા બનીને, કાંઈ ન મનમાં વિચાર્યું; ત્રણકાર્યું નહિ ગુરૂનું મેલવું, માહે આયુષ્ય સહુ હાર્યુંરે. ચેતન૦ ૪ સમજ સમજ દિલમાંહિરે જીવડા, ધર્મે ઉદ્યમ ચિત્ત ધારા; બુદ્ધિસાગર સદ્ગુરૂજીના શરણે, રહી આતમ ઝટ તારારે, ચેતન૦ ૫
(સાણંt.)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
'
'जोइने जोयुं सगपण दुनियानुं काचुं. " - पद ( ૨૩૨ )
( હવે મને હિર નામશું નેહ લાગ્યા-એ રાગ ) જોઈને જોયું સગપણ દુનિયાનું કાચું, મેહ માયામાં શિઘ્ર રાચુંરે.
''
જોઈને
અસંખ્યપ્રદેશી આતમરાયા, જ્ઞાન દર્શન ગુણધારી; ચારિત્ર ગુણથી શોભેરે આતમ, તે હું પાતે સુખકારીરે. જોઈને ૧ કાયા પુદ્ગલ યાગ લેસ્યાથી ન્યારો, શક્તિ અનન્તને હું સ્વામી; બ્રહ્મા શ‡ર શિવ વિષ્ણુ છે આતમ, નામ રતિ હું અનામી?.જોઇને ૨ શબ્દ ભેદના ઝઘડા ચૂકાવી, અર્થથી તત્ત્વ મેં તાણ્યું; છાશે ભરમાયાં દુનિયામાં દર્શન, સાત નયેથી મે તે જાણ્યુર્ં. જોઇને ૩ ધન્ય ગુરૂ જેણે ભેદ બતાવીને, અત્તરની શક્તિ જણાવી; બુદ્ધિસાગર હવે ભૂ હું ન ભવમાં, પામીને તક રૂડી આવીરે. જોઈને ૪
आत्मस्वरूप कृष्णनुं गान" - पद.
૨૩૩ )
(હવે મને હિર નામનું નહુ લાગ્યા-એ રાગ. ) રમો અંગે કૃષ્ણજી ( ચેતનજી) રંગમાંરે રાચી, સમજીને વાત આતા સાચી,
રમો૦
અસંખ્યપ્રદેશી આર્ય ક્ષેત્રમાં, સુમતિ યશોદાના જાયા; વિવેકનન્દના તનુજ સોહાયા, સમતા ત્રદેશે આયારે. રમજો૦ ૧
For Private And Personal Use Only