________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ લા.
કળા કરી કાયા માટે કરાડ પણ, તારી ન થાય કાઇ કાળે; ચેતા ચેતનજી સમજી સ્વરૂપ નિજ, પડે નહિ માહની જઝાળેરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુસાફ૦ ૩
આરે જગતમાં જન્મીને જીવડા-શું ? ધર્મ સાધન તેં તે સાધ્યું; ક્ષણ ક્ષણમાં ભૂલ્યે ભાન પેાતાનું, મનડું તે મેહમાંહિ વાધ્યુ રે. મુસાફર૦ ૪.
૧૬૫
વિષયવાસનાના અવળા જે ઘાટા, આળગી ચાલજેરે વાટે; બુદ્ધિસાગર ખેલ નથી બાળકને, શિવ સુખ છે શીર સાટેરે.
મુસાકર૦ ૫
“શૂરવીર સાધુ વ્રત પાઢે છે તે ૩૨.”-૧૬.
( ૨૨૯)
(હવે મને હિર નામનું નેહુ લાગ્યા-એ રાગ )
સુતિના પન્થે શ્રવીર ચાલશેર જાગી, કાયર તેા જાય ત્યાંથી ભાગીરે.
ડાત॰
સુભટના વેષ પહેરી પપૈયા રણમાં તે, ચાલે છે સહુનીરે આગે, ખરાખરીના જ્યારે ખેલ આવે ત્યારે, મૂઠીવાળીને ભીરૂ ભાગેરે.
મુક્તિ ૧ સતીના ઢાળ ભલે રાખેા સહુ નારિયા, પતિની સાથ સતી મળશે; ભક્તિયું તેલ માગે ખરા ભક્તની, ભક્તિ તે ભાવમાંહિ ભળશેર. મુક્તિ॰ ૨
For Private And Personal Use Only
દીક્ષા લેઈને, સાધુ કહાવે સહુ, વિરલા સંયમથી વિચરતા; કરી કેશરીયાં મેહ હઠાવી, જય લક્ષ્મી કેઇ વરતારે. મુક્તિ૦ ૩ લીધે વેષ તેને ભજવે છે શૂર જન, ખાલે છે ખેલ તેવું પાળે; બુદ્ધિસાગર શૂરવીર સાધુ, શિવપુર સન્મુખ ચાલે? મુક્તિ ૪