SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજન પદ સંગ્રહ ક્ષણિક વિષયાનન્દમાંરે, રાચ્યા મૂરખ લેક; જડમાં આનન્દ કલ્પીને રે, જન્મ ગમાવે ફેક. ચતુર૦ ૨ બાલપણે અજ્ઞાનથી, રમવામાં આનન્દ ક્ષણિક આનન્દ તે સહિરે, રાચે ત્યાં મતિમન્દ. ચતુર ૩ અજ્ઞાને જે ભક્તિમાંરે, મા મન આનન્દ; આનન્દ સાચો તે નહીં, મૂર્ખ મતિને ફન્દ. ચતુર. ૪ ભેદજ્ઞાન દષ્ટિ જગેરે, જાણે આતમ રૂપ; આતમમાં આનન્દ છેરે, ટાળે ભવભય ધૂપ, ચતુર૦ ૫ જ્ઞાની જ્ઞાનથકી લહેરે, શાશ્વત સત્યાનન્દ, ચેગી આત્મસમાધિમાંરે, પાવે આનન્દ કન્દ, ચતુર૦ ૬ આનન્દ, અનુભવયેગથી, પ્રગટે ઘટમાં ભાઈ; સદ્દગુરૂ સત આપશેરે, જ્ઞાનાનન્દ વધાઈ. ચતુર૦ ૭ સશુરૂ હાટે પામશોરે, આનન્દ અમૃત મેવ; બુદ્ધિસાગર કીજીએ રે, પ્રેમે સાચી સેવ, ચતુર૦ ૮ (અ, બ, ભ, વં') "अमर पद परखी लेजोरे.”-पद. અમર પદ પરખી લેજો રે, પરખ્યાથી સુખ થાય. અમર કેઈક રાચ્ચા માનમાંરે, કેઈક રાચ્યા દામ, પરભવ જાતાં પ્રાણીને, કોઈ ન આવે કામ. અમર૦ ૧ ગાડી વાડ લાડમાંરે, જીવે ભૂલ્યા ભાન; વિઝાના કીડા પરેરે, પરવસ્તુ ગુલતાન. અમર ૨ દુખસખ્તતિદાવાનલેરે, કદી ન શાન્તિ થાય; નિજ પદ જાણે જે નરારે, સાચી શાન્તિ તે પાય. અમર૦ ૩ મન વચ કાયા ગનીરે, નિવૃત્તિ જબ થાય; અધ્યાતમ સુખ સમ્પજે રે, જન્મ મરણ દુઃખ જાય. અમર૦ ૪ સમતા સ્થિરતા સમ્પજે રે, અનુભવ જાગે ત; વર્ત નિજપર ભિન્નતારે, થાય ભુવન ઉદ્યોત. અમર ૫ For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy