SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લા. " अरे आ जिंदगानी मनुभवनी एळे जाय छेरे. " - पद. (૧૧૫) ( વહાલા વીર જિનેશ્વર-એ રાગ.) અરે આ જીન્દગાની મનુભવની એળે જાય છેરે; ઘડી ક્ષણ વીત્યે તે તા પાછે કદીય ન આયછેરે; મન ચિન્તાતું કક્રિય ન થાતુ, પાપે ભરિયું જીવતર ખાતું; અરે ક્યાં માયામાં મસ્તાને થઇ મકલાયછેરે. અરે ૧ અરે ૨ પ્રભુ ભજન પલવાર ન કીધુ, સાધુ સન્તને દાન ન દીધું; અરે ક્યાં વિષયારસ વિષ પીને મન હરખાયછેરે. જન્મ મરણની ક્રિયા વહેતી, ખરખર ચાલતાં એમ કહેતી; અસ્થિર ચંચલ સત્તા ધન આયુ વર્તાય છેરે. સલ કરીલે મનુ જન્મારા, આતમરામ ભજી લે તારા; ભાવે બુદ્ધિસાગર ચેતે તે સુખ પાયછેરે, અરે ૩ અરે ૪ (માણસા) * 'अरे फूली फोगट फरनारारे." - पद. ૭૧ For Private And Personal Use Only (૧૧૬) અરે ફૂલી ફોગટ ફરનારારે, અણુધારે દિવસ મરનારા; જોને ઠાઠડીમાં કેઈ રાણારે, ઘણા મરેલ ઘારમાં ઘલાણા; વૈદ્યને સૈદ રાગીને શેાગી, રડું ભલે હોય મહારાણા; પાક પડી તેના નામની માટી, તેનાં મડદાં મળે છે મશાણુારે. અણુધા૨૦૧ માટીની કાયા માટીમાં મળશે, શું ઉપાય હેારા; સુર દાનવ જન કાઢી મલે પણ, નહિ કેાઈ ઉપરનારારે. અણુ૦ ૨ લાખાની રાખા થઈ છે મશાણે જે, હતા નહીં ડરનારા; માનમાયામાં મ્હાલે શું માનવ, જલ પરપોટા થનારારે. અણુ૦ ૩ અન્તર્ જોને તારૂ તપાસી, ત્યાગીને વિષય વિકારા; સાનન્દ પદ્મપ્રભુ જિન મણ્ડલ, બુદ્ધિસાગર સુખકારારે. અણુ ૪ (લેલા.)
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy