SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજન પદ સંગ્રહ. “મામાં માતમ વાતો કરી.”— (૧૬) (ાભાઇ મહાવિલ સંસારી-એ રાગ) અનુભવ આતમ વાત કરીએ, સરૂ સંગે જ્ઞાન વિચારી; પર૫રિણતિ પરિહરીએ અનુભવ૦ ૧ મારૂં તારું પરમાં માની, ભવજલધિ કેમ કરીએ, પ્રતિ પ્રદેશે કર્મ વર્ગણ; વાર અનંતિ વરીએ. અનુભવ. ૨ આચ્છાદિત આતમની રૂદ્ધિ, ભૂ ભવજલ દરીએ; ઉત્પત્તિ સ્થિતિ વ્યયને વિચારી, અંતર દષ્ટિ ધરીએ. અનુભવ૦ ૩ નયનિક્ષેપે આતમ જાણી, કઠિન કર્મ નિર્જરીએ; બુદ્ધિસાગર અચળ મહાદય, શાશ્વત શિવપદ વરીએ. અનુભવ. ૪ (વિજાપુર) ગુરાની સફર ફ્રી રે.”—ા. ધન્યાશ્રી, નગુરાને સંગ ન કીજે રે, સંગતથી ગુણ જાય. નગુરા. કેળાની સંગતથકરે, વાસ કણકને જાય; ગંગાજલ જલધિ મજુંરે, સુરત ગુણ પલટાય, નગુરાને. ૧ સડેલ પાનના સંગથીરે, શુભ પાન વિષ્ણુશાય; કાગ સંગથી હંસલો રે, મૃત્યુ અવસ્થા પાય. નગુરાને ૨ સંગત જેવી પ્રાણીને, તે તે થઈ જાય, વેશ્યાની સંગતથી, વિષચે મન લલચાય. નગુરાને. ૩ સત્ય તત્ત્વ સમજે નહીં રે, સત્ય માર્ગ અજ્ઞાન; આપમતિએ ચાલતારે, બુદ્ધિહીન નાદાન. નગુરાને ૪ સંગત તેની વારીએ, કરીએ શુરૂ સંગ, શાથી પણ સંગને રે, ચેલ મજીઠ સમરંગ. નગુરાને૫ પ્રેમે સંગતિ પારખીરે, કરીએ મને વિશ્વાસ; બુદ્ધિસાગર ટેકથીરે રહીએ સલ્શરૂપાસ, નગુરાને ૬ (વિજાપુર) For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy