SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ ૧ લો. “ अनुभव आतमानी वात करतां"-पद. (૧૪) અનુભવ આસમાની વાત કરતાં, લહેરી સુખની આવશે, રેગી નહીં તું ભેગી નહીં તું, જડે નહીં તલભારજી; દેહમાં વસી માયા રસીયે, અનુપયોગે ધાર, અનુભવ. ૧ તુજથી સહુ શોધાય વ્હાલા, આદિ નહીં તુજ અતજી; માયામાં મસ્તાન થઈ તું, લાખચોરાશિ ભમંત. અનુભવ ૨ પરસ્વભાવે ભાન ભૂલી, ઠર્યો નહીં એક ઠામજી; પાદ હેઠળ રૂદ્ધિ પરગટ, દેખે નહીં દુઃખ ધામ. અનુભવ૦ ૩ દૈવ સાહિબ રીઝીને તને, આપી નરની દેહછઃ સાધ્ય સિદ્ધિ સાધીલે તું, માગ્યાવરણ્યા મેહ. અનુભવ. ૪ સેલહું સેડહે દયાન લાગે, જાગે આતમ તજી; બુદ્ધિસાગર ભાનુ પ્રગટે, થાય ભુવન ઉત. અનુભવ૦ ૫ (વિજાપુર ) ૩૪૩ હેશ વાન મારા.”—. (૧૫) અલખ દેશમેં વાસ હમારા, માયાસે હમહે ન્યારા; નિર્મલ જોતિ નિરાકાર હમ, હરદમ હમ ધ્રુવકા તારા. અ. ૧ સુરતા સંગે ક્ષણ ક્ષણ રહેણા, દુનિયાદારી દૂર કરણ સેજપા ધ્યાન લગાના, મોક્ષ મહાલકી નિસરણી અ૦ ૨ પઢના ગણના સબહી જુઠા, જબ નહીં આતમ પિછાના; વરવિના કયા જાન તમાસા, લુણબિન ભોજનકું ખાના. અ. ૩ આતમજ્ઞાન વિના જન જાણે, જગમાં સઘળે અંધિયારા; સદ્દગુરૂસંગે આતમ ધ્યાને, ઘટભિંતરમે ઉજીયારા. અલખ૦ ૪ સબસે ન્યારા સબ હમમાંહિ, જ્ઞાતાય પણ ધારે; બુદ્ધિસાગર ધન ધન જગમે, આપ તરે પરકું તારે. અલખ૦ ૫ (વિજાપુર) For Private And Personal Use Only
SR No.008536
Book TitleBhajanpad Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages202
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy