________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
“સેવા સત્તરમાં માતમ.”—g.
(૧૪૯). દેખે અન્તસ્માં આતમારે, સુખ શાન્તિનું ધામ. સુખ દેખે, પ્રેમ કરે તસ પૂજનારે, જેનું રૂડું છે નામ. દેખ. ૧ આત્માભિમુખતા કીજીએ, ત્યાગો પુદગલ આશ, ત્યાગે, દેખે જ્ઞાની ગુરૂજ્ઞાન આપશેરે, કર સ સુવાસ. ભૂલ્યા માયાના તેરમાંરે, જીવ પોતાનું ભાન. જીવટ દેખાવ જ્ઞાન વિના શું ગોઠડીરે, માન વિના શું દાન. માન દે. ૩ અરિહંત વાણી સાંભળરે, મે આતમરામ. રમે દેખે બુદ્ધિસાગર ગુરૂ સાથી રે, સરે સઘળાંરે કામ. સરે. દેર છે
“અભ્યારે થાળ રે માયામાં મૂ–પં.
(૧૫૦) અંધારે અથડાણેરે, માયામાં ભૂલી; લાલચથી લથડાણેરે, માયામાં ભૂલી. આવી માનવ ભવમાં કરવાનું તે વિચાર્યું, પણ જવું પડે અણધારે.
માયામાં કેણું તારૂ ભવમાં વિચારે વાત વહેલી, પણ વખત વહે છે છેલ્લીરે.
યામાં૧ જાણે હારે મરવું નથી જ કેઈ કાળે, પણ ઝપટે મૃત્યુ અકાળેરે.
માયામાં જાણે છે જગમાં મારા જે નથી સમજે, પણ કાલ ઝપટ પહેરે.
માયા૦ ૨ જયા તેને જાવું જરૂર ચિત્ત ધારે, પણ દેશ તુમારે ત્યારે.
માયામાં સાચે આતમરાયા ગુરૂ કૃપાથી પામી, થાજે તસ વિશ્રામીરે.
માયામાં ૩
For Private And Personal Use Only